Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२९
તથા અનેક અનુભવી મહાનુભાવાએ પોતાની પસંદગીની મહેાર છાપ આપી છે. અને છેલ્લામાં છેલ્લા વડાદરા યુનિવર્સીટીના પ્રેાફેસર કેશવલાલ કામદાર એમ. એ. પેાતાનુ સવિસ્તર પ્રમાણપત્ર આપ્યુ છે. તે શાસ્ત્રોદ્ધાર કમિટીના કામને આ સ ંમેલન તથા કોન્ફરન્સ હાર્દિક અભિનંદન આપે છે. અને તેમના કામને જ્યાં જ્યાં અને જે જે જરૂરૂ પડે-પડિતાની અને નાણાંની તે તે પોતાની પાસેના ક્રૂડમાંથી અને જાહેર જનતા પાસેથી મદદ મળે તેવી ઈચ્છા ધરાવે છે. આ શાસ્ત્રો અને ટીકાઓને જ્યારે આટલી બધી પ્રશંસાપૂર્વક પસંદગી મળી છે, ત્યારે તે કામને મદદ કરવાની આ કાન્ફરન્સ પેાતાની ફરજ માને છે અને જે કેાઈ ત્રુટી હાય તે ૫. ૨. શ્રી ઘાસીલાલજી મહારાજની સાંનિધ્યમાં જઈ, ખતાવીને સુધારવા પ્રયત્ન કરવે. આ કામને ટલ્લે ચઢાવવા જેવુ ક્રાઈ પણ કામ સત્તા ઉપરના અધિકારીઓના વાણી કે વર્તનથી ન થાય તે જોવા પ્રમુખ સાહેબને ભલામણ કરે છે.
( સ્થા. જૈન પત્ર તા. ૪-૫-૫૬)
સ્વતંત્રવિચારક અને નિડર લેખક જૈનસિદ્ધાંત”ના તંત્રી શેઠ નગીનદાસ ગીરધરલાલના અભિપ્રાય
શ્રી સ્થાનકવાસી શાોદ્ધાર સમિતિ સ્થાપીને પૂ. ઘાસીલાલજી મહા રાજને સૌરાષ્ટ્રમાં ખેલાવી તેમની પાસે બત્રીસે સૂત્રો તૈયાર કરવાની હિલચાલ ચાલતી હતી ત્યારે તે હિલચાલ કરનાર શાસ્ત્રન શેઠ શ્રી દામેાદરદાસભાઈ સાથે મારે પત્રવ્યવહાર ચાલેલે ત્યારે શેઠ શ્રી દામેહરદાસભાઈ એ તેમના એક પત્રમાં મને લખેલું કે—
46
શ્રી નન્દી સૂત્ર
આપણા સૂત્રોના મૂળ પાઠ તપાસી શુદ્ધ કરી સ ંસ્કૃત સાથે તૈયાર કરી શકે તેવા સ્થાનકવાસી સંપ્રદાયમાં મુનિશ્રી બ્રાસીલાલજી મ. સિવાય મને કોઇ વિશેષ વિદ્વાન મુનિ જોવામાં આવતા નથી. લાંબી તપાસને અંતે મે' મુનિશ્રી શ્વાસીલાલને પસદ કરેલા છે.
39
શેઠ શ્રી દામોદરદાસભાઈ પાતે વિદ્વાન હતા. શાસ્ત્રજ્ઞ હતા તેમ વિચારક પશુ હતા શ્રાવકા તેમજ મુનિએ પણ તેમની પાસેથી શિક્ષા વાંચના લેતા, તેમ જ્ઞાનચર્ચા પણ કરતા. એવા વિદ્વાન શેઠશ્રીની પસંદગી યથાર્થ જ હાય એમાં