________________ . ભગવાઇ કરાચાર્ય ચરિત. -~-~~-~~~-~~ નહિ. ગુરૂ બેસે તે બેસતો હતા અને ગુરું ઉભા થાય તો તે ઉભે થાતો હતો. છાયાની જેમ. તે કાયમ ગુરૂની પાસે રહેતે : હતો. ગુરૂની રહાજરીમાં પરુ ગુરૂના હિતકર કાર્યમાં તે નિયુકત રહે છે તો ક્યારે શંકર શું ગિરિમાં રહેતા હતા, ત્યારે તેની પાસે અસંખ્ય શિવે વેદાંત ભાષ શીખતા. હતા. : : : . . . . . . . . . . એકવાર તોટકાચાર્ય ગુમાં પરિધય વધુ ધાવા સારું નદીએ ગયો હતો. એવા સમયમાં શિખ્ય લાકે શાંતિપાઠ કરવા ઉધત થય . ત્યારે શંકરે કહ્યું “તમેં સહુ જરાં સ્થિર થોઓ હમણ જ ગરિ ઉર આવશે, ત્યા? પછી અધ્યયનનો આરંભ કરે” દેવેનાં એ વાકય સભળી શાāમાં *અધિકારી કેટલાક શિ ચંચલ થઈ પડ્યું . ને જોઈ સનંદને ગર્વ સાથે ટકાચાર્ય ઉપર કાંઇક ઉપકલા બતાવી કહ્યું “તમે શસારૂ તેના માટે પ્રતીક્ષા કરે છે. આ રભ કરો!” શંકર શિષ્ય લોકેાના વ્યવહારથી વ્યથિત થયા, અને શંકરે જાણ્યું જે આ સઘળા પિતાના પાંડિત્યના ગર્વથી તે ટકચાર્યને તુચ્છ ગણે છે. હવે તેઓને અહંકાર છે અને તેઓ પોતાની અવસ્થા સમજે એમ કરવાનું છે. ' : - ત્યાર પછી અનુરકત શિવ તેટકાચાર્ય ઉપર નિરતિશય કરૂણ કરી ચતુર્દશ વિદ્યા શિખી લેવાનીશંકરે આજ્ઞા આપી. તોટકાચાર્યચતુર્દશ વિદ્યામાં પરદશ થયા ત્યાર પછી તોટકાચાર્ય. સઘળા વેદાંત દર્શનના સારના ધર્મનો પ્રકાશક એક ગ્રંથ તેટક છંદમાં રચ્યો. જેનો શંકરનાં ચરણમાં ઉત્સર્ગ કર્યો. એ સ્થળી કવિતા અમૃતરસ કરતાં પણ મધુર છે, અને તેમાં નીતિ - બાગ બહુ રીતે સમાયેલ છે. એ સઘળા લોકોની મનોહર પદાવલી ઉચ્ચા વણુ કરતાં હદય મોટા આનંદ ઉભરાય છે. સનંદન વિગેરે સઘળા શિષ્ય એ. લોકોને પાઠ કરી નિર્મિત થઈ ગયા. અને પોત પોતાનો અહંકાર છાડી અત' વિનયથી વર્તવા લાગ્યા. શ કર પણ અતિશય તુષ્ટ થઈ એ ટક છંદવાળા ગ્રંથના ભણાવનારને તોટકાચાર્ય નામે કહેવા લાગ્યા. '' ને ગુરૂદેવ પાસેથી પટકાયાથી ના મેળો માર્ગ શો, અને તેનું મામ ડિવિંગિતે પ્રચારિત ધયું , " ' હતાલક પદ્મપાદ, સુરેશ્વર અને ટકાચાર્ય એ ચાર સન્યાસીછે. શંકરના પ્રધાન શિષ્ય હતા. તે સઘળા સર્વ શાયંમાં પાણી પી * 1 શકર ટકાચાર્યને ગિરિ કહી બોલાવતા હતા..... P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust