Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अनगारधर्मामृतवर्षिणोटीका अ. २. श्रमणान् प्रतिभगवदुपदेशः
६६९
नावस्थानं हडिबन्धनम्, कर्मपरिणामो भूपः कर्मप्रकृतओ राजपुरुषाः, मनुव्यायुष्कबन्ध हेतवः स्वल्पापराधाः, प्रतिलेखनादि क्रिया मलमूत्र परित्यागरूपाः, प्रतिलेखनादि क्रियार्थं हि शरीरं प्रवर्तते तच्चाऽऽहारादिदानं विना प्रवर्तितुं न प्रभवति, अतो विजयचौरस्थानीयस्य शरीरस्याऽऽहारादिदानं प्रतिलेखनादि क्रियार्थमेवेति । पन्थकदास चेटकस्थानीयः - प्रकृतिभद्रकः साधुः । यतः-स भक्तादिकमानीय ददाति । भद्रासार्थवाहीरूपा आचार्याः । ते हि आहारादिभिः शरीरपोषणपरं साधुमुपालम्भयन्ति, तदा साधुर्भोजनकारणं क्षुधावेरूप से जो अवस्थान है वही हडिबंधन है । कर्मपरिणाम राजा और कर्म की प्रकृतियां राजपुरुष है । स्वल्प अपराध मनुष्यायु के बंध के हेतु है मलमूत्र परित्यागरूप प्रति लेखनादि क्रियाएँ हैं । प्रतिलेखनादि क्रिया करने के लिये शरीर ही प्रवर्तित होता है । परन्तु जबतक इसे आहारादि न दिया जाय तबतक इसकी प्रवृत्ति उनके करने के लिये नहीं हो सकती है । इस लिये विजयचोर के स्थानापन्न इस शरीर को जो आहारादि का देना होता है वह उससे प्रतिलेखनादि क्रिया कराने के लिये ही होता है । पन्थदासचेटक के जैसा प्रकृति से भद्र परिणाम वाला साधुजन है । क्यों कि वह भक्तादि लाकर देता है । भद्रा सार्थवाही की तरह आचार्य महाराज है। क्योंकि वे आहारादिद्वारा शरीर के पोषण में तत्पर हुए साधुओं को उपालंभ - उलहना देते हैं । उस समय साधुजन इसका कारण તે જ ‘ડિમ’ધન' છે. અહીં કનુ પિરણામ રાજા અને કની પ્રકૃતિએ રાજપુરુષ છે. સ્વલ્પ અપરાધ મનુષ્યના આયુષ્યના બંધના હેતુ છે. મળમૂત્ર પરિત્યાગરૂપ પ્રતિલેખના વગેરે ક્રિયાએ છે. શરીર જ પ્રતિલેખના વગેરે ક્રિયાઓ કરવા માટે પ્રવૃત્ત થાય છે. પણ જ્યાં સુધી આ શરીરને આહાર વગેરે અપાતા નથી ત્યાં સુધી આ શરીર મળમૂત્રના ત્યાગ માટે પ્રવૃત્ત થતું નથી. વિજયચારના સ્થાને મૂકાએલા આ શરીરને જે આહાર વગેરે આપવામાં આવે છે, તે પ્રતિલેખના વગેરે ક્રિયા કરાવવા માટે જ આપવામાં આવે છે. પાંથકદાસ ચેટક જેવા ઉત્તમ સ્વભાવવાળા માણસ સાધુજજનના સ્થાને મૂકી શકાય. કેમકે તે ભાજન વગેરે લાવીને આપે છે. ભદ્રા સાવાવાહીની જેમ આચાર્ય મહારાજ છે. કેમકે તે આહાર વગેરેથી પોતાના શરીરને પુષ્ટ બનાવનારા સાધુઓને ઉપાલંભ (પકા) આપે છે. તે વખતે સાધુએ આહારનુ કારણક્ષુધા (ભૂખ) વેદનાથી નિવૃત્તિ બતાવે છે ત્યારે તેઓ (આચાર્ય) સંતુષ્ટ થઈ જાય છે. સંયમ યાત્રાના નિર્વાહ માટે એટલે કે સંયમથી જીવન પસાર કરવા માટે જ સાધુએ આહાર કરે છે. આ પ્રમાણે સપૂર્ણ બીજા અધ્યયનના આ નિષ્કર્થા રૂપે અ સ્પષ્ટ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૧