________________
માણુ કિમચંદ્રનુ સક્ષિપ્ત ધૃત્તાન્ત
કર
ઉપર એક પક્ષના ખાસ રાષ હતા. તે પક્ષ તેમના પર ખૂબ દ્વેષ રાખતા હતા. જે ક્ષુદ્ર લેખકે। તેમના અનુકરણના વૃથા પ્રયત્ન કરતા હતા તેમેજ પોતાનું ઋણ છુપાવવા માટે તેમને સૌથી વધારે ગાળા આપતા હતા. મને યાદ છે કે જ્યારે કિમ ખાડ્યુ ગદર્શનમાં સમાલોચના કરતા હતા, ત્યારે તેમના એવા ક્ષુદ્ર શત્રુઓની સંખ્યા આછી નહાતી. સેકડા અયાગ્ય માણુસા તેમની ઇર્ષ્યા કરતા હતા. તેમના ક્ષુદ્ર દશા કિમને જરૂર દુ:ખ દેતા હતા; પણ તેઓ કાઈ પણ રીતે વ્યવિમુખ થયા નથી. તેમાં અજેય અળ, `વ્યનિષ્ઠા અને સંપૂર્ણ આત્મવિશ્વાસ હતા.
(6
ખગદર્શનમાં તકલાદી સાહિત્યની કેવી તીવ્ર સમાલેાર્ચના થતી હતી, તે દર્શાવવા માટે અત્રે તેમની થેાડીક સમાલાચનાઓના ભાવા આપવામાં આવે છેઃ— પહેલાંના સમયમાં અગ્નિદેવતા મહાન પરીક્ષક હતા, મનુષ્યના ચરિત્રનીએ પરીક્ષા અગ્નિદ્વારા થતી હતી. જેના સ્વભાવ કે ચરિત્રમાં જરા પણુ મલિનતા હાય । તે અગ્નિપરીક્ષામાં જણાઇ, જતી. વાનર–પતિ રામચન્દ્રે અગ્નિદ્વારા સીતાની પરીક્ષા કરી હતી. અત્યારસુધી અનેક અરણ્યવાસીઓ એજ રીતે સાધુત્વની પરીક્ષા કર્યાં કરે છે.. બધા લાકા હંમેશાં જુએ છે કે સાનાની પરીક્ષા અગ્નિદ્વારાજ અહુ સારી થાય છે. તેથી અમારે પણ કેટલાક બંગાળી ગ્રંથેાની પરીક્ષા અગ્નિદ્વારા કરવી એજ ચેાગ્ય છે. એથ્નમાં એછી નાટક, પ્રહસન, ઉપહસન વગેરે આધુનિક રસિક–ર્જક ગ્રંથાની તા એવીજ રીતે પરીક્ષા કરવામાં આવે તે ઠીક છે. ગ્રંથાની આવી પરીક્ષા નવી પણુ નથી, સાંભળ્યુ` છે કે રાજા વિક્રમાદિત્યના સમયમાં આ પરીક્ષા પ્રખળરૂપે પ્રચલિત હતી. ગ્રંથને અગ્નિમાં નાખતાં જો તે સળગી જતા તે રાજ્યાધિકારીઓ માનતા કે ગ્રંથ જરૂર નકામે હતા; નહિ તે તે સળગી શામાટે જાય ? અમે પણુ તેજ દષ્ટાંતનુ અનુકરણુ કરીને એ પ્રહસનની પરીક્ષા કરી. પરિણામે ગ્રંથ સળગી ગયા. અમે શું કરીએ. લેખક જરાયે ખાટું ન લગાડે. લેખકનુ નામ હરિહરનંદી છે.
,,
""
ભાવિકા નાટક આ નાટકની પણ એવીજ પરીક્ષા કરવાની અમારી બહુ ઈચ્છા હતી; પણ કાઈ ખાસ મિત્રના આગ્રહથી અમે અમારા વિચાર પડતો મૂકયે.. હાલનાં નાટકમાત્રની જે આવી રીતેજ પરીક્ષા થાય તેા કઈ બહુ નુકસાન નહિ થાય. જેટલાં નાટક જોવામાં આવે છે તે બધાંમાં લગભગ એકજ જાતના કારીગરાને હાથ છે. ખધા નાટક–લેખકાની એવી ધારણા છે કે નાટકમાં આવતાં પાત્રોની વાતચીત લખી શકેવાથીજ નાટક રચવાનું કામ પૂરું થાય છે. કદાચ વાચામાં પણ એવાજ સંસ્કાર છે કે એવા સવાલજવામ વાંચી લેવાથી નાટકનું વાંચન પૂરૂં થઇ જાય છે. ગમે તેમ ન્હા પણ હવેથી અમે તેા એવા ગ્રંથા માટે અગ્નિ-પરીક્ષાજ કરવાનું ઠરાવ્યુ છે.
""
66
· મંગાળી શિક્ષણ—માણુ સિદ્ધેશ્વર યે અમારા ઉપર ઉપકાર કરીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com