________________
-> ધર્મતત્ત્વ
થાય ? ટુર પર શું?
ગુરુ –વાચસ્પતિ મહાશયના શું સમાચાર છે? તેમની વેદના કાંઈ શાંત થઈ
શિષ્ય –તેઓ તે કાશી તરફ ગયા. ગુસ-પાછા કયારે આવશે? શિષ્ય:-હવે આવે એમ લાગતું નથી. ઘણું કરીને કાયમને માટેજ ગયા છે. ગુરુ-એમ કરવાનું કારણ? શિષ્ય –એવું તે શું સુખ છે કે અહીં રહેવાને તેઓ રાજી થાય ? ગુજ–તેમને શું દુઃખ હતું ? શિષ્યા–એમને બિચારાને ચોતરફનું દુઃખ હતું. દુઃખમાં કાંઇ બાકી નહેતું એમ કહું તેપણુ ખાટું નથી. આપ ઘણીવાર કહ્યા કરે છે કે ધર્મ માંજ સુખ છે. તે પછી વાચસ્પતિ મહારાજ જેવા પરમ ધાર્મિક મનુષ્યો આવા દુખેથી કેમ રીબાતા હશે? જગતમાં વાચસ્પતિ મહાશય જેવા ધાર્મિક મનુષ્ય પૈડા જ હશે, છતાં તેમના જે દુઃખી મનુષ્ય પણ બીજે કાઈ નહિ હોય?
ગુસ–તેઓ કાં તો દુઃખી નહિ હોય અને કાં તો ધામિક નહિ હેય.
શિષ્ય તેમને કઈ દુઃખજ નહિ હોય એમ શું આપ કહેવા માગે છે ? વસ્તુતઃ તેઓ એટલા બધા કંગાલ અને દરિદ્ર છે કે પૂરું ખાવાનું પણ મળતું નથી. તે ઉપરાંત શરીર ઉપર પણ કહેણું નહિ. સર્વદા કાંઈક ને કઈક રોગ તે હેયજ અધુરામાં પૂરૂં તેમનું ઘર પણ સળગી ગયું ! આને જે દુઃખ ન કહેવાય તે પછી દુઃખ બીજું કેવું હોય ?
ગુસ–ત્યારે તેઓ ધાર્મિક નહિ હોય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com