Book Title: Bhagwan Shankaracharya Charit
Author(s): Savailal Chhotamlal Vora
Publisher: Purushottamdas Gigabhai Shah

View full book text
Previous | Next

Page 203
________________ 174 ભગવચ્છકરાચાર્ય ચરિત. લબ્ધ થાય છે તે સઘળું જ બ્રહ્મરૂપ તિદ્વારા ઉપલબ્ધ થાય છે પણ બ્રહ્મ કઈ બીજા તિદ્વારા ઉપલબ્ધ થાતું નથી. અથાત્ સૂર્યાદિ વિગેરે બ્રહ્મને પ્રકાશિત કરતા નથી. બ્રહ્મ સ્વયંતિ સ્વરૂપ છે. બ્રહ્ના બ્રહ્મને વ્યક્ત કરે છે પણ બ્રહ્મ,બીજાથી વ્યક્ત થાતું નથી. વળી દક્ષિણા મૂતિ તેત્રમાં વધારે ખુલાસા ભરેલ છેકે. ચવ સારાત્મક અસવારપાયે મારા સ્કુરણુ અટલે પ્રકાશ જેના સસ્વરૂપ પ્રકાશમાંજ અસત્કલ્પ જગત્ પ્રકાશિત થાય છે. અસત્ક૯૫ જગત્ એટલે જ્ઞાન સત્તા વિના જગતુ ની સત્તા અસિદ્ધ-ભગવાન શંકરાચાર્યના પ્રધાન શિષ્ય સુરેશ્વરા. ચાર્ય એ સ્તોત્રના વાર્તિકકાર છે. એ વાર્તિકનું નામ માનસ લાસ છે. માનસોલ્લાસ સુરેશ્વરાચાયે કરેલ પાંચવાતિમાંથી એક વાતિક છે. માન સોલાસમાં સુરેશ્વરાચાયે ફુટતાથી કહેલ છે કે - : ગામૌવાં માવાનાંsધari तथैवस्फुरणंचैषां नात्मस्फुरणतोधिकं // ન તતfધાં અથાત્ આત્મસત્તા વિના જગની સતા રવ- તંત્ર નથી. ભાષ્ય વાતિકનું તાત્પર્ય એજ બ્રહ્મ વા આત્મજ્ઞાન રવરૂપ જગતની અભિવ્યક્તિ અથવા પ્રકાશ એ જ્ઞાનાધીન જ્ઞાન વિના પ્રકાશ નહિ. જ્ઞાને જે પ્રકાશિત તેજ “સ” લુબ્રિાઉંના બાળ નરસતોથાક્યાવને જ્ઞાન જ અસ્તિ અને નાસ્તિની કસેટી છે “જગત” શથિી કે તે જગત્ જ્ઞાને પ્રકાશિત છે. જગત જ્ઞાનાધીન છે, જ્ઞાનસત્તા વ્યતિરેકે સ્વતંત્ર બીજું કાંઈ નથી. જેની સત્તાના વ્યતિરેકે બીજી જે સ્વતંત્ર સત્તા નથી તેજ પ્રથમને દ્વિતીય વસ્તુનું કારણ અને તેજ દ્વિતીય વસ્તુને પ્રથમ વસ્તુનું કાર્ય કરી શકાય છે. કૃતિકાદિ વિના મૃમય ઘર હોઈ શકે નહિ. તેથીજ મૃત્તિકાદિ મૃમય ઘટનું કારણ છે. જ્ઞાન (1) 3-3 (2) કઇ ભાષ્ય. -12 P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227