________________ : દિગ્વિજય યાત્રા - ત્યાર પછી આ કર અ રથાન છોડી પાંચ દિવસ પગપાળે ચાલી સુબ્રહ્મણ્ય શમાં આવી પહોંચ્યા. ત્યાંની કુમારા ધારા નદીમાં સ્નાન કરી અનત રૂપી કાર્તિના દર્શન કરી થોડોક સમય તે રથાને રહ્યા. શંકર, શિષ્ય એ થે બા થાને રહે છે એમ સ ભળી તે દેશના હિરણ્ય ગર્ભના ઉપાસક બ્રાહ્મણો, વહિ મતાવલંબી બ્રાહ્મણો અને સહોત્ર નામના સૂર્યભક્ત બ્રા- આવી શકની સાથે ધર્મ વિવાદ કરવા લાગ્યા શંકરે તેઓના તને અસારતા દેખાડી અદૈત મતનું થાપન કર્યું. * . . 1 અંકના મુખથી અતવાદની અપૂર્વ યુક્તિ સાંભળી એ સઘળા બ્રાહ્નણામાંથી ઘણા ખરા બ્રાહ્મણોની અદ્વૈતવાદ ઉપર આસ્થા બેઠી. સુહેત્ર નામના સૂર્યોપાસક બ્રાહ્મણો તો શંકરના શિષ્ય બની ગયા, અને બીજ દેવના ઉપાસકો તેમના મતમાં દીક્ષિત થઈ ધન્ય થયા. ત્યાર પછી શંકર, એ સ્થાન છોડી વ યુકોણના પ્રદેશમાં ગયા. તેમની સાથે સેવા સારૂ ત્રણ હજાર શો હતા. કેટલાક ઘંટા વગાડીને, કેટલાક નગારાં વગાડીને અને કેટલાક શંખ વગાડીને તેમની યાત્રા વિદ્યાવિત કરવા લાગ્યા શ કર, જે જે દેશમાં જઈ પહોંચતા હતા તે તે દેશના બ્રાહ્મણો આવી તેમના મતમાં દીક્ષિત થાતા હતા. શંકર વિશ્રામાર્થે જ્યાં જ્યાં રહેતા હતા ત્યાં ત્યાં તેમના શિષ્યો સેવા કરવામાં પ્રતિબંધના કરના હતા. એ રીતે શકર ગણવર પુરમાં આવ્યા તે ઠેકાણે કામુદી નદીમાં સ્ન ન કરી વિનેશ ગ. શુપતિનાં તેમણે દર્શન ક્યાં. ત્યાર પછી શિષ્ય લૉકા પાકાદિ કાર્યમાં પ્રવૃત યા. આહાર્ચે તૈયાર થયું કે પદ્મપાદ ગુરૂદેવની પાસે ભિક્ષા ગ્રહણ કરવાની પ્રાર્થના કરવા લાગ્યો. ગુરૂદેવે આહાર કર્યા પછી બીજ શિ છે જુદી જુદી જાતને રસયુક્ત આહારનું ભોજન કરી તૃમ થયો સાયકાળ થઈ ગયો ત્યારે શિવે ગરૂદેવને દ્વાદશવાર પ્રણામે કરી વિવિધ વાલધારા પરબ્રાનું રતવન કરવા લાગ્યા. ત્યાર પછી તે નગરના બ્રાહ્મણ શકરના મતથી વાકીફ થઈ વિસ્મિત થયા. અને તેઓ આવી બોલવા લાગ્યા " આ શું! તમારે મત ઠીક નથી, અદ્વિતીય બ્રહ્મ આકાશની જેમ નિશ્વલંબ અને તે મન અને વાકયથી અગોચર એ કેવી વાત ! સાધારણ લોક તેનો અર્થ શો સમજે ! એટલે કે તમે તે મને ત્યાગ-કરો અમારા મત પકડે. અમારો સંપ્રદાય ગાણપત્ય છે. અમારા .. તમાં ગરુપતિજ એક ઇશ્વર અને જગતને નિયંતા છે. તે એક દતદાર, , ચિક્તિ અને મહાશક્તિ સમન્વિત છે. જે આસ્થમા તેનું ધ્યાન કરે છે . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust