________________ ભગવચ્છકરાચાર્ય ચરિત.. થાતો હતો ત્યારે શંકર, અત્યંત યત્નથી તે આશંકાનું અપનોદ કરતા હતા. ક્રમે પ્રખર કિરણવાળો પ્રભાકર ગગનમંડળમાં મધ્યવર્તી થયો. શિષ્યો પાઠ ભણી શાંત થઈ ગયા. તે સમયે આચાર્ય તે રથાનથી ઉઠવાની ચેષ્ટા કરતા હતા એટલામાં એક વૃદ્ધ બ્રાહ્મણ અકસ્માત ત્યાં આવ્યા, તેણે શંકર તરશે દષ્ટિપાત કરી પુછયું " તમે કોણ છે ? કયું શસ્ત્ર ભણાવો છે ?" શંકરના મુખમાંથી તે પ્રશ્નોના ઉત્તર નીકળે તેના પહેલાં શિષ્યોએ જવાબ આપ્યો, મહાશય! સઘળાં ઉપનિષદ જેને આપત્ત છે. જેણે સઘળા ભેદવાદનું ખડન કરો બે સ રત્ર ઉપર શારીરિક ભાષ્ય બનાવ્યું છે. એ આ ભાષ્યકાર, અમને હાલ ભાગ ભણાવે છે. વૃદ્ધ બાદ શંકર તર૬ જેઠ બોલ્યો આ સઘળ શો, તમને ભાખ્યકાર બાલી નિર્દેશ કરે છે. હાલ એ વાત કોરે રહો. " હે થતી ! તમે જે મહા વેદવ્યાસ, પ્રણીત બ્રહ્મસૂત્રનો અર્થ જાણતા હતા મને તેમાંય એક સૂત્રની વ્યાખ્યા સંભળાવો ! " આગ તુક બ્રાહ્મણનું કહેવું પુરૂ થાનાં શંકરે કહ્યું. મહાશય ! જે સઘળા ગુરૂ બ્રહ્મસૂત્રનો અર્થ જાણે છે, હું તેઓને નમસ્કાર કરું છું. અગર જો કે રમૂત્રવિત બની અને કેદી રીતનો અહંકાર નથી તો પણ અનુકંપા કરી આપ જે સૂવ બાબતનો પ્રશ્ન કરશો તેને ઉત્તર હું અર્થ કહી આપીશ. ત્યારે પૃદ્ધ બ્રાહ્મણે બ્રહ્મસૂત્રના તૃતીય અધ્યાયના પ્રથમપાદના પ્રથમ સત્રની વ્યાખ્યા કરવાને અનુરોધ કર્યો. એ સૂત્ર નીચે પ્રમાણે... ... . ततर प्रतिपत्तो रंहतिपारिवक्तः प्रश्ननिरूपणाभ्याम् // 10 // કરે એ સૂત્રની એવી રીતની વ્યાખ્યા કરી કે જીવ, ઇંદ્રિય સમૂહના અવસાદે (મરણ સમયે) દેહાંતર પામે છે તે સમયે દેહના સુમ સૂક્ષ્મ બીજ પંચને વેષ્ટિત થઈ જાય છે તાંડવરાતિમાં મહર્ષિ ગૌતમના પ્રશ્ન અને જૈમિનિ મુનિના પ્રત્યુત્તરધારાએ નિર્ણત થાય છે. શંકરની વ્યાખ્યા સાંભળી આગન્તુક બ્રાહ્મણે તેમાં દોષારોપ કર્યો. ક્રમે બન્ને જણ વચ્ચે આંઠ દિવસ સુધી વાદવિતંડા ચાલી. બનેમાંથી કોઈએ પરાજ્યનો સ્વીકાર કર્યો નહિ. બન્નેની પ્રતિભા ભાળી તત્વવિદ્ ? जीवः करणानामिद्रियाणामवसादे मरण समये देहांतर प्रति पत्तौ देह बीजैः भूत संश्नः संपरिष्कक्तः संवेष्टितो रहती गच्छती त्यवगंतव्यम् . कुतः प्रश्न निरूपणाभ्याम् तांडवश्रुतौ गौतम जमिनीय प्रश्नपतिवचनाभ्याम् P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust