________________
માણુ કિમચંદ્રનું સક્ષિપ્ત વૃત્તાન્ત
૩૫
મ
શય પૈસા લેવા માટે કલકત્તાથી ક્રિમ બાપુ પાસે ગયા. પૈસા શાને માટે જોઈતા હતા તેની ખબર નથી. સંપાદક મહાશય પહેલાં જાતે પ્રયત્ન ક્રુરતાં ફ્ળીભૂત ન થયા એટલે તેમણે 'કિમને પકડયા. 'કિમે રાણી સુવણુ મયીને માગ્રહ કર્યાં. રાણીએ તેજ બડીએ રૂા. ૪૦૦) આપ્યા. ત્યારબાદ અંકિમચંદ્રના મનમાં શકા થઇ કે આ પૈસા ચાગ્ય રસ્તે વપરાયા નથી. પેાતાના પ્રયત્નથીજ એરક્રમ અપાયલી હાવાથી તે બહુ ક્ષેાભ પામ્યા. તેમણે તે રકમ દાતાને પાછી ભરી જવા આગ્રહ કર્યાં. સંપાદકજી પચાવેલી રકમ પાછી આપવા કબુલ ન થયા. એટલે ખતે વચ્ચે સખ્ત વાતચીત શરૂ થઇ અને અંતે ખતેના સ ંબંધ છૂટી ગયે.
સંપાદકજીએ બદલા વાળવાના પ્રયત્ન કર્યાં. તેમના હાથમાં જે વમાનપત્ર હતું તેનાં કાલમામાં અકિમવિરુદ્ધ જોરદાર ભાષામાં લેખ આવવા લાગ્યા. તે વત માનપત્ર બંગાળી હતું. બંગાળના ગૌરવરૂપ ખક્રિમે વ્યજ્ઞાનથી માતૃભાષામાં અનેક ગાળા ખાઇને પચાવી દીધી અને કઇં પણ જવાબ ન આપ્યા. માત્ર ‘રજની’માં હીરાલાલને લાવીને ‘ સંપાદક—ચરિત્ર ’ લખ્યું
કિમચંદ્રને એકજ હૃદયના ચાર મિત્રા હતા. તેમાં એકનું નામ ક્ષેત્રનાથ ભટ્ટાચાર્ય હતુ. વચ્ચે કિમ બબુ સાથે તેમને જરા જૂદું મન થયું હતું; પણુ જ્યારે ક્ષેત્રખાજી મરવા પડયા ત્યારે અન્ને મિત્રોના પુન: ભેટા થયા હતા. અને બન્ને મિત્રો ખૂબ
રડયા હતા.
ખીજા મિત્રનું નામ રાધામાધવ વસુ હતુ. તે ભવાનીપુરના રહેવાસી હતા. તેમના સદ્ગુણા ઉપર ક્રિમ બાયુ એટલા મુગ્ધ હતા કે કદાચ ખીજા કાષ્ટના ઉપર એટલા નહિ હોય, કિમના જીવનના એક ભાગ રાધા માધવ ભાજી સાથે એવા જોડાયલા છે કે તેના ઉલ્લેખ કરવાથી બહુ લેકાને માનસિક કષ્ટ ભાગવવું પડે. રાધા માધવ બાપુને એક વાર એક રાવબહાદુર સાથે ઝૠડા થયા, ત્યારે કિમે રાધા માધવ બાણુના પક્ષ લીધે. તેથી તેમનેા એક પ્રબળ શત્રુ ઉત્પન્ન થયા હતા. તે શત્રુએ જીવનપર્યંત કિમ ખાધ્યુને હેરાન કર્યાહતા, પણ રાધામાધવને છૂટકારા થયા હતા. તેઓ પશુ અકાળેજ કિમ ખાપુને રડતા મૂકીને સ્વર્ગવાસી થયા. તેમને શાક કિમ જીવનપર્યંત ભૂલ્યા નહિ.
ત્રીજા મિત્ર ખાખુ દીનબંધુ મિત્ર અને ચોથા મિત્ર ખાણુ જગદીશનાથ રાય હતા. બન્ને કિમચંદ્ર કરતાં યમાં મોટા હતા અને નિષ્કપટી હતા. એવા મિત્રો આજકાલ બહુ ઓછા જોવામાં આવે છે. આપણે સ્વાર્થી અને અભિમાનથી ભરેલા છીએ. નિ:સ્વાર્થ મૈત્રીમાં કેવું અને કેટલું સુખ છે તે આપણે ખરાખર જાણતા નથી, કિમયદ્ર તે જાણતા હતા અને તેથી તેઓ જેને ચાહતા હતા તેની ખાતર કંઈ પણ કરવાનું બાકી નહાતા રાખતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com