Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अनगारधर्मामृतवर्षिणी टीका अ.१ २० मेधकुमारजन्मनिरूपणम् २५९ चिन्ततमाथित विज्ञाताभिः तत्र इङ्गितम्-अभिमायानुरूपचेष्टा ईषभ्रशिरः कम्प नादिका, चिन्तितं भोजनादि समये मनसि विचारितं, प्रार्थितं-अभिलषितं अङ्गमोटनादिना, तानि विज्ञातानि याभिस्तास्तथा, ताभिः, इङ्गितादीनां विज्ञायिकाभिरित्यर्थः। 'सदेसणेवत्थगहियवेसाहि' स्वदेश नेपथ्यगृहीतवेषाभिः स्वदेशस्य-आर्यदेशस्य यानि नेपथ्यानि वस्त्रभूषणधारणरीतयः, ताभिः गृहिता वेषाः याभिस्तास्तथोक्ताः, ताभिः स्वदेशवेषसम्पन्नाभिः, निउणकुसलाहिं' निपुणकुश लामिः तत्र निपुणा:कार्य सम्पादनचतुगः, कुशलाः कार्यकारणरीति. में बहुत चतुर थी। कुशल थी-कार्यकरने की पति को बडी अच्छी तरह जानती थी। विनीत थीं-अपने स्वामी के मन के अनुकूल कार्य किया करती थीं। जिस तरह वह मेघकुमार पूर्वोक्त इन भिन्न२ देश की स्त्रियों से सदा सुरक्षित बना रहता था-उसी तरह वह चेटिका चक्रवाल-दामियों के समूह से वर्षधरों-नपुंसक मनुष्यों से जो अंतः पुर की रक्षा करने में नियुक्त होते हैं, कंचुकियों से-अंत:पुर में रहे हुए वृद्ध मनुष्यों से तथा महत्तरों से-अंतःपुर के कार्य चिन्तकों से भी सदा वेष्टित रहता था। इसका तात्पर्य यह है कि राजाने जो अनार्य देशो. त्पन्न किराती आदि स्त्रियों को उसकी लालन पालन करने में नियुक्त कर रक्खा था वह इसलिये था कि प्रारंभ से उनके सहवास से तव तत् देश की भाषाओं आदि का ज्ञान हो जावे और विदेश के वृत्तान्त से वह परिचित होता रहे कि जिससे वह अपने देशकी रक्षा करने में समर्थ बने। इसी तरह जो यह कहा गया है कि वह स्वदेशोत्पन्न કરવામાં ચતુર હતી. કુશળ હતી, કામ કરવાની રીત સારી પેઠે જાણતી હતી. તેઓ નમ્ર હતી –પિતાના સ્વામીના મનને અનુકૂળ કામ કરતી હતી. મેઘકુમાર જેમ પૂર્વોક્ત જુદા જુદા દેશની સ્ત્રીઓથી સુરક્ષિત રહેતો હતો તેમ ચેટિક ચક્રવાલ-દાસીઓના સમૂહથી વર્ષધનપુંસક માણસોથી કે જેઓ અંતઃપુરની રક્ષા માટે નિયુકત કરાએલા હતા, કંચુકીઓથી–રણવાસમાં રહેનારા વૃદ્ધ માણસોથી તેમ જ મહત્તથી રણવાસના કાર્યચિન્તકેથી હમેશાં ઘેરાએલો રહેતો હતો. કહેવાનો હેતુ એ છે કે રાજાથી તેના પાલનપિષણ માટે અનાર્ય દેશની કિરાતી વગેરે સ્ત્રીઓ નિયુકત કરવામાં આવી હતી તે એટલા માટે કે શરૂઆતથી જ તેમના સહવાસ દ્વારા જુદા જુદા દેશોની ભાષાઓ વગેરેનું જ્ઞાન થઈ જાય અને વિદેશના હિલચાલથી પણ તે પરિચિત થતું રહે છે જેથી ભવિષ્યમાં તે પોતાના દેશની રક્ષા કરવાનું સામર્થ્ય ધરાવી શકે. એ રીતે જે એમ કહેવામાં આવ્યું છે કે તે સ્વદેશોત્પન્ન સ્ત્રીઓથી વીંટળાતે રહેતે હતો તેનું પ્ર
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧