Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 764
________________ આપણા ખાતર નહીં તે આપણી ભવિષ્યની પેઢી ખાતર પણ આ કાર્ય પૂર્ણ કરવું જ પડશે. 32 જૈન સિદ્ધાંતનું સંશોધન કરી ચાર ભાષામાં પ્રસિદ્ધ કરવાનું જે મહદ કાર્ય આ સમિતિ લગભગ વીસ વર્ષ થયાં કરી રહી છે. તે બીના સમાજના દરેક અંગમાં જગ જાહેર છે. અત્યાર સુધીમાં પૂજ્ય આચાર્યશ્રીએ ત્રીસ શાસ્ત્રોનું સંશોધન પૂરું કર્યું છે અને બાકીના બે સૂત્રોનું કાર્ય આ વર્ષમાં પૂરું કરી નાખશે; તેમ અમારી ધારણા છે. બત્રીસમાંના વીસ શાસ્ત્રો તથા તેના ભાગે પ્રસિદ્ધ થઈ ગયા છે. બાકીનાં શાસ્ત્રો કેટલાંક છપાય છે. અને કેટલાકના અનુવાદ કરવાનું કાર્ય ચાલુ છે. અસહ્ય મોંઘવારીને લીધે સમિતિએ શરૂઆતમાં ધારેલા ખર્ચ કરતાં ત્રણ ગણો ખર્ચ થવાનો અંદાજ છે આથી બાકીના કાર્યને પહોંચી વળવા રૂપિયા ત્રણ લાખની તાકીદે જરૂર છે. અને તે માટે વીરના લક્ષ્મીનંદન પુત્રો પાસે અમારી ટહેલ છે. તેમના તરફથી બાકીના સૂત્રો માટે રૂપિયા 5001 આપનારાની અમે રાહ જોઈએ છીએ. રાજકોટ શ્રી અ. ભા. જે. સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ 01

Loading...

Page Navigation
1 ... 762 763 764