________________ કનરેદ્ર રાજાએ બુદ્ધ ગયામાં બોધિમને નાસ કરવા પ્રયત્ન કર્યો હતું અને રાજા પૂર્ણવર્માએ બધિદુમનું સારું રક્ષણ કર્યું હતું એ વાત ચીનપસ્યટક ટ્વેનસાં, પિતાની મુસાફરીના વૃતાંતમાં લખી ગયો છે. મોખરીવમ રાજાઓ તે સમયે ગયા પ્રદેશમાં રાજ્ય કરતા હતા, પૂર્ણવમ, ચીનપથ્યટક હુયેનસાયાને સમ સામયિક હતો. ભગવાન શંકરાચાર્યે વળી " ચઢે ગણગારી તેના ભાગ્યમાં પૂવમ સંબંધે જે ઉલ્લેખ કર્યો છે, તેથી પૂર્ણ વમાં પૂર્વ સમયને રાજા હોય એમ માલુમ પડે છે. એ દષ્ટાંતથી પણ બરાબર ઈ. સ. 640 થી કાંક પરવર્તી સમય સૂચિત થાય છે. ઉપરનાં પ્રમાણ સમવેત ભાવે ગ્રહણ કરવાથી અને તેઓના સાથે ભગવાન શંકરાચાર્યના શિષ્યોએ રચેલા ગ્રંથને સમય મેળવી લેવાથી શંકરાચાર્યને જયસિંહ અને બલવમના સમ સામયિક કહી શકાય છે. બ્રહ્મ સૂત્રના તયાગાદિ વગેરે સૂત્રના ભાષ્યમાં હિંદ તથા વટવા વિગેરેનાં દ્રષ્ટાંત જતાં બલ વમાં રાજા, બ્રહ્મસૂત્રના ભાગના લખવાના સમયે જીવિત હતો એમ અનુમાન થાય છે. પુર્ણવમથી પુરે અને જયસિંહના સમયે બલવર્માને સમય નિરૂપિત થાય છે. આપણે અગાઉ બતાવેલે બલવર્મજ ભગવાન શંકરાચાર્યે ભાગ્યમાં ઉદાહત બલવમ અભિન્ન રાજા છે એમ કહેવું સંગત છે.' ભગવાન શંકરાચાર્ય જ્યારે સંક્ષિપ્ત શારીરક ગ્રંથને રચના કાળથી પૂર્વવર્તી ત્યારે તે જયસિંહના સમયથી પરવર્તી સમયના ગણવાથી શંકરાચાર્યને ઈ. સ. 650 થી તે ઈ. સ. 60 ના સમયના પરવર્તી કહી શકાતા નથી. ગાડવ ( ગોડધ)નામના પ્રાકૃત મહાકાવ્યમાં ગૌડવો કરનાર મહાકવિ વાકપતિના સમયનું નિરૂપણ કરવામાં ગડવાની પ્રસ્તાવનામાં મહાશય શંકર પાડુંરંગ નીચે પ્રમાણે લખે છે જે. * P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradha Trust