Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૪૪૮
____ ज्ञाताधर्मकथाङ्गसूत्रे तेोऽयमिति सत्कृतवन्तः, 'सम्माणति' सम्मानयन्ति='सद्गुणसम्पन्नाऽय' मितिमत्वा सम्मानितवन्तः, 'अट्ठार' अर्थान-मोक्षकारणीभूतान् सम्यग्दर्शनादीन् 'हेऊई हेतून, तत्र हेतवः-प्रतिज्ञाहेतुदृष्टांतापनयनिगमनरुपपंचावयववाक्यरूपाः तथाहि-संयमग्रहणं समुचितमिति प्रतिज्ञा, 'सकलकर्मक्षयकारक हेतुत्वादितिहेतुः, 'तीर्थकरादिव'दिति दृष्टान्तः, यद् यन्मोक्षहेतुत्वं तत्तन्मा क्षार्थिभिराचरणीयं यथा प्रशामसंवेगादिकं, तथा च 'भवतः संयमग्रहणमुचित' मित्युपनयः, तस्मात् मोक्षहेतुत्वाद् भवतः संयमग्रहणमावश्यकामातइस प्रकार से मुझे जानते थे 'यह बड़ा विनीत है' ऐसा जान कर मेरा सत्कार करते थे। यह सद्गुणों से संपन्न हैं ऐसा मान कर मेरा सन्मान करते थे(अट्ठाई हे ऊइं पसिणाइं कारणाई वागरणाई आइक्खंति इटाहिकंताहिं वग्गूहि आलति, सलवेति) अर्थोंकों हेतुओंको, प्रश्नोंकों, कारणोंकों व्याकरणोंको, स्पष्ट करते थे और इष्ट,, कांत वाणियो से मुझसे आलाप करते थे संलाप करते थे। माक्ष के कारणभूत सम्यग्दर्शन आदिगुण यहां अर्थपद से ग्रहण किये गये हैं। तथा प्रतिज्ञा हेतु उदाहरण उपनय एवं निगमन ये अनुमान के पंचावयवहेतुपद से। मतलब इसका यह है कि मेघकुमार अपने मन में यह विचार कर रहे है कि मैं गृहस्थावस्था में जब था तो साधुजन मुझ से यह कहा करते थे कि 'तीर्थकरादिको की तरह आपको संयमका ग्रहण करना सकलकों के क्षयका कारक होने से उचित है। जोर सकल कर्मों के क्षय कराने में हेतुभूत होता है वहर मोक्षार्थियों द्वारा आवश्य आचरणीय होता है जैसे प्रशमसंवेग आदि भाव युत छे” २ तणीने भा सन्मान ४२ता उता. ( अढाइ हेऊइं पासिणाई कारणाइं वागरणाइ आइक्खंति इटाहिं कंताहिं वग्गूर्हि आलवेति संलति) અર્થોનું હેતુઓનું, પ્રશ્નોનું, કારણનું, સારી રીતે સ્પષ્ટીકરણ કરતા હતા. ઈષ્ટ અને કાંત વચનેથી મારી સાથે આલાપ કરતા હતા, સંલાપ કરતા હતા. (મેક્ષના કારણભૂત સમ્યગ દર્શન વગેરે ગુણ અહીં અર્થપદ વડે ગ્રહણ કરવામાં આવ્યા છે) તેમજ પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ અને નિગમના અનુમાનના આ પંચાવયવ હેતુપદ વડે મતલબ એ છે કે મેઘકુમાર પોતાના મનમાં આ પ્રમાણે વિચાર કરી રહ્યા છે કે હું ગૃહસ્થ અવસ્થામાં જ્યારે હતો ત્યારે સાધુજને મને કહેતા હતા કે “સઘળા કર્મોને વિનાશ (ક્ષય) કરનાર હોવાથી તીર્થંકર વગેરેની જેમ તમારે સંયમ પાળવે ઉચિત છે. જે સઘળા કર્મોને ક્ષય કરવવામાં કારણભૂત હોય છે. તે મોક્ષની અભિલાષા રાખનારાઓ દ્વારા ચેકકસ રીતે આચરણ કરવા હોય છે. જેમ પ્રથમ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧