Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अनगारधर्मामृतवर्षिणी टीका. सू. ९ स्वप्नफलरक्षणोपाय निरूपणम्
गुरुकथा
जो गरइ मोक्खमग्गं, हवइ समिइगुत्ति धारओ संतो । तो देतो चाई, सरणं मे सो गुरु होउ ॥ १ ॥ जयहं मुहपत्ति, सदोरगं बंधए मुहे निच्चं । जो मुक्करागदोसो, सरणं मे सो गुरु होउ ॥२॥ पज्जसियतकमिस्सिय चणाइ अन्नं य मोयगं जो उ । समभावेण भुंजइ, सरणं मे सो गुरु होउ ||३॥ मियमाणजीवरक्खो, - बएस गो धम्मकमलमत्तंडो । हवय पायविहारी, सरणं मे सो गुरु होउ ||४||
-
११५
जो दूसरे प्राणियों को मोक्ष के मार्ग का उपदेश देते है। पांच समिति एवं तीन गुप्तियों को धारण करते है प्रतिकूलता होने पर भी जो सदा शांत भाव रखते है। अपराधी जीवों पर भी जिसके हृदय से सदा क्षमा भाव बहता रहता है जो दांत और परिग्रह के त्यागी होते हैं ऐसे गुरुजनों की मैं शरण स्वीकारता हूं ॥१॥ जीवों की जतना के लिये जो सदा अपने मुख पर सदोरक मुखवत्रिक बांधे रहते हैं तथा किसी भी जीव पर जिनके अन्तरंग में राग और द्वेष का उदय नहीं होता है वही मेरे परम गुरु हैं और उन्हीं की मैं शरण स्वीकार करता हूं | ॥२॥
जो पर्युषित, तथा तक्रमिश्रित चना आदि अन्न को तथा मोदक को बिना किसी भेद के समभाव से खाते है वे ही मेरे गुरु हैं और उन्हीं की मैं शरण लेता हूं | ॥३॥
જે બીજા પ્રાણીઓને મેાક્ષમાર્ગના ઉપદેશ આપે છે, પાંચ સમિતિ અને અને ત્રણ ગુપ્તિએને જે ધારણ કરે છે, પ્રતિકૂળતા હેાવા છતાં જે હમેશાં શાંત ભાવ રાખે છે, અપરાધ કરનાર જીવા પ્રત્યે પણ જેના હૃદયથી દરરાજ ક્ષમાભાવ વહેતા રહે છે, જે દાંત અને પરિગ્રહના ત્યાગી હાય છે, એવા ગુરુજનની હું શરણ સ્વીકારૂ છું. uu
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૧
જીવાના રક્ષણ માટે જે દરરાજ પાતાના માં ઉપર સદારક મુખવસ્ત્રિકા બાંધીને રાખે છે, તથા કોઇપણ જીવ ઉપર જેના હૃદયમાં રાગ અને દ્વેષ ઉત્પન્ન થતા નથી, તે જ મારા ગુરૂ છે અને હું તેમને શરણે જાઉં છું. ઘરા
જે પષિત, અને છાશ મિશ્રિત ચણા વગેરે અનાજ તથા મેકને કોઇપણ જાતના ભેદભાવ વગર સમભાવવડે ખાય છે, તે જ મારા ગુરૂ છે, હું તેમને શરણે
छु. ॥३॥