________________ આત્મધ, 139 શંકા-સર્વ દશ્ય પ્રપંચને ત્યાગ કરી વિવેકી માણસ કેવી રીતે સમાધિમાં સ્થિતિ પામે છે ? नामवर्णादिकं सर्व विहाय परमार्थवित् / परिपूर्णचिदानन्दस्वरूपेणावतिष्ठते // i knowing the highest, he rejects all else and remains firmly united with the self-existent being who is all intelligence, all happiness. .. આત્માના વારતવિક સ્વરૂપને જાણનાર માણસ નામ રૂપાત્મક દક્ષ્ય પ્રપંચ મિશ્યા જાણી તજી દઈ પરિપૂર્ણ સત્ ચિત આનંદ સ્વરૂપે સમાધિમાં રહે છે. શંકા-સમાધિમાં પણ જ્ઞાતા, જ્ઞાન અને રેય એવી ત્રણ પ્રકારની ત્રિપુટી પ્રતીત થાય છે. તેથી આત્મા એક છે, એવી ભાવના કેમ સંભવે ! : જ્ઞાdજ્ઞાન મેર: વરાત્મન ન વિદ્યા :चिदानंदैकरूपत्वादीप्यते स्वयमेव हि // In the supreme spirit there is no distinction between the perceiver, perception and the object perceiv!d by this quality of the being, which is one intelligent and happy ho shine by itself ( hiraself..).. ઉત્તર–જો કે સવિકલ્પ સમાધિમાં જ્ઞાતા, જ્ઞાન, અને રેય એ ભેદ પ્રતીત થાય છે. પરંતુ નિવિકલ્પ સમાધિમાં તે ભેદ રહેતો નથી. તે કાળે તે સત્ ચિત્ આનંદ અખંડ આત્માજ પિતે પ્રકાશે છે. - ( એ રીતે આત્માની એકતાના જ્ઞાનને સારૂ આત્માનું ધ્યા: : નાદિ કરનારને શું ફળ થાય છે, તે બતાવી આપે છે.) gવમાત્મારો દાનમથને વતત કૃતિ , " દ્રિતાવતા સર્વજ્ઞાનેધ હેતુ . .... " P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust