Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ફરી શાસ્ત્રોદ્ધારક પૂજ્ય શ્રીઘાસીલાલજી મહારાજને એમની આ સેવા અને પરમ કલ્યાણ કારક પ્રવૃત્તિને માટે વારંવાર અભિનંદન છે. શાસનનાયક દેવ તેમના શરિરાદીને સશક્ત અને દીર્ધાયુ રાખી સમાજ ધર્મની વધુ ને વધુ સેવા કરી શકે. ૩૦ અતુ.
ચાતુર્માસ સ્થળ. લીંબડી ) સાં. ૨૦૧૦ શ્રાવણ વદ ૧૩.ગુરૂ. 5 સદાનંદી જૈનમુનિ છેટાલાલજી
લિ
શ્રીવધમાન સંપ્રદાય પૂજય શ્રી પુનમચંદ્રજી
મહારાજને અભિપ્રાય શાસા વિશારદ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીવાસીલાલજી મહારાજશ્રીએ જૈન આગમે ઉપર જે સંસ્કૃત ટીકા વગેરે રચેલ છે. તે માટે તેઓશ્રી ધન્યવાદને પાત્ર છે, તેમણે આગમે. ઉપરની સ્વતંત્ર ટીકા રચીને સ્થાનકવાસી જૈન સમાજનું ગૌરવ વધાર્યું છે. આગામે ઉપરની તેમની સંસ્કૃત ટીકા ભાષા અને ભાવની દષ્ટિએ ઘણી જ સુંદર છે. સંસ્કૃત રચના માધુર્ય તેમજ અલંકાર વગેરે ગુણેથી યુક્ત છે. વિદ્વાનોએ તેમજ જૈન સમાજના આચાર્યો ઉપાધ્યાયે વગેરે એ શાસ્ત્રો ઉપર રચેલી આ સંસ્કૃત રચનાની કદર કરવી જોઈએ અને હરેક પ્રકારને સહકાર આપ જોઇએ.
આવા મહાન કાર્યમાં પંડિતરત્ન પૂજ્ય શ્રીઘાસીલાલજી મહારાજ જે પ્રયત્ન કરી રહ્યા છે તે આલૌકિક છે. તેમનું આગમ ઉપરની સંસ્કૃત ટીકા વગેરે રચવાનું ભગીરથ કાર્ય શીધ્ર સફળ થાય એજ શુભેચ્છા સાથે. અમદાવાદ તા. ૨૧-૪-રવિવાર
સુનિપૂર્ણચંદ્રજી મહાવીર જયંતિ
ખંભાત સંપ્રદાયના મહાસતી શારદાબાઇ સ્વામીને અભિપ્રાય
લખતર તા. ૨૫-૪-૫૬ શ્રીમાન શેઠ શાંતીલાલભાઈ મંગળદાસ ભાઈ પ્રમુખ સાહેબ અખિલ ભારત . સ્થાજૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ મુ. અમદાવાદ " અમે અત્રે દેવગુરૂની કૃપાએ સુખરૂપ છીએ. વિ. માં આપની સમિતિ દ્વારા પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ઘાસીલાલજી મહારાજ સાહેબ જે સૂત્રેનું કાર્ય કરે છે તે પૈકીનાં સૂત્રોમાંથી ઉપાસક દશાંગ સૂત્ર, અનુત્તરોપપાતિક સૂત્ર દશવૈકાલિક સૂત્ર વિગેરે સૂત્રે જેમાં તે સૂત્રે સંસ્કૃત હિન્દી અને ગુજરાતી ભાષાઓમાં હોવાને કારણે વિદ્વાન અને સામાન્ય જનેને ઘણું જ લાભદાયિક છે. તે વાંચન ઘણું જ સુંદર અને મનોરંજન છે. આ કાર્યમાં પૂજય આચાર્ય શ્રી જે અથાગ પુરૂષાર્થે કાર્ય કરે છે તે માટે વારંવાર ધન્યવાદને પાત્ર છે. આ સૂત્રોથી સમાજને ઘણું લાભનું કારણ છે.
હંસ સમાન બુદ્ધિવાળા આત્માએ સ્વપરના ભેદથી નિખાલસ ભાવનાએ અવલોકન કરશે તે આ સાહિત્ય સ્થાનકવાસી સમાજ માટે અપૂર્વ અને ગૌરવ લેવા જેવું છે. માટે દરેક ભવ્ય આત્માઓને સુચન કરું છું કે આ સૂત્ર પિતપોતાના ઘરમાં વસાવાની સુંદર તકને ચુકશે નહિ. કારણ આવા શુદ્ધ પવિત્ર અને સ્વપરંપરા ને પુષ્ટીરૂપ સૂત્રો મળવાં બહુ
શ્રી દશવૈકાલિક સૂત્ર: ૧