________________ ' દે છે. એ વાતમાં લકિક દષ્ટાંત આપતાં ભગવાન શંકરાચાર્યો "लोक प्रसिद्ध धाप अविरात्रि एवं जातीयक उपशो दृष्यने गच्छत्वं इतो बलवाणां ततोजयसिंहं ततःकृष्णगुप्तं તેનો ભાવાર્થ એ છે કે આ સંસારમાં એવા દાખલા માલુમ પડે છે જે એક રાજ્યમ થી નિને બીજા રાજ્યમાં જવાનું હચ તે એક એક રાજ્ય પાસેથી પાસ લઈ બીજા રાજ્યમાં જવાય છે. પહેલાં - બલવમના રાજ્યમાં, ત્યાંથી જયસિંહના રાજ્યમાં અને ત્યાંથી કૃષ્ણગુમના રાજ્યમાં ગયા. કનીંગહામ સાહેબના આર્ટીકલ સર્વેના 14 મા ભાગમાં પંજાબ પ્રદેશમાંથી સંગૃહીત મેરૂમની લિપિમાં એક બલવમાંનું નામ છે. મેરુવમાના પિતાનું નામ દિવાકરવમાં. અને એ દિવાકરવમ, બલવમ પિત્ર લખેલ છે, એ ચાર પુરૂષનું અંતર 100 વરસનું ગણવામાં આવે તે મેરૂમના 100 વરસ પૂર્વે પંજાબના હરકેઈ પ્રદેશમાં બલવનો અભ્યદયકાળ હતે. લિપિ પ્રકૃતિ વગેરેથી એ દિત લિપિ આઠમા કે નવમા સિકાની મધ્ય વર્તી હેચ એમ માલુમ પડે છે એ શી રાતથી ઈ. સ. 750 ને સમય રવીકારવાથી ઈ. સ. 650 નો સમય બલવમન હોય છે. હવે એ બલવમ, અને શ કરાચાર્યે ભાગ્યમાં કહેલ બલવમ એકજ છે કે ભિન્ન છે તે જોવાનું હવે દુરસ્ત છે. - 2 ભગવાન શંકરાચાર્ય પંજાબ પ્રદેશમાં અનેક દિવસ રહેલા હતા એ બાબતનું વિવરણ ભગવાનના અનેક ગ્રંથથી નીકળી આવે છે. 5 જાબની સાથે ગુજરાત અને માલવ પ્રદેશ સંલગ્ન જે સમયે બલવમને રાજકાળ અનામત થ છે. એ સમયે ચાલુકયરાજાએ દક્ષિણું અને પશ્ચિમ દિશામાં પ્રબળ થઈ પડ્યા હતા. સુપ્રસિદ્ધ ચાલુક્યરાજ દ્વિતીય પુલકેશી રાજ્યકાળ ઈ.સ. ૬૪૦સુધીનિર્ધારિત થયો છે, કેમકે. ઈ.સ. ૬૩૭માં ચીન પટક હનમાં તે રાજાને જે ગમે છે. પુલકેશી પછી તેને બીજો ક્રમાદિય દક્ષિણા પથને રાજા થયે, અને એજ વિક્રમાદિત્યે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust