Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४३६
___ ज्ञाताधर्मकथाङ्गसूत्रे 'परंपरानुबन्धि मुखाय भविष्यति, 'एवामेव' एकमेव अमुनैव दृष्टान्तेन हे भदन्त ! हे-भगवन् ! 'मम व' ममापि 'एगे' एकः अद्वितीयः श्रेष्ठः 'आया भंडे' आत्मभाण्डा=आत्मरूपोभाण्डः रत्नकरण्डकमिव 'इडे' इष्टः आत्म सिद्धिलक्षणः सर्वेष्टसिद्धिपूरकत्वात् 'कते' कान्तः कमनीयः आत्मगुणप्रकाशकत्वात् 'पिए' प्रियः-वल्लभः आत्मनोऽक्षयपद प्रापकत्वात् 'मणुन्ने' मनोज्ञःसुन्दरः सकलमाणिगणदुर्ल माक्षयशांत्यादि गुणप्रकाशकत्वात्-'मणामे' भविस्सइ) कि यह बहुमूल्य वस्तु मेरे निस्तार के लिये होती हुई भी भविष्यत् काल में विवक्षित काल से पूर्वकाल में संतान परंपरा में तथा मेरी मौजूदगी में जीवन निर्वाह के लिये भोगजनित आनन्द के लिये, समुचित मुख सम्पादन के लिये, तथा पीढी दर पीढी के लिये सुख. साधन के निमित्त हो जावेगी (एवामेव मम वि एगे आया भंडे इहे कंते पिए मणुन्ने एस मे णित्यारिए समाणे संसारवोच्छेयकरे भविस्सइ) उसी त ह कीमति मेरी आत्मारूपी यह वस्तु रत्नकरण्ड की तरह मुझे भी इष्ट है, कान्त है, वल्लभ है, मनोज्ञ है, मनोम है-अतः यह आदीप्त प्रदीप्त हुए इस संसार से पृथक्कृत होती हुई मेरे लिये संसार की उच्छेद कारिका होगी। मुझे यह आत्मारूपी वस्तु इष्ट इसलिये है कि यह समस्त इष्ट पदार्थों की सिद्धि की पुरक होती है। कांत इसलिये है कि यह आत्मा गुणों की प्रकाशिता होती है। प्रिय इस लिये है कि यह आत्माको अक्षय पद की प्राप्ति करा देती है। मनोज्ञ इस लिये है कि सकलભરણ પોષણ માટે તે પર્યાપ્ત થશે જ પણ ભવિષ્યમાં, વિવક્ષિત કાલથી પૂર્વકાલમાં, સંતાન પરંપરામાં તેમજ મારી હયાતીમાં જીવન નિર્વાહ માટે, ઉપભોગ અને આનંદ માટે સારી રીતે સુખ મેળવવા માટે પેઢી દર પેઢીના સુખ સાધન માટે પર્યાપ્ત થશે. ( एवामेव मम वि एगे पाया भंडे इट्ट कंते पिए मणुन्ने मणामे एस मे णित्थारिए समाणे संसारवोच्छेयकरे भविस्सइ) तेना 24 भिती મારા આત્મા રૂપી આ વસ્તુ રત્ન કરંડકની જેમ મને પણ ઈષ્ટ છે. કાન્ત છે, વલ્લભ છે, મનોજ્ઞ છે, મનેમ છે એટલા માટે આ આત્મારૂપી કિમતી વસ્તુ આદીત પ્રદીપ્ત થતાં એટલે કે સમગ્ર રૂપમાં સળગતા આ સંસારથી પૃથક થઈને મારા માટે સંસારને જડમૂળથી ઉખાડી નાખનારી થશે. મને આત્મારૂપી આ વસ્તુ ઈષ્ટ એટલા માટે છે કે આ સઘળા ઈષ્ટ પદાર્થોની સિદ્ધિ મેળવનારી છે. આત્માને અક્ષયપદ પમાડનારી હોવાથી આ આત્મા રૂપી વસ્તુ “પ્રિય” છે. સઘળા પ્રાણીઓ ને માટે દુભ શાશ્વત શાંતિ વગેરે ગુણોવાળી છે, તેમની આ આત્મારૂપી વસ્તુ પ્રકાશિત કર
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧