Book Title: Bhagwan Shankaracharya Charit
Author(s): Savailal Chhotamlal Vora
Publisher: Purushottamdas Gigabhai Shah

View full book text
Previous | Next

Page 184
________________ *, ' આત્મબોધ - 155" નનન , , ( હવે આત્માની અંદર મનના ધમને પણ નિષેધ કહે છે) अनस्त्वान्नमे दुःखरागद्वेषभयादयः / .. अप्राणाह्यमनाः शुद्ध इत्यादिश्रुतिशासनात् !! , Being deprived of manas, I no longer feel grief: passion, hatred fear, or other affections. I am-and this is established by revelation (shruti) I'am without Prana. without manas & absolutely pure. દુઃખ, રાગ, દ્વેષ, સંકલ્પ, શોક, મોહ ભય એ બધા મનના ધર્મ છે, મારા નથી કારણ કે હું તો મન રહિત છું શ્રુતિ પણ કહે છે " આત્મા, મન અને પ્રાણ રહિત છે તથા નિમલ છે માટે ઉપર કહેલા દુઃખ વિગેરે મનના ધર્મ ક્ષુધા તૃષા પ્રાણના ધમે મૂઢતા વિગેરે મારામાં નથી. હું તે અસંગ દૂરસ્થ સચ્ચિદાનંદ બ્રહ્મ છું. ( જે જે કાર્ય છે તે અનિત્ય છે માટે પ્રાણ વિગેરેની અનિત્યતા. તેઓની ઉત્પત્તિ કરી બતાવે છે.), : raહ્માનાથ ના મનદિયા 1 | . . . . खं वायुर्योतिरापश्च पृथ्वी विश्वस्य धारिणी / / ..... From Brahma proceed ( are born ) the breath of life, [ Pran'a ] manas, the organs of serise; the air, the wind, light, water, and the earth which' nourish all existence... આ અસત્ જડ તથા દુઃખરૂપ સંસારથી વિપરીત સ્વભાવવાળી, એટલે સત્ ચિત્ આનંદ બ્રહ્મથી ક્રિયા શક્તિવાળા પ્રાણ, જ્ઞાનશક્તિવાળું મન, દશ ઈદ્રિયે, આકાશ, વાયુ, તેજ, જળ તથા સ્થાવર જંગમ વિગેરેને ધારણ કરતી પૃથ્વી અનાદિ, અવિવાવડે આથી ઉત્પન્ન થાય છે. . . . . . . . . . . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227