________________ ભગવચ્છકરાચાર્ય ચરિત. વિષયમાં પ્રમાણ હોય તો હો, કિંતુ જ્ઞાન કાર્યની વિધીધારા " તત્વછે. ' વાક્યમાં શા સારૂ વિધિ કલ્પના ન થવી જોઈએ. મનમાં વિચારે શ્રુતિમાં છે જે " પ્રતિ તિતિ વા થતા રાત્રી પતિ જેઓ સઘળા રાત્રિ કાળે યજ્ઞ કરવા સારૂ ઉપસ્થિત થાય તેઓ પ્રતિષ્ટા લાભ કરે છે આ સ્થળે જેમ * પ્રતિતિકૃતિ એ પદ વ્યાકરણ શાસ્ત્રોકત સનંત રૂ૫ અર્થ અર્થને આ તર્ગત કરી “જેઓ પ્રતિ લાન કરવાની ઇચ્છા કરે તેઓએ સઘળી રાત્રી (સેમિયાગાદિ ) પ્રાપ્ત થઈ શકે એવી રીતે વાક્યને વિપરીત અર્થ કરી અર્થાત સોમયાગાદિ કરવાથી પ્રતિષ્ટા લાભ થાય એવો જેમ વિધિ . વાકય કલ્પિત થાય છે તેમ આ રથળે પણ ત્રણ વે દ્મવમવમિ. ' જે બ્રહ્મ જાણી શકે તે બ્રહ્મજ ય ઇત્યાદિ મુકિતફળનું શ્રવણ હોવાથી પૂર્વરૂપ સનત પદની જેમ અર્થ કરી, જે બ્રહ્મ જાણવાની ઈચ્છા કરે છે ? બ્રહ્મજ્ઞાનનો લાભ કરે ઇત્યાદિ વિધિની કરવી, તમને પણ આવશ્યકતા ભરેલી છે. “ગારાવદ્રવ્યઃ ગરમ થયાના સોવેપાર વિનિજ્ઞાતિવ્ય " હે કવેતકેતુ જે આમાં નિષ્પાપ તેનાજી દર્શન અન્વેષણ અને જ્ઞાન કરવા ઇચ્છા કરવી " ગામે યેવો પારીત:આત્માની ઉપાસના કરવી ઘાવરબ્રહ્મ મેવત બ્રહ્મને જાણનારા. . બ્રહ્મજ થાય છે ઇત્યાદિ વિધિ વાકય હોવાથી કાણુ આત્મા. કોણ બ્રહ્મ એવી રીતની આકાંક્ષા ઉપસ્થિત થાય છે. ત્યારપછી " નિત્યઃ સર્વે સાત નિત્ય નિત્ય શુદ્ધ યુદ્ર મુવમાવતે નિત્ય. સર્વજ્ઞ, સર્વવ્યાપી, નિયતૃપ્ત, નિત્ય શુદ્ધ, બુદ્ધ મુકત.” વિજ્ઞાન માનતંત્રણ >> , બ્રહ્મજ્ઞાન રવરૂપ આનંદ સ્વરૂ૫ ઇત્યાદિ સઘળાં વેદાંત વાકય. અવશ્ય * વિધિનાં ઉપયુકત છે. અને બ્રહ્મની ઉપાસનાધારાએ જે મુકિત હોય છે તે અદષ્ટ અને શાસ્ત્ર દષ્ટાંતે મોક્ષ હોય એ તે આપનોજ મત. કર્તવ્યવિધિની . " સાથે બ્રહ્મવિધિ સલંગ્ન ન હોઈ કેવળ માત્ર કોઈ એક અદભુત વસ્તુની કલ્પના કરવાથી બ્રહ્મગ્રાહ્ય છે કે. અગ્રાહ્ય. તે જાણી શકાતું નથી . 44 દિપ વસુમતી ના છતિ " પૃથ્વી ઉપર સાત હોય છે. એ રાજા જાય છે. ઇત્યાદિ વાકયની જેમ વેદાંત વાક્યો અનર્થક્ર થઈ પડે." છે. એ સિવાય સઘળું વેદાંત શાસ યાગાદિ કાર્યનું પ્રવર્તક છે. જે શાસ્ત્ર. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust