Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
arrafटीका सू ४ प्रश्नादिनिरूपणम्
६७
विद्या सकलशास्त्ररहस्यं प्रकटयति । सुविनीतस्तद् विद्या प्रभावेणास्मिन् लोके स्व रचनया शास्त्रादिरहस्यं प्रकटयन् आत्मविद्यां समवाप्य स्वपर कल्याणाय प्रभवति । इतिवैनयिकी बुद्धि दृष्टान्तः । अत्रानेकशो दृष्टान्ताः सन्तीति विस्तरभयाद् विरम्यते ।
कार्मिक्या=कर्मणः=कृषिवाणिज्यादि व्यवसायात् जाता कार्मिकी = तत्तत्क र्माभ्यासप्रकर्षजनितेत्यर्थः : तया । अत्र तस्करकृषीबलोदाहरणम्
कश्वित्तस्रो वाणिजग्रामे कस्यचिद्वणिजो गृहे कमलाकारं खातं खनितवान् । प्रभाते जना एकत्रीभूतास्तत्खातं दृष्ट्वा भूयो भूयः प्रशंसां कृतवन्तः - अहो ! चौरस्य गया तो अनन्त संसार का भी अंत उसने कर दिया। इस दृष्टान्त लिखने का तात्पर्य यह है कि साथर अध्ययन करने पर भी विनीत जन में ही विद्या फलवती बनती है तथा सकल शास्त्रों का रहस्य भी आत्मा में प्रकट होता है जो आत्मा विनीत होता है । विनीत जन ही विद्या के प्रभाव से इस लोक में अपनी रचना द्वारा शास्त्रादि के रहस्य को प्रकट करते हैं और आत्मविद्या को प्राप्त कर अन्त में वे स्व और पर के कल्याण करने में समर्थ बन जाते हैं। इस बुद्धि के ऊपर और भी अनेक प्रकार दृष्टान्त हैं जो यहां ग्रन्थ विस्तृत हो जाने के भय से नही लिखे गये है। कृषि वाणि ज्य आदि व्यवसायरूप कर्म से जो बुद्धि उत्पन्न होती है वह कार्मिकी बुद्धि है इसके ऊपर कृषिवल (किशान) और चोर का उदाहरण इस प्रकार है
एक चोर ने वाणिज गाँव में किसी एक वणिक के घर में रात्रि के समय कमल के आकार जैसा खात-ओंडा किया । - प्रभातकाल जब हुआ तो लोगोंने इसे देख कर चोर की बडी भारी प्रशंसा की। कहने મરણના પણ તેણે અંત કર્યાં. આ દૃષ્ટાન્ત લખવાનું પ્રયાજન એ છે કે એકી સાથે અભ્યાસ કરવા છતાં પણ વિનીત માણસમાં જ વિદ્યા સફળ થાય છે, અને બધા શાસ્ત્રાનું રહસ્ય પણ તે જ આત્મામાં પ્રકટે છે, કે જે આત્મા વિનમ્ર હોય છે. નમ્ર માણસ જ વિદ્યાના પ્રભાવથી આ લેાકમાં પેાતાની રચના વડે શાસ્ત્ર વગેરેનું રહસ્ય બતાવે છે, અને આત્મવિદ્યાને મેળવીને અંતે સ્વ [પાતાનું] અને પર[પારકાનું કલ્યાણુ સાધવામાં સમ થાય છે. આ બુદ્ધિ વિષે ખીજાપણુ એનેક દૃષ્ટાન્તા છે. જે અહીં ગ્રન્થ વિસ્તારના ભયથી લખ્યા નથી. કૃષિ, વાણિજ્ય વગેરે વ્યવસાયના કર્મોથી જે બુદ્ધિ ઉત્પન્ન થાય छे. ते अभिड़ी मुद्धि छे.
એના માટે કૃષીવલ [ખેડૂત] અને ચારનું ઉદાહરણ આ પ્રમાણે છે—
વાણિજ ગામમાં કોઇ એક વાણિયાના ઘેર રાતના વખતે એક ચારે કમળના આકાર જેવુ' બારૂ' [ખાતર] પાડ્યું. સવારે લેાકાએ એ જોઇને ચારના બહુ ભારે
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૧