Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૦
મુશ્કેલ છે. આ કાર્યને આપશ્રી ત્થા સમિતિના અન્ય કાર્ય કરા જે શ્રમ લઈ રહ્યા છે. તેમાં મહાન નિજ રાનુ કારણ જોવામાં આવે છે તે બદલ ધન્યવાદ. એજ
બરવાળાસ’પ્રદાયના વિદુષીમહાસતીજી મેાંધીભાઈ સ્વામીના અભિપ્રાય
શ્રીમાન શેઠ શાન્તીલાલ મગળદ્યાસભાઇ પ્રમુખ અ॰ ભ૦ વે॰ સ્થા જૈનશા ઉદ્ધાર સમિતિ
મુા. રાજકાટ.
લી. શારદાબાઇ સ્વામી ખંભાત સપ્રદાય.
*
ધંધુકા તા. ૨૭-૧-૫૬
અત્રે બીરાજતા ૩૦ ગુ૦ ભંડાર મહાસતિજી વિદુષી મેઘીબાઇ સ્વામી તથા હીરામાઈ સ્વામી આદિઠાણા અને સુખશાતામાં બીરાજે છે, આપને સુચન છે કે અપ્રમત અવસ્થામાં રહી નિવૃત્તિ ભાવને મેળવી ધમ ધ્યાન કરશેાજી એજ આશા છે.
વિશેષમાં અમને પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીધાસીવાલજી મહારાજના રચેલાં સૂત્રો ભાઇ પેાપટ ધનજીભાઈ તરફથી ભેટ તરીકે મળેલાં તે સૂત્રો તમામ આઘોપાંત વાંચ્યાં મનન કર્યાં અને વિચાર્યા છે તે સૂત્ર સ્થાનકવાસી સમાજને અને વીતરાગ માને ખૂબજ ઉન્નત્ત બનાવનાર છે. તેમાં આપણી શ્રદ્ધા એટલી ન્યાય રૂપથી ભરેલી છે તે આપણા સમાજ માટે ગૌરવ લેવા જેવું છે. હુંસ સમાન આત્માએ જ્ઞાન ઝરણાએથી આત્મરૂપ વાડીને વિક સીત કરશે. ધન્ય છે આપને અને સમિતિના :કાયકરાને જે સમાજ ઉત્થાન માટે કેદની પણ પરવા કર્યા વગર જ્ઞાનનુ દાન ભવ્ય આત્માઓને આપવા નિમિત્તરૂપ થઈ રહ્યા છે. આવા સમર્થ વિદ્વાન પાસેથી સંપૂર્ણ કાર્ય પુરૂ કરાવશે તેવી આશા છે.
એજ લિ. ખરવાળા સંપ્રદાયના વિદુષી મહાસતીજી મોંઘીબાઈ સ્વામી ના ફરમાનથી લી. ખાડીદાસ ગણેશભાઈ-ધંધુકા સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ.
અદ્યતન પદ્ધતિને અપનાવનાર વડોદરા કેલેજના એક વિદ્વાન માફ઼ેસરના અભિપ્રાય
સ્થાનકવાસી સ`પ્રદાયના મુનિશ્રી ઘાસીજીમહારાજ જૈનશાઓના સસ્કૃત ટીકાદ્ધ, ગુજરાતીમાં અને હિન્દીમાં ભાષાંતરા કરવાના ઘણા વિકટ કાર્યમાં વ્યાપ્ત થયેલા છે. શાસ્ત્રો પૈકી જે શાસ્ત્રો પસિદ્ધ થયાં છે તે હું જોઇ શકયા છું, મુનિશ્રી પોતે સ'સ્કૃત, અર્ધમાગધી હિંદી ભાષાઓના નિષ્ણાત છે, એ એમના ટુકા પરિચય કરતાં સહજ જણાઇ આવે છે. શાસ્ત્રનુ સંપાદન કરવામાં તેમને પેાતાના, શિષ્યવળના અને વિશેષમાં ત્રણ પંડિતાના સહકાર મળ્યા છે, તે જોઈ મને આનદ થયા. સ્થાનકવાસી સ ́પ્રદાયના અગ્રેસરાએ 'ડિતાના સહકાર મેળવી આપી મુનિશ્રીના કાર્યને સરળ અને શિષ્ટ બનાવ્યું છે. સ્થાનકવાસી સમાજમાં વિદ્વત્તા ઘણી ઓછી છે. તે દિગંબર, મૂર્તિપૂજક શ્વેતાંબર વગેરે જૈનદર્શનના પ્રતિનિધિઓના ઘણા સમયથી પરિચયમાં આવતાં હું' વિરાધના ભય વગર, કહી શકું'. પૂ. મહારાજના આ પ્રયાસ
શ્રી દશવૈકાલિક સૂત્ર : ૧