Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દરિયે છે. અર્થાત્ ઘંટ વગાડવા માટે તેમાં જે દરિયે બાંધવામાં આવેલ છે તે ચાંદીની બનાવેલ છે. “ત્તા જે ઘંટો ગોદરિવો, મેદ , હંસરો कोंचस्सराओ, णंदिस्सराओ, सीहस्सराओ, मंजुस्सराओ, सुरसराओ, सुस्सरणिग्धोसाओ' એ ઘંટાઓને અવાજ એકવાર વગાડવાથી ઘણા વખત સુધી સાંભળવામાં આવે છે. અર્થાત્ સંભળાય છે. તેથી તેને ઘસ્વર વાળા કહેલ છે. એને સ્વર વાગતી વખતે મેઘના સ્વર જે ગંભીર હોય છે. તેથી તેને મેઘસ્વર જે કહેલ છે. તેઓને સ્વર હંસના સ્વરની જેમ ધીરે ધીરે કમ થતો તે મધુર થઈ જાય છે. તેથી એને હંસસ્વર જે કહેવામાં આવેલ છે. તેઓને એ સ્વર કૌંચપશિના સ્વર જેવો ધીરે ધીરે પાછો કેમળ બની જાય છે તેથી એના સ્વરને ક્રૌંચપક્ષીના સ્વર જે કહેલ છે. નંદિઘોષ બાર તુરૈના સમુદાયના સ્વર જે એ સ્વર હોય છે. તેથી એ સ્વરને નંદિઘોષ જે કહેલ છે. સિંહની ગર્જના જે એઓને સ્વર હોય છે, તેથી એને સિંહ સ્વર જે કહેલ છે. એ ઘંટાઓને સ્વર સાંભળવામાં ઘણાજ પ્રિય અને મનને આહાદ કારક જણાય છે. તથા કાનને ઘણાજ પ્રીતિકર હોય છે. એ સંબંધમાં વધારે શું કહેવાય ? તે બધીજ ઘંટાઓ આ ઉપરાક્તરીતે સુંદર સ્વર વાળી અને સુંદર નિર્દોષ વાળી છે. “તે વોરાં મuTumi DUAT દિવપુર સદે નાવ વિદંતિ' એ પ્રદેશમાં શ્રેતાઓના કર્ણ અને મનને અત્યંત આનંદ આપનાર ઉદાર અને મનેz શબ્દથી–પિતાના અવાજથી થાવત્ દિશા અને વિદિશાના ભૂ ભાગને વાચાલિત કરતી થકી વિશેષ પ્રકારની શેભાથી યુક્ત બનેલ છે. “વિકાસ i રાસ રમો સિં સુત્રો નિક્રિયા હો તો વારા પરિવારનો ઘomત્તાબો એ વિજય દ્વારની બન્ને બાજુની અને નધિકીમાં બે વનમાળાઓની હાર હોવાનું કહ્યું છે. “મિસ્ટયા સિરઝાપરવતમાળો ’ આ વનમાળાઓ અનેક વૃક્ષે અને અનેક લતાએના કિસલય રૂપ પલથી અર્થાત્ કુમળા કુમળા પાનેથી યુક્ત છે. “જીવયપરિમજ્ઞમાગમનોમંતસસિરીવાળો’ શું જાયમાન થતા ભમરાઓ દ્વારા ખવાયેલ કમળથી સુશોભિત છે. તેથીજ એ શોભાના અતિશય વાળી છે. “Tiાર્જયા છે પ્રાસાદીય છે. દર્શનીય છે. અભિરૂપ છે. અને પ્રતિરૂપ છે. તે ઘણે વાળ વાવ બારેમાળી બાપૂનેમાળી વિદ્રુતિ” એ પિતાના ઉદાર ગંધથી કે જે નાક અને મનને શાંતી આપનાર છે, સઘળી દિશાઓ અને વિદિશાઓ ના મૂળ પ્રદેશને ગંધથી ભરીને સુગંધવાળો બનાવતા રહે છે. એ પપ છે
જીવાભિગમસૂત્ર