________________
મે સહન કરીને સૌનું પૃથ્વીને શણગારે. ધન તે.
થી પણ મીઠા વચનો જેહ સદા ઉચ્ચારે. પોતે સહન કરીને સૌને ન
એટલે આ સમય આત્મસંપ્રેક્ષણ માટે ખૂબ જ ઉપયોગી છે. - તું સાધુ છે, એટલે જો આ સમયે કાર્ય કરે, તો છેક ભરફેસરની સજઝાય સુધી ! ડ ક્રિયા કરીને પછી એ શાંતસ્થાનમાં આસન પાથરીને કરજે.
આસન ઉપર પદ્માસન વગેરે ઉચિત આસને બેસવું. | (૩) ગુરુદેવતાપ્રણામ : શરૂઆતમાં ખૂબ ભાવપૂર્વક ગુરુને અને દેવને પ્રણામ- ૌ વંદન કરવા. એમની સ્તુતિ કરવી, એમના ગુણો યાદ કરવા, એમણે કરેલો ઉપકાર fa યાદ કરવો, એમના પ્રત્યે વધુ ને વધુ બહુમાનભાવ જગાડવો. એમની પાસે પ્રાર્થના ન કરવી કે ““ઓ ગુરુવર ! ઓ પરમેશ્વર ! આ આત્મસંપ્રેક્ષણના કાર્યમાં મને સફળતા ન " મળો, મને શીધ્ર આ કાર્યમાં સિદ્ધિ મળો.. આપની અસીમ કૃપાના બળે જ હું સફળ થઇ ન થઈ શકીશ, જો આપનો અનુગ્રહ નહિ હોય, તો મને સફળતા નહિ મળે.”
| મનઃ શું આ રીતે કરવાથી કંઈ લાભ ખરો ? આપણે આવું કરીએ છીએ એવી તો | = ગુરુને કે દેવને ખબર જ ક્યાં છે ? અને ખબર હોય તો ય તેઓ શું કરી શકવાના ? | આતમ ? આવો વિચાર ન કરીશ. માત્ર વગેરેને યાદ કરીએ, તો માત્ર વગેરેનું ER 8 ફળ મળે જ છે. એમ દેવ-ગુરુને ભાવથી યાદ કરીએ, તો એનું ફળ પણ મળે છે.
ખરી વાત તો એ કે તારા મનનો દેવ-ગુરુ પ્રત્યેનો બહુમાન ભાવ, “એમના છે 4 અનુગ્રહ વિના મને સફળતા નહિ મળે...” એવો વિશ્વાસભાવ એ જ મહાન શુભભાવ Eી છે એ જ તને આ કાર્યમાં સફળતા અપાવવામાં અગત્યનો ભાગ ભજવશે.
(ક) સ્થાન: ભીંત વગેરેનો ટેકો દઈને કે આડા પડીને કે પગ પર પગ ચડાવીને - આત્મસંપ્રેષણ ન કરવું. પણ પદ્માસન વગેરે ઉચિત આસનમાં બેસીને કરવું.
મન : એનો શું લાભ ? આ આતમ: એ રીતે બેસવાથી શરીર એકદમ સ્થિર રહે, મન પણ સચેત-સજાગ રહે. ભ વળી જ્યારે આવા શુભ આસનમાં બેસીએ ત્યારે વિચાર આવે કે ““આપણા ભ|
પ્રાચીન પુરુષો પણ આ જ રીતે પદ્માસનાદિમાં બેસીને ધ્યાન ધરતા હશે, તેઓ કેવી ઉત્તમ સાધના કરતા હશે ? એમની કૃપાથી આજે એમની જેમ મને પણ સાધના
કરવાની તક મળી.” * વળી એ વખતે નિશ્ચય કરવો કે ડાંસ-મચ્છર ગમે તે કરડે, મારે એ તરફ ધ્યાન | સી જ નથી આપવું. મારે તો આત્મધ્યાનમાં જ તલ્લીન બની જવું છે.”
(છતાં એવું સત્વ વર્તમાનમાં તારી પાસે ન હોય, તો છેવટે ડાંસ-મચ્છરાદિ IIIIIIIII નિહાળીએ ઓરડો આરતમનો... ૦ (HTTTTTTT