Book Title: Madhumakshika
Author(s): Motilal Mansukhram Shah
Publisher: Motilal Mansukhram Shah
Catalog link: https://jainqq.org/explore/034937/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Geb]IIke [૪ Tolkòä ø *lcl@blo ‘loêllè1313 ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨ 5222008 Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ મધુમક્ષિકા. પ્રથમ ખંડ. (સાંસારિક, નૈતિક, ધાર્મિક વિષયની પત્રમાળ.) પ્રસિદ્ધ કર્તા, મેતીલાલ મનસુખરામ શાહ, ગુ. શબ્દાર્થ કોષ' “સદુપદેશમાળા” તથા “પ્રાણહિંસા અને પ્રાણીખેરાક નિષેધકના કર્તા. ( સર્વ હક સ્વાધીન. ) ૧૮૯૯. અમદાવાદ–“શ્રી મુદ્રણકલામંદિર” લિમિટેડ. કિસ્મત ૦-૮-૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Lovrnatumaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Lovrnatumaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ આણિ પત્રિકા. જે ભૂત તરફથી આ નાનકડું પુસ્તક લખવાની મુંગી અને અદશ્ય લલિત પ્રેરણા થઈ તે તને નહિ તે બીજા કોને ? ) અવર્ણનીય ઉપકાર સહિત આ પત્ર-માળા હું અર્પણ કછું, અને તે સાથે યાચવાની તક લઉં છું કે આથી વધારે ગંભીર, વધારે ઉપગી અને વધારે રસિક પુસ્તકે અને કૃ કરવા સમર્થ બનાવવાની પિતાની શક્તિ મારા ઉપર અજમાવી, અદ્યાપિ પર્યત કરેલા ઉપકારમાં ઉમેરો કરે. યુવ. હભૂત–શીવ; મનુષ્ય; ચૈતન્ય; હરકોઈ જીવતું પ્રાણ. આ અર્પણુ પત્રિકા શીવ-પરબ્રહ્મને કરી છે એ અર્થ નીકળી શકે. જે માણસે આ પુસ્તક લખવા (દર ગામથી માટે) અદશ્ય રહ્યાં રહ્યાં, વગર શબ્દ, હેતની લાગણી મારફત જ માત્ર લલિત પ્રેરણુ કરી છે. અને જે કર્તા તરફ પ્રેમમય વર્તણુકથી તેને વધારે સમર્થ બનાવવા કુદરતી શક્તિ ધરાવે છે, તે માણસને આ પુસ્તક અર્પણ કર્યું છે એમ પણ અર્થ નીકળી શકે. અથવા ચેતન્ય–આત્મા કે જેણે ગ્રંથ લખવા અદશ્ય અને મુંગી પ્રેરણા કરી અને જેનામાં તેને ગમે તેવી ઉચ્ચ સ્થિતિએ લઈ જવા અગાધ શક્તિ છે તેને અર્પણ કર્યું છે એ પણ અર્થ લઈ શકાય. અથવા ભૂત એટલે હર કોઈ જીવતું પ્રાણી એ અર્થ લેતાં કલ્પના અગર વિચાર શકિતને આ પુસ્તક અને પણ કર્યું છે એવો અર્થ નીકળી શકે. [ થિએસૈફી જણાવે છે કે – મનુષ્ય પ્રાણીની દરેક કલ્પના ઉઠી કે તે અંતર સૂક્ષ્મ સૃષ્ટિમાં જય છે અને ત્યાંના અમુક પ્રકારના સત્વ ( Elemental essence ) સાથે તે મળી જાય છે અને તેથી તે કલ્પનાનું રૂપ બંધાઈ તે ચંચળ, જીવતું પ્રાણી બની ત્યાં નિવાસ કરે છે. પારીસના વિદ્વાન ઊંટર બારાડુંકે પુષ્કળ શોધ કરી કેટલીક કલ્પનાના ફોટોગ્રાફ પણ લીધા છે. ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, lunatumaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Lovrnatumaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ ઉપઘાત. ઍડીસનના સ્પેકટેટર' નામના રોજ દા પવે પત્રિકા રૂપમાં લખાયેલા ગમ્મત મિશ્રિત બોધ અને ટીકા વડે ઈગ્લાંડના જન-સમાજમાં જે અદ્ભુત બ્રમણ(revolution)ને જન્મ આપ્યો હતો તે જગજાહેર છે. લગભગ અવા જ રૂપમાં લખાયેલું ગેલ્ડસ્મીથનું સીટીઝન ઓફ ધી વર્ડ' માત્ર ઈંગ્લાંડને એકલાને નહિ પણ અંગ્રેજી ભાવા પણ નાર સર્વને કેવું મોહક અને બોધક થઈ પડયું છે તે પણ સુપ્રસિદ્ધ છે. એ બેમાંથી એકેની આબેહુબ ખુબ આ પુસ્તકમાં આણવી એ તે મુશ્કેલ છે, કારણ કે ગુજરાતી ભાષામાં આવા રૂપમાં લખાયેલું આ પહેલુંજ પુસ્તક છે વળી ગુજરાતી ભાષા બરાબર ખેડાયેલી નથી; તેમજ ગુજરાતી ભાષામાં, ઍડીસન–ોલ્ડસ્મીથને મળેલાં સાહિત્ય જેવાં સાહિત્યે દુર્લભ છે. અલબત, આજ કાર્ય કઇ વિશેષતર સમર્થ જને ઉપાડ્યું હોત તો તે વધારે દીપી ઉઠત તેમાં કાંઈ શક નથી. વ્યવહારિક નીતિ અને ધર્મ એ બેને ગાઢ સંબંધ છે. એકને અભાવ ત્યાં બીજનું અસ્તિત્વ અસંભવિત છે. લચી પડેલા મસ્તકને ટેકો આપવામાં તે બન્ને સરખી રીતે અસરકારક છે. બને ખરી વિરક્તિ-સંસારમાં રહેવા છતાં શુદ્ધ ભાવે રહેવાની યુતિ–તેમજ શક્તિ પ્રેરે છે. પણ નીતિ તેમજ સ્વાભાવિક ધમને બોધ કરવાની રીતે વિવિધ પ્રકારની છે. માત્ર ઉપદેશ રૂપ થનથી એ દેખીતે ઉછે. વિષય ભાગ્યે જ કોઈના ગળે ઉતરવા પામે છે. વાર્તાના સમ્મિલનથી પ્રમાણમાં સારી અસર થાય છે. પણ પત્રના રૂપમાં અપાતા યુક્તિસર બોધ અને તે સાથે પ્રસંગોપાત અપાતી નાની વાર્તથી તે હેતુ ઘણો સારી રીતે સફળ થાય છે. સ્ત્રી-કેળવણીની આવશ્યકતા તો કહી બનાવવાની જરૂર જ નથી. એ એક એવી મહત્તાનો વિષય છે કે જેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) ઉપર આખા મંડળની ચડતી પડતીનો આધાર છે. પણ નવાઈ એ છે કે એ વિષય ઉપર લખનારા પૈકી ઘણાખરા તો ઉચી કેળવણી અને મોટી નીતિ વિષેજ બોલવામાં ઉતરી પડે છે. પ્રાથમિક પગથી તો તેઓ વિસરીજ જાય છે. સ્ત્રીઓને જેની વધારે આવશ્યકતા છે તે ઉંચી કેળવણુંની નહિ એટલી સહેદથતા, ઘર કામનું જાણપણું અને મોટા મનની છે. પુરાના વિચારોમાં સ્ત્રી પ્રવેશ કરી શકે અને તેના આનંદ, શેક, તર્ક-વિતર્કમાં ભાગ લઈ શકે એટલા માટે અને ઘર-કામ વધારે હોંશઆરીથી કરી શકે તે માટે, સાહિત્ય વિગેરેના જ્ઞાનની જરૂર છે ખરી; પણ પ્રથમ તો તેમના તદ્દન જંગલી–તુચ્છ વિચારો દૂર કરવાના, તેમના માની લીધેલા ફુવા બહારની દુનિયા, અચાનક જેવાથી અંજાઈ ન જાય એવી યુક્તિથી બતાવવાના અને તે દુનિયાની વિશેષ શોધ કરવા પોતાની મેળેજ જીજ્ઞાસા થાય અને રસ્તે તેમને દરવાન, ઉપાય લેવાના છે. એટલું તે સવ કોઇ કબુલ કરશે જ કે હાલની કેળવણી કે સ્ત્રી-સુધારા ઉપર લખાયેલાં પુરતો પૈકી ઘણુંખરાં આ ફરજ અદા કરવામાં જોઈએ તેટલાં ફતેહમંદ નિવડ્યાં નથી. પ્રેમ-વિષયમાં કેટલાક એક બાજુએ અને કેટલાક બીજી બાજુએ ભૂલ કરે છે. પ્રેમ વિષે બોલવું, લખવું એ ઉપર કેટલાકને તિરસ્કાર હોય છે, ત્યારે કેટલાક પ્રેમ ચિતરવામાં હદ પાર જતા જણાય છે. પ્રેમની વ્યાખ્યા આપવાની આ જગા નથી; તે પણ એટલું તો છે જ કે, સ્વર્ગીય અને સ્વયંભૂ પ્રેમ તરફ બેદરકારી રાખનારને તે માટે સખત દંડ આપવોજ પડશે. મનને ખીલવનાર અને રંજન કરનાર એ દેવાંશી લાગણી આ લુખા, દૂષિત અને દુ:ખી જગતમાં અવશ્ય જરૂરની છે માણસની જીંદગી એક આડા બાળક જેવી છે; તેને ખાટી તેમજ સારી સ્થિતિમાં પણ જરા થાપ થાપડભાણ કરવાની જરૂર છે. તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ ( 3 ) કામ ખરૂં જેનાં નિર્મળ પ્રેમનું છે. આ કારણથી આ પવિત્ર લાગણીનું રહસ્ય બુઠી લાગણીવાળાને કાંઇક સમન્વય એ માટે વિવિધ રૂપમાં એ ગંભીર વિષયને આ પત્ર-માળામાં જગા આપવી ઉચિત ધારી છે.—ગભીર એટલા માટે કે, પ્રેમ વિષે ખેલતાં ધણા લેખકી હૃદ એળંગી નય છે અને તેને અત્યંત મહત્તા આપી દે છે. કઈ કઈ સ્થિતિમાં કેવી કેવી હૃદ રાખવી તેઇએ તે કાંઇ પણ પડદા સિવાય બતાવવા આ પત્ર- માળામાં યત્ન કર્યો જણાશે. પસંદગીથી થતા લગ્નના ફાયદા કબુલ કરવા છતાં ધાને તે વાત રૂચશે નહિ. અને એ વાત પણ ખરી છે કે જ્યાં સુધી પુરૂષ સારી સ્થિતિને —કેળવાયલા—પેાતાના વર્ગમાં માત પામેલે ન હોય ત્યાં સુધી, એનાથી એક માર્ગુ નાકબુલ કરી બીતની આશા રાખી પણ ન જ શકાય. પણ તે તે વધારે સારૂં. કારણ કે આથી દરેક યુવાનને આભ-સશ્રય (Self-reliance) ને પાઠ શિખવાની જરૂ૨ જાશે. ધણીવાર ખાનગીમાં પસંદગીથી થતાં લગ્ન જોવામાં આવે છે; પણ તેમ કરનારા, તેમ કરવામાં નેતા ડાપણુના અભાવને લીધે ભવિષ્યમાં સુખી થતા જોવામાં આવતા નથી. આમ છે તે ચાહન છૂટ આપી આ વિષયને લાભ કેમ ન લેવા જોઇએ? અને કદાપિ કાષ્ઠ યેાગ્ય પુરૂષને ચાલુ ખરાબ જમાનાના પ્રભાવથી યાગ્ય કન્યા ન મળે તે એહેતર છે કે તેણે કુંવારા જ રહેવું. કુંરી સ્થિતિ સુ-યુક્ત દંપતીની સ્થિતિ કરતાં જો કે ઉતરતી છે, તેાપણ તેથી જુદી જાતના પતીની સ્થિતિ કરતાં ઘણીજ સુખી છે. કુંવારી સ્થિતિની એકરૂપતા (monotony)માં ભાત પાડવા સારૂ દેશપર્યટન, કુદરતને નગ્ન કરી નિહાળવાના સ્વભાવ વિગેરેના લાભ લેતાં આવડતું હોય તે તે કોઇ રીતે ખોટી દેખાય નહિ. દરેક સ્થિતિમાં તેનું ખાસ સુખ-ખાસ આનદ વાસેા કરેછે. હિંદુની જ્ઞાતિ-પદ્ધતિથી એક ફાયદો ઉધાડાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ તે એ છે કે, દરેક મંડળ પિતાને વહીવટ પોતે ચલાવી શકે અને આ પ્રમાણે આખે જન-સમાજ સારી સ્થિતિમાં રહે. જ્ઞાતિ-પદ્ધતિને આ ઉચ્ચ હેતુ વિસારી મુકી, જ્ઞાતિમાં વર્ગ અને વર્ગમાં ઉપવર્ગ, વળી ઉપવર્ગમાં તડ એમ કેટલા બધા કકડા પડેલા જોવામાં આવે છે ? જેમ જ્ઞાતિ નાની તેમ એકલપેટાપણું વધારે,–તેમ વિચાર વધારે ટુંકા અને સાંકડાં-તેમ સારી કન્યા કે સારા વર મેળવવાની મુશ્કેલાઈ વધારે. જ્ઞાતિના આમ બારીક કકડા પડવા ઉપરાંત વળી તેમના રીવાજો અસહ્ય બે જા રૂપ થઈ પડયા છે. લન, મરણ, શ્રીમંત, ઉપવીત વિગેરે સમયના રીવાજે એવા સખત છે કે દરેક માણસ ન છુટકે ઉપાડવા છતાં મનમાં બબડે છે અને આખરે – તે ભારથી ચગદાઈ મુઆ પછી–ખરાબખસ્ત થઈ ગયા પછી–એ મૂખ રીવાજને આંખો મીંચી તાબે થવા માટે પિતાને ઠપકો આપે છે અને દિલગીરી, પશ્ચ:તાપ, શેક, દુ:ખ તથા પરતંત્રતાધારા ધીમે ધીમે કાષ્ટની સબત કરવા જાય છે. સરકારના કાયદા જેટલા હિંદુઓને ભારે પડતા નથી તેથી વધારે જ્ઞાતિના રીવાજ ભારે પડે છે. રાજ્યકિય બાબતોની છુટ ગમે તેટલી હોવા છતાં તેને લાભ બુદ્ધિ પ્રમાણે જ લેવાશે. અને બુદ્ધિ જ્યારે સાંસારિક છૂટ અને સુખ વધશે ત્યારે જ ખીલશે. માટે એ પ્રથમ રસ્તે ઉધાડનારને દેશને ખરો ભકત અને પરમ પુરૂષ કહેવું જોઈએ. જુદી જુદી કોમના હિંદુ તથા પારસી, યુરોપીયન વિગેરે વર્ગનાં જુદી જુદી સ્થિતિનાં સ્ત્રી પુરૂષને આ પત્રમાળાનાં પાત્ર-જન બનાવી, તેમની દ્વારા ઉપર કહેલા વિષે અને તે ઉપરાંત જુદી જુદી સ્થિતિનાં સ્ત્રી-પુરૂષનાં કર્તવ્યનો બોધ કરેલ છે. યુવા . Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા. પત્ર ૧ લો.–વાંચનાર ઉપરગ્રંથકારોને મેળો; મધુમક્ષિકાનો જન્મ; પુસ્તકના ગુણદેષ; ગ્રંથકને અપ્રસિદ્ધિમાં રહેવાનાં કારણ; મધુમક્ષિકાના ગુણગ્રાહી થવા સૂચના...* •••••• -૧. ૫ત્ર ૨ – કેશવ તરફથી નર્મને – સંધ્યા સમય; સંસારી છતાં વિરાગી વૃત્તિ, વાઘની અસર; ગુલાબરાય નામના સંસારી-ગીની પિછાન ..... ૧૩–૨૦. ( પત્ર ૩ –કેશવ તરફથી નર્મદને – ગુલાબરાયનું આત્મ-કથન : સંસારને તદન દુઃખીજ ગણ; કુંવારા રહેવા વિષેના ઉગાર.........................૨૦-૩૦, પત્ર ૪ – કેશવ તરફથી નર્મદને —– ગુલાબરાયનું આભ-કથન ચાલુઃ અંતર–ચંકુને આનંદ; હાલની કેળવણીએ ઉત્પન્ન કરેલાં દુઃખેહિન્દુ-સંસાર-પદ્ધતિની બે મોટી ખામીઓ; ખરી અને માગી લીધેલી ગરીબાઈ; દેવીનો દેખાવ અને તે ઉપરથી સમજાતે લગ્નને હેતુ.૩૦-૪૨. ( પત્ર ૫ મે. કેશવ તરફથી નર્મદને;ગુલાબરાયનું આત્મ-કથન ચાલુ: લગ્ન દુઃખનું કારણ નથી, પણ લગ્નની વસ્તુની પસંદગીમાં ખામી તથા લગ્ન પછી ચલાવવાની વર્તણૂકમાં ડહાપણની ખેટ એ દુઃખનું કારણું છે; કન્યા-પરીક્ષા અને તેના વિષ; એ પરીક્ષામાં ભૂલ કરતા વેદીઆ વિધાર્થીઓ; ચહ- શાતિનું મૂંગું સુખ; રૂક્ષ ગુણ (stern virtue) અને સૌમ્ય ગુણ (soft virtue); ખેડુતોની સ્થિતિ; બાળ-કેળવણી; Education અને Instruction •••••••••••••••••.૪૩–૫૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ પત્ર છ –નર્મદ તરફથી કેશવને પત્ર ૨ થી ૫ ની ઉત્તર કુદરત-દેવીના હાથે છૂટાં વેરાતાં બુદ્ધિ-બીજ; સ્વયંભૂ પ્રેમની અનિવાર્યતા; વિરક્તિની વ્યાખ્યા; દેખાતું દુઃખ માત્ર સુખ અર્થ જ છે; દુઃખ વિસાવવા માટે હાસ્યજનક વાતો કરતાં વિશેષતર દુખી જનને ઇતિહાસ વધારે રામબાણ દવા છે; કપના-શક્તિનું સ્વમ ................. ૫-૬૧. પત્ર ૭ મે–જહોન ટેડ તરફથી કાવશજી શેઠને – હિન્દમાં સાંસારિક-ધાર્મિક આદિ મોટા ભ્રમણ– ફેરકાર ( revolution); ધાર્મિક જ્ઞાનની ખોટ; “ બ્રાહ્મણ’ રનું સ્વાર્થીપણું; હિન્દમાં ગણતો લગ્નને હેતુ પ્રીતિ નહિ પણ ભક્તિ; સ્વાભાવિક પ્રેમ, દેશ-કાળ-સ્થિતિને અનુસરીને પુનર્લગ્નપ્રશ્ન; સ્ત્રીઓનું હૃદય-ક્ષેત્ર; સુધારકો.૬૧-૭૦. પત્ર ૮ એ- નર્મદ તરફથી ગુલાબરાયને:અગાઉનાં અને હાલનાં લને; અસલના ડાહ્યા આયોની, સ્ત્રી તરફ વર્તન ચલાવવાની નીતિ; સ્ત્રી-રત્ન કે સ્ત્રી-શિલા? અને તેના જવાબમાં પુરાવા; સ્ત્રી-નાનની જરૂર; સ્ત્રીને પથ્થર તથા તુંબડા સાથે મુકાબલે.............................૭૦૭e. પત્ર ૯ મે-મનસુખ તરફથી કેશવને – મનસુખનું આત્મ-કથનઃ પુસ્તકમાંથી મેળવેલા જ્ઞાનવાળા વેદના, દરિદ્રતાના વખાણ સંબંધી ઉગાર; પુસ્તકોએ ચિતરેલું દરિદ્રતાનું સ્વરૂપ અને તે ખોટા ચિતારથી થતું અનિવાર્ય નુકશાન; નિર્ધનતાના ગવાળામાં પરતંત્રતા; મિત્રો તરફંથી મળતા ખજાન-નિરાશા !; નવ્વાણુને ધકે; યુવાનના બદલાતા વિચાર; દરેક ધંધાને જ૩ર બાગ શિખવામાં સાધારણ બુદ્ધિ બસ છે; એકજ પં; અસમર્થ મનુષ્યને ક્રોધ, નિરૂપદવ જંતુના ડંખવાના યન જે છે; સર્વને ખુશ કરવા જતાં કોઈને ખુશ કરી શકતું નથી; દુનિયાદારીના કેટલાક દાવપેચ...........૭૮-૮૮. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com તે તરાશન લિંક અને તે છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૧૦ મો.– પાર્વતી તરફથી લમનિશાળ એ અભ્યાસનો છેડો નથી-પુરતો એ શાનનું એકનું એકજ સાધન નથી.-અને પરણેલી સ્થિતિ એ કંઈ અભ્યાસ-કાળને અંત નથી; જીદગીની સફરને લ્હાવો લેવા નીકળી પડયા અગાઉ અવશ્ય મેળવવાનાં માધન; પ્રેમ-અલંકારથી અલંકૃત થયા પહેલાં નીતિ-શકિત થી પુષ્ટ થવું જોઈએ; પ્રમ-રાજ્યની સીમા તથા ઉહતતા, વિષય અને નાદાનીનાં દુ:ખમય રાજ્યની સીમા વચ્ચેનું અંતર; સાંસારિક જ્ઞાન એ એકંદર જ્ઞાનને નાનકડો પેટા ભાગ; અલંકારીત અને ઉપયોગી જ્ઞાન, સુખકર સ્વછંદીપણું, સહનશીલતા; સાંસારિક વિષયોનું અવલોકન... ૧૦૦-૧૦૬ પત્ર ૧૧ મે, કેશવ તરફથી લક્ષ્મીને. (પ્રણય-પત્રિકા.) નવીન પ્રેમની અસર, પત્ર લખતાં પડતી તસ્દી પ્રેમ–પોથીમાં ઉધારી, યોગ્ય અવસરે વ્યાજ સહિત વસુલ કરવા પ્રાર્થના; પ્રતીતિ પ્રેમની કરવા, નથી અધિકાર આદરને ૧૦૬-૧૦૯. પત્ર ૧૨ મે, લક્ષ્મી તરફથી કેશવને પ્રિણય-પત્રિકા.) બાળાના મનમાં પ્રથમ પ્રેમ-દર્શનથી થતી વિવિધ લાગણીઓ વચ્ચે યુદ્ધ; ભવ-જંગલમાં જેડીનું જળ-ધામ.૧૧૦–૧૧૨. ( પત્ર ૧૩ મે –કેશવ તરફથી નર્મદને – જ્ઞાતિ-સ્વમ: જ્ઞાતિજનોની સ્થિતિ; ખર્ચને બેજે; જ્ઞાતિની ફરજો; જ્ઞાતિ-વેરે અને તેને ઉપયોગ; જ્ઞાતિ-સમાજ (કન્સેસ); જ્ઞાતિ-ભજન; વસ્તી-પત્રક; અગત્યને નવીન ફેરફાર; સર એમ ઘીલની દરખાસ્ત ...... ૧૧૩-૧૨૧. ૫ત્ર ૧૪ એ, કેશવ તરફથી લમીને, (પ્રણય-પત્રિકા.) વી” સંબોધનની યેજના ! સમાગમ સુખ કે વિયોગ સુખ ? વસંતાને માર. ........ ......................... ૧૨૧-૧૨ ૩. પત્ર ૧૫ મેલસ્મા તરફથી કેશવને, (પત્ર ૧ને ઉત્તર) વસંતાના મારથી બચવા પુરૂષ સમર્થ છે–સ્ત્રી નથી; સ્મ– Shree Sudharmaswami Gyanbhandar-Umara, 18wnatumaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) શત્રુનું વેર લેવાને વખત; દુ:ખીત હૃદયવાળાને ભવિષ્યના સુખના વિચાર રૂપી દીલાસા. ૧૨૪૦૧૨૫. ...... પત્ર ૧૬ મા.-લક્ષ્મી તરફથી જમનાંને;— પરણેલી સ્થિતિ તરફ બાળાના પ્રથમ શેખ—પછી તિરસ્કાર; પતિ–દર્શનનું સુખ; સુખ પછી દુઃખ; મનના શક; વેવીશાળ અને . લગ્ન વચ્ચેના વખતનું પ્રયોજન. .૧૨૬-૧૨૯. પત્ર ૧૭ મે,ગુલાબરાય તરથી ચન્દ્રકાન્તને:અભ્યાસ કરવા સબંધી ધ્યાનમાં રાખવા લાયક ઉપદેશી વયતે; સેાખત; ફુરસદના વખતને ઉપયોગ; શબ્દમાં મ્હેર અને શબ્દમાં ઝેર; દરેક માણસ અને દરેક બનાવમાંથી નવું શિખવાની ટેવ; ‘અલબત' શબ્દ અને સેગન; આત્મ-શ્લાધા; ગુસ્સો કરનાર ઉપર યા—ભાવ; ઘણા જરૂના આદરાપચારી(formal) નિયમેાને હશી કાઢવા નહિ.... ૧૩૦ ૧૩૪. પત્ર ૧૮ મા.—લક્ષ્મી તરથી પાર્વતીને:— સ્વર્ગથી, શેખની ખાતર પૃથ્વીની મુલાકાત લેવા નીકળી પડેલા પ્રેમ, બાળક ભિખારી અવસ્થામાં; તેની કૃતવ્રતા અને દેવાંશી શક્તિ .૧૩૫-૧૩૭, પત્ર ૧૯ મા પાર્વતી તરથી લક્ષ્મીને,પત્ર ૧૮ના ઉત્તર. પ્રેમ-ગાંડાઈ અને તેનું કારણ જુવાનીને સ્વભાવ; પ્રેમસાગર અને વૈરાગ્ય-સરિતા; અતિશય સર્વ વર્જવું’ એ એ * અને તેને અપવાદ; સ્વાભાવિક પતિવ્રત; પતિ-ઘેલા થવાની આવશ્યકતા; સોનેરી મધ્યમ સ્થિતિ; કલ્પિત સુખમાં રમવા શિખામણુ—તેમ ન બને તે મરદેવને સ્મરવા કે પછી રીસાતા રામને યાદ કરવા સલાહ !...૧૩૭–૧૪૬. પત્ર ૨૦ મા,—નર્મદ્ર તરફથી કેશવનેઃ— અંતર-પરાવર્તક કાય અને તે વડે જોયેલા જન-સ્વભાવ:૧૪૭-૧૫૫ ...... ............ Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ મધુમક્ષિકા. પત્ર ૧ લે. વાંચનાર ઉપર પ્રિય વાંચનાર, આ પત્ર–માળાને પહેલે પત્ર વાચક-વૃન્દ સિવાય બીજા કેને લખવે યોગ્ય ગણવે ? આ નાનકડા પુસ્તકના લખનારને એક વખતે સ્વમ આવ્યું કે હિમાલય પર્વત ઉપર બરફ બહુ ઠર્યા હતા એવા વખતમાં બરફ વચ્ચે પેલા લોઢાના ટુંકા સ્તંભ અને સાંકળેથી કરેલી હદ તેણે જોઇ. પૂછવાથી જણાયું કે ત્યાં ગ્રંથકારેને મેળે ભરાવાનો છે. આ ઉમદા મેળે સર્વ કેને જોવાની સારી સગવડ મળવાના હેતુથી ઉંચામાં ઉંચી જગા તેને માટે પસંદ કરી હતી. નાની વાર્તાઓ, કીસ્સાઓ, ઉખાણું, નવલ કથાએ વિગેરે અસંખ્ય પ્રકારના માલનાં ગામડે ગાડાં ભરીને લાવનારની સંખ્યા, આપણા દેશના ઘરની સંખ્યા જેટલી મોટી થઈ ગઈ. કેટલાક રડ્યાખડયા કાવ્ય-કર્તાઓ, શાસ્ત્રીય લેખક અને નીતિના ઉપદેશકો પણ જણાયા. છેવટ કહેલા વર્ગના ગ્રંથકારનો માલ જરા મુશ્કેલાઈથી ખતે તે પણ તેઓની મહેનત જોગ બદલે મજ્યા વિના રહે નહિ. પણ પહેલા જણાવેલા વર્ગના વેપારીઓની આવક અને ધાંધળ તે બેસુમારજ હતી. સર્વકોને Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મધુમક્ષિકા. બ્હારથી માન પણ એવુંજ માટું મળતું એટલુંજ નહિ પણ કેટલાક ગર્ભમાં પોષાતા પુસ્તકના કત્તા તરકથી પગના જોરાવર કાસદ આમ તેમ ભુંગળ ઝુકી લોકોનું ચિત્ત ખેંચતા તેમને પણ પુષ્કળ ભગતે આવી મળતા. આ બધું જોઈ આ પુસ્તકને લખનાર કે જે અત્યાર સુધી આ બધા પ્રખ્યાત પુરૂષાને જોવામાં અને તેમની આબાદી ોઇ આનંદ માનવામાંજ સંતુષ્ટ હતા તેને એક નાનકડી બક્કાગાડીમાં કાંઈ માલ ભરી જઇ પેાતાનું નસીબ અજમાવવા મન થયું. પણ એટલી ખૂંધી જાતના માલ મેળામાં આવી ગયા હતા કે શે। માલ ત્યાં લઈ જવા એ સવાલ તેના મનમાં ઉઠયા. છેવટે નજીકમાં એક મધમાંખને એક ફુલથી ખીજા ફુલ ઉપર અને ત્યાંથી ત્રોા ઉપર એમ ઉડતી જોવાથી તેનું અનુકરણ કરવાને વિચારી સૂઝયા, અને ધાણા સાથે ગાળ મિશ્ર કરી સ્વાદ સાથે પ્રાયદો કરનાર વસ્તુ બનાવી તેને બીજાની માફ્ક મુશ્કેલાઇથી ખસેડાય એવાં ગાડાંને બદલે નાની ધમ્રાગાડીમાં લઈ જવા હરાવ્યું. એટલામાં તે છેક છેવટને રજ્જુ કાણ નણે કેવી રીતે કડુડુડુ-ડુ કરીને ભાગ્યા અને અકસ્માતે માત્ર તેમજ તેના માલીક સર્વને તેમની તેમની જન્મદાતા ધરણી-માતાના ખોળામાં સુવાડી ઉપર સફેદ ચાદર એઢાડી દીધી. અને અહીં ઉધનારનું સ્વપ્ર પૂરું થયું. જોકે સ્વમમાં જોયા પ્રમાણે, દેવટને બરફ તેના ઉપરા પુષ્કળ માલના વેચાણુથી થયેલા ધણા પૈસાની ગરમીથી આગળી ગયેા હતેા તેા પણ નાની ધાગાડીથી આ દરેક અકમાસ્તથી સહિસલામત રહી શકાય એમ ધારી તથા એમાંના માલ સધળી જાતના ગ્રાહકોની રૂચીને અનુકૂળ આવે એટલા માટે જુદી જુદી વસ્તુઐનું મિશ્ર કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૧ ––વાંચનાર ઉપર. ૧૧ બનાવે હેવાથી તેણે સ્વમમાં કરેલો વિચાર પાર પાડવા ધાર્યું; અને એથી આ પુસ્તક તૈયાર કરી સ્વમની મધમાંખના સ્મરણાર્થે એનું નામ પણ મધુમક્ષિકા રાખવું ઉચિત ધાયું. આ પુસ્તકમાં સેંકડો દોષ હશે. તેમજ કેટલીક ખુબીઓ પણ બતાવી શકાય. પણ તેમ કરવું નકામું છે. અસંખ્ય ભૂલો હોવા છતાં કોઈ પુરતક મુછ હોઈ શકે, અને એક પણ ભૂલ વિનાને ચૂંચ અપ્રિય પણ થઈ શકે. પત્ર–લેખનમાં એક મોટી મુશ્કેલી નડે છે, તે એ છે કે, કેટલોક ભાગ અરસ્પરસ પત્ર લખનારાઓની ઓળખાણ પાડવામાં, કેટલેક ભાગ વ્યવહારિક આદરપચારમાં નકામો કાઢવું પડે છેઅને જ્યારે ખરે રસ આવે છે ત્યારે તે ભાગને લંબાવતાં પત્ર બહુ વધી જવાને અને એથી વાંચનારને કટાળો થવાને ડર રહે છે. વાંચનારે એકજ પત્ર વાંચીને પુસ્તક વિષે મત બાંધવા તૈયાર થવું ન જોઈએ; કારણ કે શેલી અને વિષયમાં દરેક પત્રો જુદા છે. આથી જેનું મન એક પત્રથી રંજન નહિ થાય તેને બીજે કે ત્રીજે કે પછી આગળ બીજો કોઈ પત્ર સર્વેનું સારું વાળી આપશે. આખું પુસ્તક કાંઇ એકજ માણસની રૂચીને અનુકૂળ થવા લખાયું નથી. પ્રિય વાંચનાર ! પુસ્તકની મુખમુદ્રા જોતાં, કનું નામ નજરે નહિ પડવાથી તર્ક-વિતર્ક ઉભવીશ નહિ. વિચાર કે, વેરાનમાં દૂરથી પ્રકાશતો ગમે તેવો ઝાંખો દીવો કેવા આનંદમય વિચારે પ્રેરે છે ? રાત્રીએ દેખાતા તારા આપણી પૃથ્વી જેવા ખડબચડા પુગળને સમુહ માત્ર હેવા છતાં, આપણું અને તેમના વચ્ચેના અંતરને લીધે કેવા પ્રકાશીત અને વારંવાર વાસઉઘાડ કરતી આંખ વડે આમંત્રણ કરતા દેખાય છે ! પડદા અંદર વાગતું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com ૧ કેવા પ્રકાર અને તે. ગુગળને Page #17 -------------------------------------------------------------------------- ________________ મધુમક્ષિકા. ધડી ઉંધના ખોળામાં સુવાડતું વાઘ આપણી સન્મુખ જ વાગવાથી ઘડીકમાં કે કંટાળો આપે છે ? અપ્રસિદ્ધિ(oblivion)માં રહેવાને કેટલાકને શોખ હેય છે. એમાં પણ એની ખાસ મઝા રહેલી છે. એ નિર્દોષ અપ્રસિદ્ધિ ( oblivion) શેખીખર આત્મશ્લાઘા કરતાં શી બેટી છે ? તથાપિ જે કદાપિ કોઈ અણધાર્યો રસ્તે તે પડદો તારી પાસે ઉઘાડો થઈ જાય તો આંખ બીડજે. મનુષ્યમાત્ર–પ્રાણીમાત્ર સંપૂર્ણ કે નિર્દોષ નથી. એ દોષિત વસ્તુમાંથી પોતાને જરૂરને સાર ગ્રહણ કરવાની ઈચ્છા અને શકિતવાળાં તત્ત્વજ્ઞાની મન ભાગ્યેજ જડી આવે છે. પુસ્તકો ઘણાંએ પ્રગટ થાય છે; તે બધાના લેખકોના નામ યાદ રાખી સ્મરણશકિતને ભારે મારવા કરતાં વાંચનાર એ પુસ્તકના મધથી જ સંતુષ્ટ રહે તેમાં શું ખરું ? મગજને એટલી ઘડી પણ જે તસ્દી બચી તે ખરી. જો, મધુમક્ષિકા કેવી ફુલોમાંથી થોડે થોડે મધ એકઠું કરે છે ! આ વિચારે કે તર્ક તો અમુક અંગ્રેજી પુસ્તકમાં ચીતરેલો છે; આ ધ અમુક સંસ્કૃત ગ્રંથમાં આવેલો છે; આ શૈલી અમુક ગુજરાતી કે ફારસી લેખકની ચેરેલી છે; એમ કહી વિમુખ દૃષ્ટિ કરીશ માં. જગત અસંખ્ય વરતુથી અનાદિકાળથી ભરપુર છે. પ્રથમ જન્મવા ભાગ્યશાળી થયેલા કેઈને તે એક વસ્તુ વહેલી જડી આવી, તે પાછળથી જન્મેલાને તે જરા મેડી જડી આવી. અને કોઈએ શોધેલી વસ્તુને ફાયદાકારક પિશાકમાં શણગારી તે શુંગાર-કલાના માનની અપેક્ષા વિના, નવા રૂપમાં મૂકવી એમાં શું ખોટું છે ? માત્ર એટલું જ છે કે તેમાંથી તે કાંઈ ગ્રહણ કરવા જેવું શોધી શકે છે ? એ નવીન કે નવ–અલં કૃત વસ્તુ–કુસુમમાં મધ સિવાય બીજી નકામી વસ્તુએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૨ જે.– કેશવ તરફથી નર્મદને. ૧૩ -~ ~- --------- ------ -- ~- ~~~- ~ ~-. ......... . --. . - તારી દષ્ટિગોચર થાય છે તે મધની જરૂર વાળાને તે લેવાની મહેનત કરવા માટે લલચાવવા સારૂ, કે તે મધ ખેંચી શકવાને અશક્ત જનોના નયનને ઠારવા સારૂ, કે તરંગી એલી આ ચિત્તને રંજન કરવા સારૂ-એવા કાંઈ કાંઈ હેતુથી હશે એમ સમજીને; તથા બિચારી મધુમક્ષિકા મધ મેળવવા સારૂ કાંઈ કાંઇ ગુલાબ (નગર–બાગનાં ફુલ), કાંઈ કાંઈ કમળ (જળમાંનાં ફુલ), કાંઈ કાંઈ –(પર્વત ઉપરનાં ફુલ), કાંઈ કાંઈ સંખાવલી (જંગલનાં ફુલ) માં ભટકી હશે અને હેતાળ કુટુંબ તથા મંડળનાં સુખ અને મનને ભાવતા મોજ શોખને ભોગ આપ્યો હશે એ ધ્યાનમાં લઈને, તને પસંદ પડે અને તારાથી લઈ શકાય એટલું મધ માત્ર લઇ તે મધ એક તું કરવાની મહેનત કરનારની માફક તેને ઢળી નહીં નાંખતાં) પી જઇ, તેની માફક તું પણ બની જા એક મધુમક્ષિકા. પત્ર ૨ જે. એક કુંવારા જૈન યુવક (કેશવ )તરફથી તેના પરણેલા બ્રાહ્મણ મિત્ર (નર્મદ) ઉપર. વડેદરા. તા. ૮ - ૪ - ૪. પ્રિય નર્મદ, - સંધ્યા સમયે કોઈ સેબત સિવાય એકલાજ ફરવા જવાની મારી ટેવ તું જાણે છે. એકલે પડેલે માણસ સાShree Sudharmaswami Gyanbhandar-Umara, 18wrnatumaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ મધુમક્ષિકા. થી સારો અને મૂળે પવિત્ર એવો મિત્ર મેળવે છે તે મિત્ર મન છે. કુદરત અગર અચાનક મળી આવેલા કોઈ માણસની શિક્ષા એવી રીતે મનની સબતમાં ફરતા માણસના મનમાં બરાબર કોતરાઈ જાય છે. આ પત્રમાં જ્યાં જ્યાં શ્રેષ્ઠ સુદ બેલું ત્યાં ત્યાં મન સમજી લેવું. ગઇ કાલે હમેશ મુજબ કરવા નીકળ્યો ત્યારે નદીના તટ ઉપર સારંગીના સુર સાથે મિત્રતા બાંધેલ સાદ સાંભળી તે દિશામાં જવા લલચાવે. સંધ્યા સમય અને બહાર ને શાંત દેખાવ જોઈ કયું મન ઘડીક સદાના દુઃખોથી વિરામે નહીં ? તેમાં વળી આ મધુર વાધ મળી ત્રિક(trio) રચ ત્યારે તે પૂછવું જ શું ? માપેલે પગલે ત્યાં જતાં જતાંમાં તે જેમ જેમ તેના શબ્દો વધારે સ્પષ્ટ થતા ગયા તેમ તેમ એ ત્રિકે મને સ્તબ્ધ બનાવી દીધા. બે હાથને સ્વસ્તિક રચેલો ને એમને એમ રહી ગયો; એક પગ અને કાન જલદી સાંભળવા આગળ ધરેલા તે તેમના તેમજ રહ્યા અને ગીત પૂર્ણ રીતે સંભળાવા લાગ્યું – . ખબર નહીં આ જગમેં પલકી રે; ખબર નહીં જગમેં. સુક્રત કરના હોય સે કરલે, કોન જાને કલકી. આ દસ્તી હે જગત્ વાસુકી, કાયા મંડલકી- ભલાછ કાયા સાસ ઉસાસ સમરલે સાહેબ, આયુ ઘટે પલકી–ખબર તારા મંડળ રવી ચંદ્રમા, સબ હે ચલનેકી–ભલા સબ હે. દીવસ ચારકો ચમકાર , વીજલી આભથકી–ખબર મન ભાવત તન ચંચલ હસ્તી,મસ્તી હેલિકી-ભલાજી મસ્તી સદ્ગર અંકુશધરે શીરપર, ચલ મારગ સતક–ખબર નહીં* જબલગ હંસા રહેપીજરે, હાલે ખુશીમાંહી–ભલાહાલો૦ પર ઉપકાર કરેની સુકીત, આત્મ-શ્રેય સાહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૨ ો. કેશવ તરથી નર્મદને. ૧૫ ---. **** કર કોઇ કાલા કોઇ ગોરા પીલા,નયણે નિરખનકી—ભલાજી નયણે એ દેખી મત રાચેા પ્રાણી, રચના પુદ્ગલકી—ખબરઅનુભવ જ્ઞાને આતમ ભૂશ્રી,કર બાતાં ધરકી-ભલાજી કરખાતા॰ અમરપદ અર્હત્ યાયે,પદવી અવિચલકી—ખબર નહીં? અક્ષરે અક્ષર શરીરની દરેક રક્ત-વાહિનીના રક્તમાં મિશ્ર થઇ ગયોઃ દરેક આંતરડા સાથે ગુંથાઇ ગયો. આગળ ખેલવાનું યાદ કરતી અદૃશ્ય મૂર્તિના શબ્દ અટક્યા અને માત્ર સારગીને સુર આખા તટ ઉપર વરિષ્ઠ સત્તા ભોગવવા લાગ્યા. એ ટુંક વખતમાં ધડીક અવકાશ પામેલા હૃદયમાં સેક વિચારા જન્મવા લાગ્યા. જે વિચારે દર્શાવવામાં દિવસના દિવસ જતા રહે છે તેને ઉત્ત્પન્ન થતાં તેા એક બે પીજ થાય છે. કુદરત દેવીને ઉપકાર, વાધની મન ઉપર અસર, કુદરતની સાંદર્યતા જોઇ શકે એવા મનનું સુખ, એ વિચારે વારા કરતી મનમાં રાજ્ય ચલાવવા લાગ્યા. એવામાં સારંગીના સુર વધારે ગંભીર દુખદબાથી નીકળતા સાંબળી તરગમાંને તરગમાં કાંક ખેાલાઇ જવાયું: હે મનને શાન્તિ આપનાર દેવાંશી જાદુગર ! જીંદગીના હેતુ પ્યાર અને પરમેષ્ઠિ—પીછાનને સ્વભાવાનુસાર (akin)એવી હૈ અદ્ભુત શક્તિ ! પ્રભાકરનાં છેલ્લાં કિરા ધીમે ધીમે રંગ બદલી રજા લેછે અને રજની-રમાને મળવા સેનેરી-રૂપેરી ટપકાં વાળી દુધીઆ તારક–સાડી લઇ સ્નેહી શશી લાવણ્યતાથી પગલાં ભરવાની શાને કરે છે એવા હસતા સમયને વિષે, તને તથા પ્રિયાને લઈને એકાંતમાં આવેલા નિર્મળ ભટકતા ઝરા પાસે બેસનારને તું કેવા પવિત્ર માનસિક પ્યારની પરિસીમાએ પહેાંચાડે છે' તેમજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ મધુમક્ષિકા. vannanam તું પવિત્ર શ્રેષ્ઠ સુદદ સાથે ફરતા માનવને જગલમાં દેરી તારી ઘેન ચડાવનારે સુર રૂપી પાંખે ઉપર બેસાડી દૂર દૂર ખેંચી જઈ અંતરિક્ષથી, કુદરતની સુંદરતા, જગતની વિચિત્રતા, નીતિની આવશ્યકતા, નર નારીનું નમક હરામીપણું-એ સર્વનું દિગ્દર્શન કરાવતે કરાવતે કે ધર્મ-શ્રદ્ધા રૂપી દેવદારે પહોંચાડે છે! પળવારમાં આવા આવા કંઈક તકો ઉત્પન્ન થયા; અને છેવટે અંધારાને લીધે ઝાંખી દેખાતી મૂર્તિના સ્વરના પુનર્જન્મે તેમને સર્વને સમાવી દીધા. બનાં જેર ભરે (૨), એસે દેવ ચરણ ચિત્ત લાવ– ભલા ગુરૂકે ચરણ –જબનાં ઉદર ભરણકે—કા–રણે કાંઈ ગૌઆં બનમેં જાય, ચારો ચરે પાની પીએરે વાંકી, સુરતાં વાછરડા માં-–– જેબનાં જેર ભરે–જેબનાં સાત પાંચ સા–હેલડી કાં–ઇ, હીલમીલ પા–નીડા જા–– તાલી દીયે ખડ–ખડ હસે, વાંકી સુરતાં ગાગરવા માંન્ય જેબનાં જેર ભરે–જબનાં નટવે ના–ચે ચે-કમેં કાંઈ, લે-ક કરે લખશો-ર, વાંસ ગ્રહી વરતે ચઢે વાંકી સુરતાં રા–સડી માં-ય-જેબનાં હે જેબનાં જેર ભોરે એસે દેવચરણ ચિત્ત લાવ– ભલા એસે ગુરૂ કે ચરણ ચિત્ત લાવ-જેબનાં જોર ભયોર–જેબનાં આં – # આ ગાયનને ભાવાર્થ પત્રમાં જ આવી જાય છે દેરડા ઉપર નાચનાર નટવા માફક, પાણી ભરનાર સખી મંડળ પેડે, ચારે ચરવા જનાર ગાયની પેઠે સંસારનું કામકાજ કરવા છતાં મન આત્મકલ્યાણ તરફ રાખવું એ એ ગીતને સાર છે. જુના જમાનામાં વેગી Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ પત્ર ? જે.કેશવ તરફથી નર્મદને, ૧૭ આ અને પ્રથમના ગીતે મારું મન તદન ગાય જેવું બનાવી દીધું. આગળ વધી ગાનારની સન્મુખ આવી તેને સવિનય પ્રણામ કર્યા બાદ તેની સન્મુખ બેઠે. તેની પાસે કોઈ સ્ત્રી બેઠી હતી. તે પણ વખતે વખત સગ પુરાવતી હતી. વધારે અદબથી તેણે જરા આઘે ખશી અને મારે માટે જગા કરી. એકાએક મારા આવવાથી તેમના અંતર આનંદમાં ભંગાણ પાડવા માટે મેં તેમની પાસે ક્ષમા માગી. આવા રાત્રીના સમયે આ માર્મિક ગીત ગાનાર એક પુરૂષ અને સ્ત્રી કોણ હશે એમ પૂછવાનું કરતો હતો એવામાં મારા મોં ઉપર પડતા ચંદ્રપ્રકાશને લીધે મારા મેં ઉપરથી મનની જીજ્ઞાસા જાણી લઈ તે પુરૂષે કહ્યું તમે આવ્યા તો ભલે આવ્યા. આપણી પછવાડે જે ઝુંપડી જુએછે તે અમારી છે. તેમાં આવી, ઘડી વિશ્રામ કરે અને આ વખતે તમારે અહીં આવવાનું કારણ તથા આટલા બધા ચિંતાતુર હોવાનું કારણ જાણવાની મારી જીજ્ઞાસા છે તે તૃપ્ત કરે. વધારે સવાલ જવાબ કર્યા સિવાય અમે ત્યાંથી ઉઠી પાસેની ઝુંપડીમાં ગયા. ત્યાં જતાં જ સ્ત્રીએ દીવે કર્યો અને સાદડી પાથરી તે ઉપર બેસાડયા. ઝુંપડી છે કે નાન્સ પણ સ્વચ્છ અને સગવડ વાળી હતી. એક તરફ રડું, એક તરફ બેઠક લોકો એમ જ કરતા. પરણવા છતાં શાસ્ત્ર-જ્ઞાન, ધ્યાન, જન મંડળના હિતને બાધ એ સર્વ કરવામાં તેઓ મા રહી જન્મનું સાર્થક કર. એ બનાવવા માટે, તથા પ્રેમ તેમજ વૈરાગ્ય (જંદગીને હેતુ ) ને ઉશ્કેરનાર અને ખીલવનાર વાઘની અસર બતાવવા માટે, અને આ પુસ્તકમાં આવતા બે મુખ્ય પાત્રને ઓળખાવવા માટે આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, lownatumaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૮ મધુમક્ષિકા. અને એક તરફ સરસામાન પડયા રહેવાને ખંડ હતો. તેમાં સર્વ એવી સફાઈથી ગઠવેલું હતું અને જમીન એવી સાફ લીંપેલી હતી કે તે જોઇને આંખ ઠરે. આગળ એક અનુપમ * બાગ કર્યો હતો. અહીં બેઠા બેઠા નદીનો પ્રવાહ બહુ રમણીય દેખાવ આપતા. ઘડી વારમાં જણાયું કે એ બને દંપતિ છે. તેમની શાંત મુદ્રા અને નમ્રતા જોઈ હું તો ઘડીક અસલના સંસારમાં રહેનારા યોગીઓનાં ચિત્ર નજર આગળ ખડા કરવામાં ગુંથાય. સ્ત્રી સાથે રહી ધર્મ કાર્ય કરનારા અને પવિત્ર તથા શ્રેષ્ઠ વિચારભળા, જન-મંડળના હિતની લાગણી સાથે આત્મ-શ્રેય નહીં ચૂકનારા પ્રાચીન કાળના રૂષીઓમાંને તે આ એક ન હોય? વધારે વાર આ ભ્રમણામાં નહીં રહી શકવાથી મે તે-ગૃહસ્થ કહું કે યોગી ? કહેવા –ાગીને પિતાને ઇતિહાસ કહેવા વિનવ્યું. મેં જણાવ્યું કે મારા સંબંધી વિશેષ હકીકત પાછળથી કહીશ. હાલ એટલું જ કહેવું બસ છે કે હીંદુ સંસાર-સુખની મોટી ખામીઓ જોઈ તથા અનુભવી દુઃખી થયેલ, તથા ધર્મના જુદા જુદા કાંટાઓમાં થતા અનાચારોથી ખેદ પામેલા અને ખરા સુખની વ્યાખ્યા સમજવા મિથ્યા પ્રયત્ન કરતો હું ધણું દિવસથી ઉદાસીન મનથી સંસારમાં પ્રવૃત્તિ કરું છું. અને હરતાં ફરતાં, ખાતાં પીતાં, એજ વિચારો મનમાં ચાલે છે. પણ કાંઈ ખુલાસા મળતા નથી. એ તો આપણી વિચિત્ર સંસાર–પદ્ધતિના બોજાથી દબાયેલો હેઈ, વિચાર પૂર્ણ એણીએ આ બાગને અનુપમ કહેવાનું કારણ એ છે કે એથી નીતિને પાઠ શીખાય એવી ગોઠવણી કરી હતી. બાગને માલીક પોતે તે બામનું વર્ણન આગળ પત્ર ર૭ માં આપે છે. તે વાંચવાથી બાગની ખુ ની સમજાશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, lurratumaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ પત્ર જે કેશવ તરફથી નર્મદને. ૧૦ પહોંચવા પામતા નથી; અને વળી મારા સ્વભાવ અને વિચારને મળતો આવે એવો કોઈ મિત્ર પાસે નથી કે જેથી ઘડીક આરામ મળે. આજ વિચારમાં ફરતાં ફરતાં આજ હું જરા આઘો નીકળી ગયા અને સુભાગે સારંગીને સુર મને અહીં દેરી લાવ્યો. આપે ગાયેલાં બે ગીત મને ઘણાં બોધદાયક થઈ પડયાં છે. પણ હજી એને ઉડે મમ બરાબર સમજી શક્યો નથી એ જાણવા ઘણું જીજ્ઞાસા છે, પરંતુ તે અગાઉ આપના વૃત્તાંતથી ભાભિ કરે તે મોટી મહરબાની. આ સાંભળી ભેગી બોલ્યાઃ મને જન–મંડલથી જુદો વસતો જોઈ જન–શત્રુ (Cynic)ગણુતા નહીં. જ્યાં સુધી આપણે મેહ, માન, વિગેરેને તદન જીત્યા નથી ત્યાં સુધી રાત દિવસ જન–મંડળ ઉપર આપણા જીવનનો આધાર છે; તો તે જન-મંડળને ધીક્કારનારને મુખ કહે તે પણ ચાલે. હું એકાંત વાસમાં રહું છું કે જન-મંડળમાં અને મારા વિચારો શા છે તે મારું જીવન સાંભળ્યાથી મેળે જ સમજાશે. મને આશા છે કે તમારી નવી પીછાન આજના મળેલા લાભમાં ગણવાજોગ થઈ પડશે. તમારા વિચારો અને તમારી ચિંતાઓ ઉંચા પ્રકારની હોઈ તમારી સેબત મને ઠીક ગમ્મત આપશે. પણ આજે રાત્રી વિશેષ ગઈ છે અને મારે સુતાં પહેલાં એક કલાક ધ્યાન ધસ્વાનો રીવાજ છે. ઉંઘે આંખમાં પ્રવેશ કર્યા પછી એ ધ્યાન બરાબર થઇ શકે નહીં માટે મારે તમારા સારૂ તૈયાર કરેલી પેલી પથારીમાં જવા વિનવવાની જરૂર છે. કાલે સવારે આપણે મારે ઈતિહાસ શરૂ કરીશું. અભ્યાગતને સેહેજ ખોટું લગાડવા ના ડરથી શ્રેષ્ઠ નિત્ય કર્તવ્યમાં ખામી નહિ પડવા દેવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, 18wrnatumaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૦ મધુમક્ષિકા. એના હેતુ હું સમજી ગયા. એણે ગાયેલા ખીજા ગીતનું રહસ્ય કાંક આ વર્તન ઉપરથી સમજાયું. તેની મહેરબાની માટે ઉપકાર માની ખીજે દિવસે બપારે મળવાનું વચન આપી હું ધર ભણી વળ્યેા. આજે બનેલી સર્વ હકીકત કાલે લખી જણાવીશ. સર્વ સ્નેહીગ્માને યથાયેાગ્ય હેજા, અને મને માનતે તમારા સદાને કેશવ. પત્ર ૩ એ. કેશવ તરફથી નર્મદ ઉપર. તા. વાદ. ――― Beyog પ્રિય નર્મદ, આજ અપેારે હું પણ-કુટીકાની મુલાકાત લેવા ગયે હતા. હું ગયો ત્યારે 'પતિ કાંક વિજ્ય ઉપર વાદ-વિવાદ કરતાં હતાં. સ્ત્રી-સમાજની સેવા બજાવવાનું તમારૂં કર્ત્તવ્ય તમે શી રીતે બાવવા ધારાછે ?” એ સવાલ પતિના માંમાંથી પૂરા નીકળી પણ રહ્યા હતે એટલામાં હું ત્યાં જઇ ચઢયા. વાત અટકાવી, મને આદરમાન આપી બેસાડયા. તે સ્ત્રીએ મારે માટે ડુ પાણી લાવી તે પાણી લાવી તેના પતિના હાથમાં આપ્યું. પાણી પીધા પછી અને બીજી આડી અવળી વાતચીતથી પરવાર્યા પછી તેમણે પોતાના પ્રતિહસ કહેશ સરૂ કર્યો: Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૩ – કેશવ તરફથી નર્મદને. ૨૧ - - - - 5 - . કે * * * * આજ નદીના સામે તમે નજીક દેખાતા ગામડામાં ૩૨ વરસ ઉપર હું એક આબરૂદાર બ્રાહ્નણ કુટુંબમાં જન્મ્યો હતો. મારા દાદની અને તેમના વડવાઓની અટકળ દોલત ગેરરસ્ત, આંધળા ધર્માદા અને લોકમાં વાહવાહ કહેવસવાની મૂર્ખ લેલપથી ફનાફાતીઆ થઈ ગઈ. મારા જન્મ વખતે મારા પિતાજી મહેનતથી ગુજરાન ચલાવતા. જન્મથીજ મારે સ્વભાવ તીવ્ર લાગણીવાળો હતે. ધ, અપમાન, દયા એ સર્વ જાતના વિકારને વશ થવા સહેજ કારણ બસ હતું. આપણામાં બાળકના મનની કેળવણી પર ઘરમાં કે (પાઠ ગોખાવા ઉપરાંત બીજી કઈ રીતે) નિશાળમાં બીલકુલ લક્ષ નહિ અપાવાથી હું જરા બીકણ અને કાચા મનને થયે. મારા બાળ-મિત્રોની ગમ્મતે કે જેમાંથી હું તેમના ડરને લીધે ઘણું ખરું દૂર રહેતે તેમાં ' મેં ભાગ લીધે હેત અને તેમની સાથે ભટક્યા હતા તે મને વધારે જ્ઞાન અને ફાયદો થવા સંભવ હતું. ગુજરાતી અભ્યાસ થઇ રહ્યા બાદ મારે એક વરસ માં મારવાને ધંધે કરે પડ્યો ! અચાનક હાથ લાગેલી પ્રારે એ ટોપીવાળાની ભાષા શીખવા પ્રેર્યો, અને તે ચાપડી વગર શિક્ષકે ખરી ખોટી શીખીને વાદળાંથી થયેલા અંધકાર અને ગાજવીજની વચ્ચે, કપડાં પુસ્તકો વિગેરેને આશરે અધમાણુ ભાર માથે મૂકી સાત ગાઉ દૂર આવેલા શહેરમાં અંગ્રેજી અભ્યાસ કરવા ગયે માયાળુ અને પારકું દુઃખ હરી લેવામાં તત્પર સ્વભાવને લીધે તથા અભ્યાસમાં ચપળતાને લીધે હું ઘણાને પ્રિય થઈ પડે છે. પણ એ ત્રણમાંથી એકે ગુણ મને સારા મિત્ર યા મદદગાર મેળવી આપવામાં ખપ આવ્યો નહિ. અંગ્રેજી અભ્યાસની શરૂઆત થી એક સાલસ દેખાતા વિદ્યાર્થી સાથે મારે ગાઢ મિત્રતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ મધુમક્ષિક. બંધાઈ. એને શીખવવામાં, એની સાથે હરવા ફરવામાં, અને વખાણથી ખીલ્યા રહેવામાં ભારે કાળ નિર્ગમન થતું. એક સંકટ સમયે મદદ : કરવાને બદલે તે મિત્રે મને ખરેખર ફસાવ્યો ત્યારે પસંદગી કરવામાં મારી મૂર્ખાઈ માટે આત્મદેષ કરવાને બદલે, છેતરાયા માટે નસીબનો અને લુચ્ચાઇ માટે મિત્રનો દોષ કાઢી કકળાટ કરી બહુ દુ:ખી થયેઃ અજ્ઞાનતામાં કરેલાં કામ માટે માણસ કેવો બીજાના ઉપર કે નસીબ ઉપર દોષ કાઢવા તત્પર થાય છે. તે પણ એ મૂર્ખતામાં પણ સમજુને તે કાંઈ સંતોષ લેવા જેવું છે. આવું એક ખ7 હજાર પુસ્તકના ઉપદેશથી વધારે અસર કરે છે. અંગ્રેજી અભ્યાસ શરૂ થશે એજ અરસામાં ધાર્મિક જ્ઞાનમાં ચંચુપાત થવે શરૂ થશે. મંડાણ તો દેખાદેખીથીજ માત્ર થયું. પણ વધતી કેળવણું સાથે ધર્મજ્ઞાનને શોખ વધતે ગયે. સંસારને બારીકાઈથી નિહાળવા અને કુદરતને નાગી કરી તપાસવા જ્ઞાને જ ઉન કેર્યો. ધર્મ ગુરૂઓને મને એક દેશ પ્રત્યક્ષ જણ કે તેઓ સંસારને દુઃખી કહી તદન ત્યાગની જ વાત કરતા –જે કદી ગળે ઉતરવાજ ન પામે. દુઃખી સંસારને સતિષથી સુખી કરી લઈ તેમાં તુંબડા ( વહિ પથ્થર ) માફક રહેવાને બંધ ભાગ્યે જ મારા કાને પડત. હું જ્યારે પાઠશાળામાં દખલ થયા, ત્યારે મારું કુટુંબ લગભગ ૮ માણસનું હતું. એ : કુટુંબનું , ગુજરાન ચલાવવામાં પિતાને મદદ કરવામાં, હિન્દુ સંસાર-યાત્રા કરવામાં, સુખના રસ્તાની કાલ્પનિક (utopian) યુકિતઓ રચવામાં અને એવા એવા બીજા ઘણુ કામમાં માથું ધારાShree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૩ જે. કેશવ તરફથી નર્મદને, ૧૫ ----- - ૨૦૦૫-૪-.".-------- ---- ~-~~-~ ~~-~ ~- - - થી મારો અભ્યાસ હવે કાંઇક મંદ પડશે. બીજું જ્ઞાન ગમે તેટલું મેળવવા છતાં પરીક્ષામાં જોઇતું જ્ઞાન કાચું જ રહેતું. આ પ્રમાણે ચાર પાંચ વ પાઠશાળામાં આવ્યા પછી તે રસ્તો મૂકી દેવો ધા (યુનેને એ ક્યાં શીખવવા જવું પડે તેમ છે ?). આ ચિંતાતુર વખતમાં મારી ઉમર લગભગ ૨૨ વરસની હતી. અત્યાર સુધી મારે સ્વતંત્ર સ્વભાવ હું સાચવી રહ્યા હતા. લગ્ન માટે આવતી માગણીઓ હું અત્યાર સુધી આડા અવળાં ન્હાનાં કાઢી પાછી કાઢતો; કારણ કે, જન્મ કુંવારા રહેવું એ મારો વિચાર હતું. એટલી ઉમરમાં થયેલી પીછાને વાળાને ઘેર થતા કઆ, આપણી સ્ત્રીઓની મૂર્ખાઈ અને તે છડાઈ, પવિત્ર પ્રેમની અજ્ઞાનતા, લગ્ન અગાઉ જેમને બોલાવતાં માબાપનાં મોં સુકાતાં તેમને લગ્ન પછી પ્રતિસ્પર્ધી કે દુશ્મન રાજાના છૂપા દૂત જેવા ગણવાને હિન્દુ સ્વભાવ એ સર્વ મેં નાનપણથી ધારી ધારીને જોયું હતું. અને એ ઉપરવી કુંવારા રહેવાને ઠરાવ કર્યો હતો. એક વખત એક મુસાફર મારા લગ્નની વાત લઈ ઘેર આવ્યા અને મને કેટલેક દરજે પ્રલા. રાત્રે એકલે પડે ત્યારે મન સાથે ગાટ કરતો કરતો નદી કીનારે ફરવા નીકળ્યો અને ત્યાં તરંગમાળા હૃદયમાં ધમસાણ મચાવી રહી. એ વખતે કાંઈ કાંઈ અંગ્રેજી અને કાંઈ કાંઈ ગુજરાતી ઉદ્ગાર નીકળવા લાગ્યા.મને યાદ છે એટલા હમણાં કહી બતાવું છું. એ વિચારે છે કે યુવાનીના કુદ છે અને એમાં કાંઈક વિશેષ પડતું છે તે પણ સત્યતાને ભાગ પણ એમાં પુષ્કળ છે ખરેઃ પરણવાથી એને કુદરતની સાંદર્યતા (વરસાદ, દી, નાળાં, પર્વત આદિ) જેવાની તક નહિ મળે. પરણવાથી મારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ २४ મધુમક્ષિકા. વધુ જંજાળમાં ગુંથાવું પડશે. તેણીને કેળવવામાં, તેણીની વતી ખીજા સાથે કરવા પડતા કજી લંબાવવા અગર પતવવામાં, તેણીની સાથે વિનેાદ કરવામાં, એમ ઘણી બાતેમાં બહુ વખત ખાવા પડશે. સાથી વિશેષ, મારી સ્વતંત્રતા ખાવી પડશે. કાઈ કાઇની ગરજ કરવી પડશે. ક્રાઇ તામસી, કાંઇ અદેખા, કાઇ દુષ્ટ કે જેનું અન્ય વખતે હું માં પણ જોવા ન ઇચ્છું તેની ગુલામગીરી ઉઠાવવી પડશે. લોક લજ્જામાં તણાવું પડશે. દુનીઆદારીમાં ઝંપલાવું પડશે. દુનીઆમાં ગરક થવું પડશે અને તેથી એ કુવા બ્હારની હદથી તદ્દન અજાણ્યા રહેવું પડશે. આ થોડી કેળવણી અને ચેડા અનુભવથી બાંધેલી મોટી આશાઓ—લગ્નથી ૬નીઆદારીના ગુલામ થઈ પડવાને લીધે—પૂરી નહિ પડવાથી ચ્હીડીઆ થવું પડશે. ૬નીઆની નિમકહરામી તથા અનિયમિતપણું જોઇ કંટાળા આવે છે તેથી વિશેષ આવશે. કંટાળા ઉપજ્યા છતાં, ાલની માફ્ક પરદેશની વસ્તીમાં અગર કુદરતની શોભામાં તે કંટાળા ભૂલવાની શક્યતા રહેશૅનહિ. કરસનદાસ મૂળજી થવાશે નહિ. માર્ટીન લ્યુથર થવાની તે આશાજ શી ? બ્હાર અને ધરમાં બન્ને ઠેકાણે સુધારા એકજ સાથે તે દાખલ નજ થઇ શકે—પરિણામે હસાવું પડશે. એકાંત વાસની હું જે ઇચ્છ રાખું છું તે પૃથ્વ માસથી પૂરી નિહ પડી શકે. ગેાડસ્મીથ જે એકાંત જીંદગી એક કુદરતના દેખાવથી ભરપૂર જગામાં ગાળવા દરખાસ્ત કરે છે તે જીંદગી મારા નસીબમાં નહિ રહે— અને એવી સ્થિતિને મારૂં મન સજાતીય (nkin) છે. તેણીનું પાતિનૃત્ય, રીતભાત વિગેરે ઉપર દેખરેખ રા Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ પત્ર જે.– કેશવ તરફથી નર્મદને. ૨૫ "..-- ~- ~ ~ ~- ~~-~~~-~ ~-~- - - - - - -- -- - ... -~~ ખવામાં બહુ વખત અને શક્તિ ( energy )નો ભાગ આપવો પડશે. મારી મરજી મુજબ મારી જાતથી કામ થતું નથી ત્યારે હું આટલો બધે ખીજવાઉં છું તે તે સાથે તેને વાંક આવવાથી કેટલે બધે ખીજવાવાનો ? અને એ બેવડો ગુસ્સે ભેગો થવાથી મન કેવું બગડવાનું ? દુનીઆની, કુદરતની, રમત ગમ્મતની અને સાહિત્યની મઝાઓનાં ઠાર મારા માટે સદાને માટે બંધ થશે. ઘણાએક અંગ્રેજ અને જુના સંસ્કૃત કવિઓ અને તેમના અનુયાયીઓની માફક ચાલે કબુલ કરીએ કે જ્યારે હું દિવસે થાકીને કંટાળીને બહારથી આવું ત્યારે ધરની આસપાસ સુગંધ પસરાવશે અથવા તે મધુર રાગથી તથા હાવભાવથી રાત્રીએ [ કારણ કે દિવસે તે સ્ત્રી-પુરૂષને પતિ-પતિન તરીકે કોઈ સંબંધ છેજ નહિ ! ] જરા શાન્તિ પમાડશે. બધું કબુલ કરીએ પણ કેણ ખાત્રી આપી શકશે કે તેણી એવી જ સુંદર, એવાજ સારા સ્વભાવની, એવીજ ચતુર હશે? કોણ કહી શકશે કે ઘેર ઘેર માટીના ચુલા' એ કહેવતને અનુસરીને ઘરનાં અને હારનાં માણસ સાથે અણબનાવ નહિ કરે ? તેણીનું ઉપરાણું લઇને ભારે કદી કદી કછ નહિ જ કરવું પડશે એમ શાથી કહેવાય ? કાલ સ્ત્રીઓ કયાં સારી કેળવાયેલી અને નીતિમાન હેય છે ? તેણીને કેળવવાનું કામ કેટલું બધું મુશ્કેલ અને વડીલોની મરજી વિરૂદ્ધ અને વખતને બેગ આપવા જેવું છે ? પરણવાની વાત નીકળવા સાથે જ “હાલના છોકરા બાયડીના ગુલામ” એવા એવા વિશેષણથી લઢવાનાં હાનાં શોધનાર માબાપ, પણ્યા પછી સાતિમાં કેટલું ભંગા શું કરશે કે કોને ખબર છે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Barwatumaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ મધુમા તકા. આ તે ગાળ આપી કલી કાઢી લેવા જેવું શાય: જીજ સુખની ખાતર મેાટી બલા હૈારવા જેવું થાય. હું જા હુંછું કે એક પણ ધર્ મે સ્ત્રી-સુખ (ખરા અર્થમાં) થી ભરપૂર જોયું નથી, કાંઇ નહિ મેં કાંઇ વાંક સ્ત્રીઓને હા ય છેજ—અથવા નીકળે છે, અને વાદાનુવાદ(argument) ની ખાતર ધારી લ્યો કે તેમ ન થાય તો પણ તેણીને સુખી કરવાનાં સાધને મેળવવામાં કેટલા વખત, અને આગળનાં સુખ મેળવવાનાં સાધન સંપાદન કરવા માટે જોઇતી શક્તિને ભેગ આપવા પડવાને ? વળી નસીબ જોગે થોડા વખત પછી બાળક જન્મ પામે તે તે મેટું લચ્છું વળી કેવું ત્રાસદાયક ! તેને માટે મારે તે રળવું, કે જ્ઞાન મેળવવામાં મચ્યા રહેવું (અને જ્ઞાન તેા એટલી બધી જાતનું છે કે આખી જીંદગી સુધી પ્રયત્ન કરવા છતાં પણ તેને પાર પસાય નહિ), કે ધર્મજ્ઞાન ( જેના વિષે મને હજી ઘણા શકેછે અને જે પૂવા ધણા જીજ્ઞાસુ છું) મેળવવા યત્ન કવે, કે લોકોનાં મે રાખવાં, કે પરાકનું ભાથુ સજવું ? ખરે, કાંઇ સૂઝતું નથી. વિચાર-કોકડુ ગુંચવાઈ જાય છે. આ ક્ષણિક જગતમાં જરૂરની વસ્તુ (necessaries) ના સાંસા, ત્યાં મેઝાખની વસ્તુ (luxuries) ની પછવાડેજ બધો વખત કાં ગુમાવવા ? મેાત આજે લેવા જવું પડતું નથી. યમદેવ ખેલાવ્યા પહેલાં હાજર થાય એવા દિનપ્રતિદિન કૃપાળુ બનતે જાય છે. ! અરે ! હમણાંજ આ એકાંત સ્થળની શાન્તિ તથા અધારાને ચીરનાર મારા દીકરારે...' એ મે મારા કાન કેવા ચમકાવ્યા છે ? ૨૬ વિદ્યાયતમાં મથી રહેનારા કુવારા, રાત દિવસ સ્ત્રી સાથે છૂટથી હરે કરે છે તે પણ ક્રમ વિકાર વિનાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com P Page #32 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૩ –કેશવ તરફથી નર્મદને. ૨૭ રહી શકે છે ? મારા બે, મારા ધર્મ-ગુરૂઓ અને આર્યઓ શું કરતા આવ્યા છે ? પરણવું એ મનની જ મિત્રતા સારૂ એ હું માની શકતો નથી. પરણવું એટલે, જ કેટલેક અંશે વિષયી થવું. બસ નહિ, હાથે કરીને હું ને દીવાસળીને દારૂનો સંગમ નહિજ થવા ઉં. બીજા સુખને શો ટેટે છે કે આ સર્વ-હરક વિષયને સોબતી ઘઉં ? અહાહા ! કેવી મ–જાળની સત્તા ! બીજા લોકો કરતાં મારે તે કુંવારા રહેવાનું ખાસ કારણ છે. બીજા કરતાં હું વધારે શીધ્રવેદી (Sensitive) છું; બીજા ઘણાએક કરતાં મારી આશાઓ ( સાંસારિક તેમજ ધાર્મિક ) મોટી છે; બીજા કરતાં હું વધારે સ્વતંત્ર પણ શીખાઉ મન અને ઓછા બળ વાળો છું; બીજા ધણાએક પરણ્યા અગાઉ પરણેલાની ઘોર અંધારા વાળી બાજુથી અજાણ્યા હોય છે, પણ મેં તે વગર પરણ્ય ઈછે અને તે સાથે અનુભવથી કુટુંબ પિષણની મુશ્કેલીએ ચાખી છે. બસ, મન એજ માણસનું દુશ્મન છે. અને ફસોસની વાત છે કે આપણું પિતાનું મન વશ રહી શકતું. નથી તો પછી બીજાને આપણું વશ રહેવાનું ફરમાવતાં તે તેમ ન કરે તો તેના ઉપર દાંતી કરવાને આપણને શો અધિકાર છે ? મન મારવાના ઉપાયમાં મુખ્ય કુંવારી સ્થિતિ છે. એ મેટું ગાબડું પુરાશે એટલે વહાણું બતું અટકશે. પણ જે તે ગાબડાને બદલે અપવાદ રૂપી. નાનાં નાનાં છિદ્રો રહી જશે તે તે વાટે ધીમે ધીમે પાણી ભરાઈ, ન જણાય એવી રીતે હાણ પાણ પામવા જવાનુંજે કંદર્પ, મન્મથ, મન–જ એ નામે કેવાં કુત્સિત છે :. Pie upon them ! હું જ્યારે જ્ઞાતિ કે જમતને ડર , થી રાખતે તે પછી એ અંગ વગાસ્ના અનંગ-ભૂતથી. શા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૮ મધુમક્ષિકા. માટે બીવું જોઇએ ? ત્યારે હવે તને ક્રૅલી સલામ ! દુષ્ટ મનુષ્યાહારી ચાર, છેલ્લી સલામ ! મારા પવિત્ર મનસ્વી રાજ્યની સીમામાં તારે કરીથી પગ નહિ દેવે એવી શિક્ષા મારા નવા મને રાજા તને માવે છે. માટે જા, જલદી અહીંથી પલાયન કરી જા. Hasta thyself, and Ay these hostile plains. તારા સ્ત્રી-નાયક મને જે મેધ કરશે તે બધા તરકે વ્હેરા કાન કરીશ. માંસગ્રન્થી સ્રી-વાડીની ગમ્મતમાં અશક્ત અને પાયમાલ પા યમાલ થવા કરતાં કુદરત-વાડીના ભવ્ય આનંદમાં અનિશ હાલી, કુળ મેવા જતી, આ લોકમાં આભાદી અને પાકમાં પરમાનંદની આશા ધરાવવાને હક્કદાર નહિ ચાઉં ? ખરે તું ઢેડ છે. મારા ઋષિએ કહેતા હતા અને હાલના માણુ ગાઢરા જેવા ઉપદેશા કહે છે કે ડની છાયા પશુ અપવિત્ર છે, એ ખરૂં લાગે છે. માટે હું તારાથી દૂર દોડીશ. દૂર-દૂર-જંગલ, વાડી, નદી, એકાંત ઘેાડા વખત માટે શેાધીશ. એ રમ્ય સ્થાનમાં રમી આવીશું કે જેથી તારી અપવિત્ર થયા અમુક મુદત સુધી મારા ઉપર પડી મને અભડાવી શકેજ નહિ ! ભરથરીએ ભૂલ કરી કે પરણીને સ્ત્રી સાચવી શકયા નહિ, અને અને તવી પડી; સરસ્વતિ ભૂલ કરી કે પરણવાની તૈયારી ઉપર આવીને તજી —તજી તે તજી પછ્યુ. પછી નિરતર તેનેમાટે જીર્યાં કીધું; અ ગ્રેજો કેટલાક ભૂલ કરે છે કે કુવાસનુ નામ ધરાવી પરણેલાની માક વર્તે છે. મારા નામમાં એ ત્રણેના નામમાંના એક્કે અક્ષર નથી—હું તેમાંની એકે ભૂલ નહિજ રૂં. શ્રી—પેલી માંસ અને હાડકાની બનાવેલી ઢીંગલી ક્રિપાક વૃક્ષના મૂળ જેવી એવી જે સેસ્તાન મૂાર્ત –એવી એ હેડંબા – એવી એ સૂર્પણખા! ખરે એને ા ( પેલા ટાપી વાળાના ધર્મપુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com 4 Page #34 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૩ જે.–-કેશવ તરફથી નર્મદને. ૨૪ સ્તકમાં કહ્યું છે તે પ્રમાણે), તળીઆ વિનાના ખાડામાં ૧૦૦૦ વરસ માટે નાંખવી જ જોઇએ-અગર રામચંદ્ર કર્યું તેમ તેનાં તે નાક કાન કાપવા જ જોઈએ.' અરે! પણ દુનીઆમાં લાલચ-વસ્તુ ન હોત તો સારા નરતાની પરીક્ષા કેમ થાત ! સ્ત્રી-લોલુપી પુરૂષ અને અણખા શત્રુને પરખાવવા સારૂજ કાં આ પરીક્ષાવિષય ન બડા હેય? આહા, દેવે પણ કેવી ભૂલ કરી છે ને ? દરેક માણસને પ્રજા ઉપન કરવાની ફરજ સોંપી તે ફરજ અદા કરવાના સાધન તરીકે સ્ત્રી ઠેરવી ! આદમ! આદમ ! તારા ઉદ્ગાર બરાબર છે – “ Oh, why did God Creator wise ! that peopled highest heav'n With spirits masculine, create at last This novelty on earth, this fair defect Of Nature? and not fill the world at once With men as angles, without feminine ? Or find some other way to generate [fallon, Mankind ? This mischief had not then beAnd more that shall befall innumerable Disturbances on earth through female snares, પણ હવે હિંદની વસ્તી પહેલાં કરતાં વધવામાં કાંઇ કમી નથી. તેમાં ઉમેરો કરવા કરતાં, છે તેને સંભાળવા-સુધારવાનો યત્ન કાંઈ નાને સુનો નથી. વળી પરણના૨માં કોણ ફરજ અદા કરવાના ઉમદા ઉદેશથી પરણે છે ? બસ થયું–અનેરાજએ બન્ને પક્ષની દલીલો પૂરેપૂરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burvatumaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ મધુમક્ષિકા. - - : સાંભળી લીધી – હવે ચુકાદો લખાઇ ગયા તે નજ કરા જોઇએ. માટે મને માસ સહુ-જ આનદમાં, ધર્મ સંબંધી વિચારમાં, કુદરતની શેાબામાં અને દેશ-પર્યટનની વિવિધતા ( variety ) માં, શાન્તિ અને સુખ ભોગવવા ઘે; અને જે કાંઇ આત્માને માટે હરકોઇ મનુષ્યને માટે સ્વદે( યા પરદેશી ને માટે ુચ યા નીચ પ્રાણીને માટે અને તેટલું ચૂપકીથી કરવા ઘા, અને તેથી થતા આનંદ ખર અવસ્થામાં એકાંત આવેલી નદીના તટે બ્રાસના - ધેલા સ્વચ્છ ઝુંપડામાં બાગવતાં ભાગવતાં, આ જ આયુષ્ય, શાન્તિ અને ઉમદા વિચારમાં અને એથી પણ વધારે ઉમદા કૃત્યોમાં ગાળવા ધા—શાન્તિ, શાન્તિ, શાન્તિ. એટલામાં વાળુ વખત થયા અને મારે ઘેર જવાનું હતું એથી ગુલામભાઈ ( એ યોગીનું નામ હતું ) અને શાન્તિ-ભાભી ( એ તેમનાં પતિનું નામ હતું) તે નમસ્કાર કરી .હું ઘેર આણ્યે. પ્રિય નર્મદ, : પત્ર ૪ . કેશવ તરથી નર્મદ્ર ઉપર $ dl. + - તારા સદાના કેશવ: વૉશ અધુરી વાત ગમે તેવી હેય તેા પણ એ પૂરી માંતુસ્તા રહે છે. એમજ અડધું પીનેલું મા ભળવા બહુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ ( પત્ર ૪ થે.—કેશવ તરફથી નર્મદને. આ યુસ ગમે તેવું હોય તો પણ તેની તરફ બહુ ચાહના રહે છે. મને લાગે છે કે અંગ્રેજ લોકો પ્યાર બાંધતી વખતે પ્રેમાળપણમાં ગાંડા અને પાછળથી લડાલડમાં ગાંડા થાય છે એનું કારણ તથા હિન્દુલોકો પુત્ર-વધુ પરને ઘેર નથી આવી હતી ત્યાં સુધી એને સંભારી વખાણ કરી ફુલાય છે, અને ઘેર આવ્યા પછી એના તરફ ધિક્કાર પણ એવિજ મેટો બતાવે છે એનું કારણ પણ આજ હશે. અર્ધ ઈતિહાસમાં આવેલા ખ્યાનથી અને એમાંથી મળતા પાઠથી હું એટલો બધે આનંદ પામે કે આજ સવારે ઉઠીને પહેલે ત્યાંજ ગયો. તેમની ધાર્મિક ક્રિયા પૂર રી થઈ રહેતાં સુધી રાહ જોયા પછી, ઇતિહાસ આગળ ચાલ્યોઃ કુંવારા રહેવાને આ પ્રમાણે ઠરાવ કરી નવ વખતને માટે) મનને વશ કર્યું. પણ બીજી સંસારિક અડચ ને હું કેવી રીતે વશ કરી શકું ? મારા ભાઇઓની ધરકેળવણીમાં ખામીને લીધે ઘરમાં આ દિવસ થતો કકળાટ અને ધમશાણ તથા કુટુંબના અન્ય જનોના ઘાંટામારા વાંચનમાં બેઠા બેઠા સાંભળી હું કંટાળો. શાન્તિને હું ઘણે શોખીન છું, એટલે આ કકળાટ અને દુઃખી કરે એમાં શી નવાઈ ? પૈસે મેળવવાની યુકિતઓ રચવામાં વળી મારું મન બહુ થાકતું. વળી મારા સાસુલા સ્વભાવને લીધે અહીં તહીંથી ટીકા થવા લાગી. આથી મારા ફ્લેશમાં વધારે . પોતાના દુઃખ સાથે પારકા દુખ ઉમેરી નવાં દુ:ખ ઉત્પન્ન કરવાનો મારામાં મેટે દુર્ગુણ હતો. પારકાં દુઃખે મારાં કરી, તેમાંથી તેમને છેડવાની ઈચ્છા ને તેમ કરવાની શકિત ગણવાની ભૂલ કરી ખત્તા ખાતે. તીવ્ર લાગણી વાળું મન સહા દુ:ખંદાય જ છે.. પડને સુખી Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨ મધુમક્ષિકા. કરવાની આશા તે કોઈ દિવસ, પણ સફળ થઈ શકે, પણ જગતને સંતોષવાની મેટી ઇચ્છા કેમ પાર પડી શકે ? છેવટે મારું મન ધીમે ધીમે અહીદીઉં અને રેદબુ રોનારું થઈ ગયું. ઘડીમાં યતિ થવાનું અને ઘડીમાં યતિ-વર્ગમાં ચાલતું અંધેર જોઈ જીંદગીને બળાત્કારે અંત આણવાનું મન કરો. આ પ્રમાણે ભરપૂર ગરબડ વચ્ચે ચિંતાતુર તરંગમાં દિવસ નિગમને કરતે. જો કે એકાંત સુખ તે જગમાં છે જ નહિ તે પણ તત્વજ્ઞાનની દૃષ્ટિએ જેમાં તથા કેટલાક આપના અને કેટલાક પરાયા દેશે ત. ર૬ આંખ આડા કાન કરવાથી અને ડહાપણ તથા સાવચેનીથી ચાલવાથી સંસારવાસી જને સુખી બની શકે ખર. તેને બદલે હું તે એવા ઉધે મત (theory) બાંધી બેડ હતો કે જગત દુ:ખીજ છે. દરેક સ્થિતિમાં અને મુક સુખ રહેલું હોય છે, તે બીજી સ્થિતિવાળા સમજી શકતા નથી. તેમજ એજ સ્થિતિવાળો માણસ પણ અંતર ચક્ષુ વિનાનો હોય તે તે સમજી શકતા નથી. પૈસાદાર સ્થિતિનો માણસ પૈસાથી ગમે તેટલો ભભકે મારે પણ અંતરચ વિના એ સુખચેન એને સુખરૂપ લાગશે નહિ-એને તે આનંદથી ભેગવી શકશે નહિ. કસેટીમાં આવેલ માણસ જ્યાં સુધી તત્ત્વજ્ઞાનની દષ્ટિથી જોતો નથી ત્યાં સુધી તેને એ ધળા રંગની સ્થિતિ અપ્રિય લાગે છે. એ નો રંગ પ એની ખુબી સમજનારને ખુબીદાર અને રમવા લાગે છે. કારણુ કે એ સમજે છે કે દુનિયામાં એકએવું દુઃખ નથી કે જે અમુક જાતના સુખથી રમાય ન હય, અને જેને આપણે સહન ન કરી શકીએ. જ્યાં સુધી આપણે એ દુઃખમાં ઝંપલાયા નથી ત્યાં સુધી તે આપને અસહ્ય લાગે છે, પણ એમાં પડયા પછી તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૪ છે. કેશવ તરફથી નર્મદને. ૩૩ દુઃખ એવું જબરું જણાતું નથી. દુ:ખમાંથી જે આનંદ અને બધ લઈ શકે તે માણસ ગમે તેવો અભણ કે ગરીબ હોય તે પણ એને જે ખરે તત્વજ્ઞાની કહે. વળી હાલની કેળવણીએ કેટલાંક દુઃખો ઉત્પન્ન કર્યા છે. જે ગરીબ માણસ ૮-૧૦ રૂપીઆમાં પોતાનું ગુજરાન ચલાવી શકે તેમ હોય તેજ ગરીબ માણસ હાલની કેળવણી લેવાથી અમુક વસ્તુઓ અને અમુક કાર્ય સિવાય તે નજ ચાલે એમ માની વધારે ખર્ચ કરવા તૈયાર થાય છે. અભ્યાસ (કે જે જ્ઞાન મેળવવાનાં ધણ સાધનામાંનું એક માત્ર છે તે જેમ વધારે તેમ ભભકો વધારે જોઈએ જ–તેમ ખર્ચ વધારે જોઈએ-તેમ માણસને બીજા કરતાં પૂજ્ય અને ઉપરી ગણવા જોઇએજ—એ હાનીકારક વિચાર અભ્યાસ શબ્દ સાથે સજ્જડ મડાગાંઠથી ગુંથાઈ ગયું છે. બધાને એક સરખી સગવડ અને મેજમઝા મળવી મુશ્કેલ; આથી તેને એને અસંતોષ ઉત્પન્ન થાય છે અને એથી કલેશ પામે છે. સ્થિતિને અનુસરીને ચાલવું અને ચેડાથી સંતોષ માનવો એ જેટલી અગત્યતાનો પડે છે એટલેજ શીખવા મુશ્કેલ છે. હાલની કેળવણી સાથે સાદાઈ, સહનશીલતા, મોટું મન, કરકસર, જાત મહેનત, શકિત વિનાનો કેપ દાબવાની જરૂરીઆત વિગેરે ગુણ આપવામાં આવતા હોત તે પાઠશાળામાં ગમે તેટલું ઉંચું જ્ઞાન મેળવવા છતાં પણ તે માણસ રિથતિ અને સમય પ્રમાણે સતપથી વર્તન ચલાવી શકે આ અને હિન્દુ-સંસાર-પદ્ધતિની ખામી એ એ આપણું ભયંકર દુશ્મન છે. આપણામાં આડે દહાડે કરવાના ખર્ચ, તહેવાર પર કરવાના ખર્ચ, ટાણે ટચકે કરવાના ખર્ચ. એવી એવી જાતના એટલા બધા ખર્ચ કરવા પડે છે અને રળવાના રસ્તામાં એટલી મુશ્કેલીઓ વધતી જાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burmatumaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ પY મધુમક્ષિકા. છે કે એથી પણ માણસ અસંતોષી, અસત્યવાદી અને અહીડીઓ થાય એમાં નવાઈ નથી. માણસને ગરીબાઈ જેટલું નડતી નથી તેટલું પિોકળ મગરૂબી અને અવિચારીપણું નડે છે. ગરીબાઈ ખરા અર્થમાં ગરીબાઈ–તો કઈ જગાએ છેજ નહિ. મૂર્ણ રીવાજોના ખર્ચ, પૈસાદાર કે મોટા દેખાવા માટે ખાતે ડાક ડુમાક, ગરીબ દેખાવાની શરમ એટલાં વાનાં દૂર કરીએ તો પછી ગરીબાઈ ભાગ્યેજ જોવામાં આવશે. સાધારણ મહેનતથી પેટીઉં તે મળી જ રહે. ખાવાના સાંસા એનું નામ ખરી ગરીબાઈ. બાકીની ગરીબાઈ હાથે કરી માથે આણેલી બલા-પોતાની જ મૂર્ખાઈનું ફળ છે. હવે એ ટીકા પરથી ખશી આગળ ચાલીએ. આ વા ગુપ્ત કલેશમાં વખત મારતો હતો એવામાં એક અમલદારની મારે પીછાન થઈ. એની મારફત એક રજવાડાના રાજકુમારને ભણાવવા માટે ખાનગી શિક્ષક તરીકે મારી નિમણુક થઈ. આ જગા મને બહુ ગમી. કારણું કે મારું પાણી દેખાડવાનો અને રાજ્ય ખટપટ જેવાને તથા મુસાફરી કરવાની મારી જીજ્ઞાશા વગર ખર્ચ પૂરી પાડવાને સારો લાગ મળ્યો. એકજ માસમાં રાજકુમાર સાથે મારે સારી ઘરવટ થઈ ગઈ. જો કે મારો પગાર માત્ર રૂ. ૩૫) નેજ હવે તે પણ મને અપાતાં ઈનામ અને ફુરસદના વખતે લખાતાં પુસ્તકોની આવક ગણતાં છ માસ આખરે મારી પાસે રૂા. ૫૦૦ ) બચ્યા. મારી જાતનું સધળું ખર્ચ રાજપુત્ર પૂરતો અને હું કરકસર દેવીની ભાવપૂર્વક સેવા કરતે તેથી આટલી રકમ બચાવી શકયો. એક વખત શ્રાવકના પર્યુષણ પર્વમાં થતી ધામધુમ જોવા જઈ આવ્યા પછી મને ઓચીતે તાવ આવ્યો. સંધ્યા સમયે મારી પથારી અગાશી પાસેની બારી નજીક કરી હતી. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૪ થશે. કેશવ તરફથી નર્મદને વખતે એક વિચિત્ર દેખાવ* ઉઘાડી આંખે—નહિ સ્વપ્રમાં કે નહિ ભ્રમણામાં–જોયાઃ મારી પથારી પાસેની બારી અને સામેના છાપરા ૧ચ્ચેના ચેાખડા આકાશના કકડાને રંગ બદલાવા લાગ્યા. એ વાદળી ભભકાદારરીતે કાટી અને તેમાંથી તડડડ એમ મધુર જીણા અવાજ સાથે સાનેરી, રૂપેરી, લાલ–સાનેરી, લીલા–સાનેરી એવા એવા અનેક રંગનાં જીણાં પ્રકાશિત બિંદુ વિચિત્ર રીતે ખરવા લાગ્યાં. અને મધુર વાઘને અવાજ કાને પડયેા. તે અવાજ સાથે રૂપાની ઘંટડી જેા કે સભળાયો. તેમાંની એક કડી માત્ર મારી ક્રાને ઝીલી લીધી: હસાવીએ રડાવીએ. મનુષ્ય જાતને અમે’ બાકીના શો કાંઇ યાદ રહ્યા નહિ. થોડી પળમાં વાધ સાથે ગાયન કરનાર એક મૂર્તિએ દેખાવ દીધે. અંતરીક્ષથી ધીમે ધીમે નિર્દોષ અને લાવણ્યમય હાવભાવથી ઉત રતી એ દૈત્રી સ્મિત હાસ્યથી આચ્છતિ થયેલા મતીઆળ માં ઉપરથી ચૌદ વરસની કુમાસ્કિા જેવી દેખાતી હતી. તેના મસ્તક ઉપર પહેરેલા તાજ અને શરીર પરનાં બારીક અને રંગ ખેરંગી પ્રકાશિત વસ્ત્ર, તેની પાંખાના તેજથી કાઈ રીતે ઉતરતાં નહોતાં. એક હાથમાં મેં કુસુમમાળા અને બીજા હાથમાં નાજુક દેવાંશી વીણા હુંતી. એજ દિવસે જૈન આત્સવ જોવા ગયા હતા ત્યાં સાંભળ્યું હતું કે સંધ્યાસમયે કુતુહલી દેવતા’પૃથ્વીની મુલાકાત લેછે, અને તેએ કાં તે મનુષ્ય જાતને સુખ આપવામાં અગર તેા રીબાવવામાં આનંદ માને છે. એ ઉપરથી આ મૂત્તને ૩૫ આ દેખાવ સહેજ ફેરફાર સાથે આ પુત્ર-માળાના લખનારે નજરે તેયેલા છે. એમાં કૃત્રિમ કરતાં સ્વાભાવિક વિચારે વધારે આખે પત્ર ટ્રિી છે-એ દેવીને સ્રીના અર્થમાં લઈ રાંકાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૬ મધુમક્ષિકા. - ~ ~-~ દૂરથી જોતાંજ મેં તર્ક બાંધે કે એ કોઈ કુતુહલી દેવતાજ હશે. છાપરાથી અદ્ધર તે દેવી ભી. મેં તેને સવિયન નમન કર્યું. મારા નમનના ઉત્તરમાં તે દેવીએ માત્ર મારા તરફ ભેદ ભરેલી રીતે એક ટસે જોયા કીધું. આથી તે હું તેની સાથે વાત કરવા વધારે લલચા. પણ તેણી જીભ અને બીજા સર્વ અંગે પાંગની ક્રિયા બંધ કરી પ્રાણવિનિમય કરતી હોય તેમ સ્થિર ઉભી રહી. આથી છેવટે હું કંટાળે અને તેની તરફ માં મચકેડી આડું જોયું. હવે એવો ઠરાવ કર્યો કે તેણીની તર૪ માનની દષ્ટિથી જોવુંજ નહિ થોડી વારમાં દેવીએ મારા પ્રથમના નમસ્કારનો ઉત્તર નીચે નમી નમસ્કારથી આખે. તે નહિ ગણકારતાં મેં ઉત્તર વાળ્યોઃ “બાલ રૂપથી બમાવનાર તમારા દેવદેવીના વર્ગને શું ઉપનામ આપવું તે જડતું નહિ હોવાથી તમને કઈ રીતે સંબોધન કરી શકો, નથી. તમારો વર્ગ મનુષ્યમાત્રને ભમાવે છે, તેમના ઉપર તેઓ જાણ પણ ન શકે એવી રીતે જાદુ કરે છે, બ્રમણામાં રીબાવે છે; અને જ્યારે બહુ મોડું થાય છે ત્યારે-જ્યારે તમારા બાહ્ય રૂપના ડાળની અસર તેમની જીર્ણ આંખેને પ્રથમ માફક રમણીય લાગી શકતી નથી ત્યારે– તેઓ જાણે છે કે તમારાથી પરિણામે સુખ કે શાનિત નહિ. પણ દુઃખ-મહા દુઃખજ થાય છે. તમારી મહેરબાની હોય છે એવા માણસને પણ તમારી તાબેદારીનું દુ:ખ વેઠવું પડે છે. વધારે સંગીન ( solid ) સુખ બતાવનારને તમારે જાદુથી આંધળે થયેલો માણસ ધિક્કરી તેને દુશ્મન બને છે. તમારી લુચ્ચાઇની ખબર પડે છે ત્યારે માણસ તેનાથી ગામે સમજી કોશ પામે છે અને દુઃખી થાય છે. એમ તમારથી એક રીતે મનુષ્યને સુખ નથી, દેખાદેખીથી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૪ – કેશવ તરફથી નર્મદને. ૭ માત્ર કૃત્રિમ શોખથી દોરાઈ, તમારી તરફ એક વખત મારે સારી લાગણીઓ હતી. પણ હવે તે દૂર કરવાનું કારણ પણ તમેજ આપ્યું છે. ઠગવાને ઈરાદો મૂકી દઈ તમે કોઇના ઉપર કૃપા કરો તે પણ વધુમાં વધુ તમે તેને ને તમારા દેવલોકનાં ( ચળ ) સુખ આપી શકે. ત્યાં પણ કામ-ક્રોધ વિગેરે પીઓ ક્યાં નથી ? તે પરમ પુરૂછે પાસેથી ભક્તિભાવે જ્ઞાન સંપાદન કરી એકાંતવાસી થઈ મોક્ષ સાધવાનો નિશ્ચય શે ખોટો ? ” આ સાંભળી બેપરવાઈથી હાય કરી તેણી બેલી: “તત્વજ્ઞાન અને જુના વિચારમાં બેલા હે બીનઅનુભવી સાહસિક વામનજી ( manikin ) ! સાંભળ, હું જે કહું છું તે ભીતરમાં કોતર. તેને વ્યથા ગણુને અગર રૂમની બમણું સમજીને કે ખ્યાધિમાં થતું બકબકાટ માનીને તારા આત્માને ઠગતે ના. અમારો પ્રતિહાસ બરાબર સમજ્યા વિના અમને તદન ધિક્ઝરી કાઢવાની તેં હિમ્મત ધરી છે એજ તારી મૂખાઈ છે. અમારા વર્ગમાં બે ઉપવર્ગ છે. એક વર્ગ સર્વકોને ભણાવવા અને રડાવવામાં આનંદ માને છે. એમનાં પૂર્વ કૃત્યના ફળથી એમને એવો અવતાર મળે છે કે તેઓ ઘણે ભાગે અજ્ઞાનપણમાં અને છેડે ભાગે જાણું જોઇને સર્વને દુઃખદાયકજ થઈ પડે. એ વર્ગમાં કોઈ કઈ તે અમારા કસ્તાં પણ ભભકાદાર અને વરૂપવાન હોય છે. કાકી એ વિનાને આ વર્ગ બોલવા ચાલવામાં, વરુ પહેરવામાં અને રૂપમાં તેમજ વર્તનમાં હાસ્યજનક છે. બીજો અમારા વર્ગ પૂર્વ સુકૃત્યના સુપરિણામે નમ્ર સ્વભાવ, ઉધરતા અને પરોપકાર બુદ્ધિ તથા ચતુરાઈ જન્મથી જ પામેલે છે. જેઓએ અમારા ઉપર આસ્થા રાખી છે–જેઓ અમારા ઉપર અણુ-વિશ્વાસ અને હેમની દૃષ્ટિથી જોતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, lounatumaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૮ . મધુ ક્ષિા. નથી–જેઓ અમને ખુશી રાખવા એ પિતાની ફરજ સમજે છે–જેઓ પોતે ગમે તેવા સાદા, ગરીબ કે કમજોર હેવા છતાં ન્યાયાખ્યાય સમજી શકે છે, એ ઘણએકને અમે જગજાહેર અને સુખી બનાવ્યા છે. અમારા વર્ગની દેવી બોમાં કેટલીક (થોડી) તે બહુજ સાદી, શરમાલ અને મર્યાદશીલ હોય છે. એમને અમારા કરતાં વધારે શક્તિ મળેલી હોય છે પણ તે શક્તિનો ઉપયોગ કરવા તે ભાગ્યેજ બહાર નીકળી પડે છે. શાન્ત વહેતી ઉંડી નદીના જેવો એમનો ગુણ છે, અને શરણે આવેલાને તેઓ સુખ ચેનથી પાર ઉતરે છે. ખરી વાત છે કે અમારામાંની સારામાં સારી-વધારેમાં વધારે શક્તિવાળી દેવી મોક્ષ અપાવવા શક્તિમાન સ્થી; પણ શું તું એટલું જેતે નથી કે અમારી કૃપા અને મદદ વડે સુખી થયેલો માણસ (સુખને લીધે )શાત્તિ મેળવી શકે છે અને શાન્તિથી ધર્મ વિચાર અને ધર્મ કાર્ય અને એ પ્રમાણે લાંબે કાળે મોક્ષનો અધિકારી થઈ શકે છે? જગતને અનુભવ એ કણ અને કઠોર છે કે એમાં વિસનારો માણસ કાંઈ નહિને કાંઈ આનંદ વિના કંટાળી જાય છે, અને છેવટે એની મોટી આશાઓ તે ક્યાં રહી પણ જરા જેટલું નાનકડું સુખ પણ મેળવી શકતો નથી. અમે માણસને ઉંધાડવા માટે માત્ર હાલા ગાઈએ છીએ. ઉધ આવવી ન આવવી એ તેની તંદુરસ્તી ઉપર આધાર રાખે છે. જગતના કઠોર અનુભવ સામે ટર છલી શકે એવા બીરવીર સ્વભાવને વીરલો પુરૂષ હોય તો તેને માટે અમારા હાલરડાંની કાંઈ જરૂર છે જ નહિ. કારણ કે તંદુરસ્ત અને (દુઃખ નહિ ગણકારનાર માટે દુઃખ વિનાના માણસને ઉધ લાવવા માટે બાથ ઉપચારની કોઈ જરૂર નથી. પણ એવા મનુષ્ય આ વખતમાં તે ક્યાં જોયા ? એવાને જવાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૪ – કેશવ તરફથી નર્મદને. ૨૮ અશકય તે એવા થવાની આશા શી રાખે છે ? સ્વર્ગ-માળે પહોંચવાની નીસસ્સીનાં સાધુ-પગથી એક બીજાથી ઘણે અંતરે છે. તે તારા જેવા વંતાઆથી ઓળંગી શકાય તેમ નથી. બીજે માર્ગ થોડે ઘોડે છેટે આવેલાં ધણું પગથીઆને છે તે પકડ્યા સિવાય તારે છૂટકો નથી. જે તારું મન કેવું ચલિત છે? જેને તું પ્રથમ પૂજ્ય ગણો તેના ઉપર તિરસ્કાર થશે, અને પછી ફરી તેનાજ ઉપર તું નેહ બતાવવા દીન વદન કરે છે. (જરા હાસ્ય) એમજ તારા સર્વ નિશ્ચ અદઢ સમજવા. ગદ્ધાપચીસીનું લોહી સંદા ઉછળતું જ હોય છે. સ્થિરત્ન તે સહન કરી શકતું નથી. નવીન વિચારે ઉભા કસ્વા એ તેનું કર્તવ્ય છે. એ લોહીને ધક્કા મારી-મરાવી શાંત નિયમિત કરવું અને તે ધક્કા વખતે ધૈર્ય અને સ્નેહ બલવી તેને એકજ સ્થિર થઈ જતું અટકાવવું એ અમારી જાદુઈ શક્તિનું કર્તવ્ય છે. દુનીઆના વગર અનુભવે થાકેલે સંયમમાં નાસવાથી ત્યાં પણ શું ઉકાળવાને હતા ? માનું ઉકાળ્યું નહિ તે પુત્રી, સાસુનું શું વધારવાની હતી ? ગમે તેવી નિહર માતા પાસેથી પણ હાડધુત થતાં થતાં એ કામ શીખી લઈને પછી એને ધક્કે મારે તો બીજી જગાએ તે કાંઈ સુખી થવાની આશા રાખી શકે. નહિતો ધબીને ઉતરે નહિ ઘરનો કે નહિ ઘાટનો. માટે કાંઈ પણ અભિપ્રાય આધ્યા અગાઉ કે કોઈપર ટીકા કર્યો અગાઉ બન્ને પક્ષને વિચાર કર .........પોત પોતાના પક્ષની વસ્તી વધારવા ઈછનારા અન્ય ધમીને ફેલાવે છે એમ મારા વિષે કલ્પના-જ૫ના કસ્તે માં. તને મારે ભક્તિ કરી મારા વિનીત સેવકોની સંખ્યામાં વધારે કરવાના હેતુથી હું તને આ કહેતી નથી. મારી અમુક શક્તિ વડે મે જાણ્યું છે. કે તમારા (માફ કરજે, અત્યાર સુધી ભાન લાવવા સારૂં જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ મધુમક્ષિકા. તમને ટુંકારાથી ખેલાવતી હતી. તમારા કરતાં અમે કાઇ રીતે ચઢીઆતાં નથી. તમે અમુક અર્થમાં શ્રેષ્ટતા ધરાવે છે: અમે અમુક અર્થમાં શ્રેષ્ટતા ધરાવીએ છીએ. અમારા કરતાં શ્રેષ્ટ થવાને તમારે સંભવ છે. કારણકે દિવસે દિવસે પાકા થઇ ઘણા પુરૂષ-પ્રયત્ન કરે તેા અમારા કરતાં ધણી સારી સ્થિતિએ તમે જઇ શકો. પણ અમેતા આ દેહ છેડી તમારા જેવા રૂપમાં આવીએ ત્યારેજ એ પ્રયત્ન કરી શકીએ.) તમારા હાથે કાંઇ કાંઇ ધાર્મિક અને સાંસાક્િ કાર્યમાં દેશ-સેવા બનવાની છે—જન્મભૂમીના કાંઇક ઉત્કર્ષ થવાને છે એમ આગળથી નણી હું તમારા આ બાલિશ અને અનુભવ-હિન વિચારા દૂર કરાવવા આવી છું. જો તમે મારી તરાને ધિક્કાર દૂર કરશે! તેા તમને આ નાની કુસુમમાળા અર્પીશ. મારી તરફ તમારે સારા ભક્તિભાવ અને આસ્થા હશે તે, અને હાલમાં ઘણાએક ધર્મીષ્ટ, વિરાગી કે શાણા દેખાતા લાકા (જેઓ પુજ્ય પદ ધારણ કરતા હોઇ ખ્વારથી અમને ધિક્કારે છેપણુ અંદર ખાનેથી અમારી ભક્તિ, અમારી સેવા–અરે અમારી ગુલામગીરી કરે છે. પણ ચમકતા નહિ—એવાઓને અમારી કૃપા નથીજ મળતી એમને તે આગળ જણાવેલી બીજી દેવીઓના ક્ષણિક બાહ્ય સુખ પણ સદાના અંતર દુઃખનુ ઇનામ મળે છે! ) માફક મારી અવગણના નહિ કરશો, હું તમને નીતિ, રીતિ, ધર્મ, પ્રેમ-શાર્યને રસ્તે દોરીશ. એમાં આગળ વધવું એ તમારી શક્તિની વાત છે. પણુ-યાદ રાખજો-આ શબ્દો યાદ રાખજોજો તમે અમારૂં મન સાચવી જાણો તેા. (હાસ્ય).વી ——’’ “ વળી, વળી, બળી એ તમારી વળી !’” હું અધીરથી વચ્ચે ખેલી ઉઠશે: “ બસ કરા, બસ કરા; એ તમાસ લાંબા ભાષગુનુ વાગ્ભધુ બસ કરા. તમારા ભત- તમારા નમ્ર ભક્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com ૪. Page #46 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૪ થશે.—કેશવ તરથી નર્મદને, (c તાબેદાર ભક્ત મને આજથી ગણે. પણ પેલી સુંદર કુસુમમાળા મને હાલને હાલ આપેા. ” દીલગીર થઇ તેણીએ ઉત્તર આપ્યા. નહિ, યુવાન, નહિ, તારૂં મન ચલિત છેઅસ્થિર છે. એ હાર એવા મનને માટે નથી. મારી ખુ શામત એ મારા ભાવિક બનવાની કાંઈ નિશાની નથી. તેમજ પરાણે અથવા સ્વાર્થથી એ બાવ લાવનારને હું મારી એક સુંદરમાં સુંદર વસ્તુની ભેટ આપી દઉં એવી, હાલના હિન્દુ જેવા હું કાંઇ મૂર્ખ નથી ! (હાસ્ય ) એ ભાવ તે કુદરતી~મતતા જોઇએ.’” “અરે, દેવતાએ એકલપેટા છે;” અકળાને હું આડી ઉઠયા ‘હમણાં તે કહે છે કે મારી અમુક - ક્તિવડે તારાથી ભવિષ્યમાં થવાનાં કામ હું ની છું. ત્યારે શું તમે નથી જાણતાં કે મારે તમારી તર કેવા ભાવછે? શું એ ભાવ ઉપરનો છે? પ્રેમજ તમે ભારતાં હા–એવાજ વ્હેમ તમને રહી જતા હાય તે-એ કુસુમ-માળા કે જેની મને આટલી બધી ઉત્સરી છે તેનાજ વડે મને પ્રહાર કરી અહીંને અહીંજ પૂરા કરશ. પ....પણ એક બક્ષીસની લાલચ આપી દાવપેચ રમા માં, ' હસતા વને અને હાથના કાંઇ વિચિત્ર લટકે ( કે જે બન્નેવડે મારા હૃદયમાં તદ્દન શાંત અને નિર્દોષ સુખના શેરડા પડયા. ) એક નાની કુસુમ-માળા મારા હાથમાં મૂકી તે એલી યુવાન, ખાટું લગાડવનું કાંઈ કારણ નથી. અમારા ઉપર એકલપેટાપણાના કે તારાપણાને આરેાપ મૂકવાની જરૂરત થી. આ માળા પહેરા અને સુખ-શાન્તિમાં રહે! શાન્તિ તમારી સદાની સહ–ગામી થાઓ ! વખત આવ્યે તમને પરિપત્ર જોઇશ ત્યારે—બીજી આ માટી માળા પણ પહેરાવી જઇશ મારી સ્હાયતાથી તારે હાથે આગળ કહેલાં "> 66 ૪૧ www. - ક્રમ રહેલાથી થશે. પણ, તેજો, યાદ રાખજો, ભૂલતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૨ મધુમક્ષિકા. નહિ–મારા ઉપર ભક્તિભાવ અને મને ખુશી રાખવાની રીત આવશે તો –અમારી જાત જરા...... છે માટે પ્રસંગે યુક્તિથી કામ કાઢી લેવાની ખુબી આવડશે તો...” એમ કહી સાંભળી શકાય નહિ એવા જીણું સ્વરથી ગાતી ગાતી, આવી હતી તે રસ્તે તે ચાલી ગઈ અને એકાદ પળમાં તે અંતર્ધાન થઈ ગઈ. આકાશમાં વાદળીઓ પાછી મળી ગઈ. રંગ બધે ફરી ગયો. મારા હાથમાં નાંખેલી કુસુમમાળાથી. મારે તાવ ઉતરી ગયો. આ પ્રત્યક્ષ અસર અને મારા કેટલાક મોટેથી બોલાયવા ઉગારો એ બે, મારી આસપાસ બેઠેલા સંબંધીઓને મારી વાત માનવા માટે મુખ્ય કારણે ન હોત તે આ અદ્ભુત વાત કે તે શું પણ હું પોતેજ ન માનત. મની ભ્રમણ ગણી કાઢત.. આ સ્વમમાંથી ઉઠળે એટલે સર્વે એ વાત પૂછવા વાગ્યા પણ મારા મંદવાડની વાત સાંભળી આવી ચઢેલા રાજકુમારે ખાસ ઉઠવાને આગ્રહ કરવાથી હું જમવ ઉઠશે.---અને હવે આપણે પણ જમવાનો સમય થયો છે માટે આજે તમારી સાથે બેસી જમવાને કહા લેવા ધારું છું. જે મીજબાનીમાં સરખા સ્વભાવના પણ આવ્યા હોય છે તે બહુ આનંદદાયક થઈ પડે છે. એમ કહી ઈતિહાસ એટલેથી બંધ કરી અમે જમવા ઉડ્યા તમારે કેશવ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ પત્ર પે ૪૩ – કેશવ તરફથી નર્મદને. પત્ર ૫ મે. કેશવ તરફથી નર્મદ ઉપર. વડોદરા, તા. ૫ – + – + પ્રિય નર્મદ, બીજે દિવસે આત્મ-કથન ચાલુ કર્યું – આ દેખાવ જે ત્યારથી મારા વિચારે બદલાઇ ગયા. લગ્ન એ દુઃખનું કારણ નહિ ગણતાં લગ્નની વસ્તુની પસંદગીમાં ખામીને તથા લગ્ન પછી ચલાવવાની વર્તણુકમાં ડહાપણની ખોટને દુઃખનું કારણ ગણવું એવું હવે મને ભાન થયું. પરણવાની ના કહેવાને બદલે વગર પસંદગીએ પરણવાની ના કહેવાના ઠરાવપર આવ્યા. સુભાગ્યે એવામાં એક ઠેકાણું મળી આવ્યું અને મેં તે યોગ્ય તપાસ કરી સ્વિકાર્યું. મને પરણ્યાને આજે ૧૦ વરસ થયાં છે એટલે તે વખતની વાર્તા કરતાં મને શરમને બદલે આનંદ થાય છે. માટે. હું તમને તે વિષે બે અક્ષર વિસ્તારથી કહું છું. તમે આશ્ચર્ય પામશે કે વળી અંગ્રેજો માફક પસંદગીને રીવાજ આપણે શી રીતે અમલમાં મૂકી શકીએ ? ખરું, પણ મારે રસ્તા જુદો જ હતો. સાધારણ રૂપ એ વાત તે પહેલાંજ લેવાની છે. બાહ્ય રૂપની પણ મન ઉપર અસર થયા સિવાય રહેતી નથી. ભમતા મનના યુવાનને ભવિષ્યમાં લાગણીઓ ફેરવવી ન પડે એ માટે આ વાત ઉપર ધ્યાન આપવાની જરૂર છે. અને એ પરીક્ષા કાંઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ મધુમક્ષિકા. વધારે ગંભીરાઈ કે બુદ્ધિને વિષય નથી. હું ધારું છું કે આટલી ઉમર સુધી પરણવા તરફ મારે તિરસ્કાર તે એ સારું થયું. કારણ કે તે ઉમરના ઘણા યુવાનને લગ્નની છા ખરાબ કરે છે. એ વિકારથી દૂર રહેવાને લીધે હું જ્ઞાન મેળવવામાં અને મનુષ્ય-સ્વભાવ અવલોક્વામાં ભો રહી શકો. અને પુખ્ત ઉમરે ઉત્પન્ન થયેલી લગ્નની ઈચ્છા, પસંદગી કરવામાં જોઇતું ડહાપણ પૂરું પાડી શકી. એક યુકિતથી હું તેને મારા દેસ્ત તે વખતની મીઠી ગરજ અર્થે દોસ્ત !) ને ઘેર મળી શકે. હું તેને ભવિષ્યને પતિ છું એમ કઈ રીતે તેણીને જાણવા દીધું નહિ. વાતચીતથી અને કેટલાક સ્વાલ જવાબ ઉપરથી તેણીના ગુણ દેવ હું કેટલેક દરજજે સમજી શક ગંભીરતા અને મર્યાદશિલતા ( કે જે પોશાક પહેરવાની ઢબ અને બોલતી વખતના હાવ ભાવ તથા વાતમાં વપરાતા શબ્દો ઉપરથી સમજી શકાય છે ); સાધારણ ન્યાયાત્યાય-બુદ્ધિ વિગેરે મગજના ગુણ છે કે જે કાંઇ સાંસારિક વિષય અને ધર કામ વિષે સ્વાલ પૂછવાથી જણાઈ આવે છે ); સહૃદયતા વિગેરે અંત:કરણના ગુણ ( કે જે માં-બાપ, ભાઈ-ભાંડુ વિગેરે ઉપરના હેત પરથી માલમ પડે છે); કામ કરવાની હોંશ અને ત્વરા(કે જે કટલેક દરજજે કામ કરવાની અને હીંડવાની ઝડપ ઉપરથી કે જીભ અને હાથની ગતિની ત્વરા ઉપરથી સમજાય છે); અને સ્વછતા (કે જે અચાનક થયેલી મુલાકાત વખતના દેદાર ઉપરથી સમજી શકાય છે): એટલા ગુણે ખરા જેવાના છે. એક દષ્ટિએ ભોંય પાડે અગર પુસ્તકો ભણી ભણીને માટે કરેલા અલંકારિત ઉદ્દગારો અને શબ્દોથી ચકીત કરે એ ગુણે કે ચબાવલાપણું અને નખરાંની મારે કાંઈ જરૂર Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ ~~ ~ ~ ~ ~ ~ ~ પત્ર ૫ મે. કેશાય તરફથી નર્મદને. ૪૫ ~ નહોતી. મગજના ગુણુવાળી સ્ત્રી ( brain-woman ), અંતઃકરણના ગુણવાળી સ્ત્રી (heart-woman ) જેટલો આનંદ કે ફાયદો કદી આપી શકતી નથી. આગળ કહેલા ગુણે સ્વાભાવિક છે. જેનામાં એમાંના ઘણખરા ગુણે હેય તેને વિદ્યા વિગેરેથી બીજા કેટલાક કૃત્રિમ પણ ઉપયોગી ગુણ મેળવવા સહેલા પડે. એ ગુણ વિનાની છોકરીઓ કૃત્રિમ ગુણ મેળવવા અધિકારી નથી. છતાં મેળવે તે ફાયદાને બદલે નુકસાન કરે. બીજા ઉમદા ગુણે સ્ત્રીઓને અવશ્ય જરૂરના છે ખરો, પણ તે હાલની છોકરીઓમાં માગે તે ન મળે. આટલા ગુણે જેના હૃદયમાં રોપાયેલા છે તેનામાં કેળવણીથી પછી ધાયો ગુણ લાવી શકાય. આપણી હિન્દુ સારા કુટુંબની કન્યાઓમાં આટલા ગુણે ધાણું કરીને હેય છે પણ ખરા. પશુ મેં સાંભળ્યું છે કે આ ગુણેની પરીક્ષામાં જુવાની ઘણી વાર છેતરાય છે. આટલું તે નિર્વિવાદ છે કે જે પુખ્ત ઉમર સુધી જ્ઞાન સંપાદન કરવામાં બચ્ચા રહ્યા નથી અને જેઓ સંસારની વાત ઉપર લક્ષ બીલકુલ આપતા આવ્યા નથી તેઓ તેમાં ભૂલ કરેજ–અરે, તેઓ તેમ કરવા તદન અય અને અશક્ત જ છે. પણ કેળવાયેલા જુવાનીઆ એમાં ભૂલ કરે છે તેનું કારણ મને એમ જણાય છે કે, પ્રેમનાં પુસ્તકો ઘણું વાંચવાથી, પિતે વાંચેલા ગુણોમાંને એકાદ ગુણ છોકરીમાં જોવાથી તે સાથે પોતે વાંચેલા બીજા ગુણે તેણમાં તે કપી ‘છે. એવું એનું મન ચપળ અને અપકવ ોય છે. પરીક્ષા કરવાના આ ટુંકવખતની ગંભીરતા અને ડહાપણ ઉપર આખી દમીનો આધાર છે, અને લાઈની માફક એમાં પણ એકજ વખત ભૂલ થઈ શકે છે એ, તે બિચારે નવલShree Sudharmaswami Gyanbhandar-Umara, lurratumaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ મધુમક્ષિકા. કથાના નવરા લખનારાઓના લખાણ વડે કલ્પનામાં ઉડનારે વેદીએ યુવાન બરાબર જાણ નથી. પરીક્ષા થયા પછી મારી ધારેલી ઇરછા પ્રમાણે મને ભાગીદાર મળવાથી હું બહુ આનંદ પામે. અને બને પુખ્ત ઉમરનાં હોઈ લગ્ન તરતજ લીધું. આજ દશ વરસથી અમે સલાહ-શાંતિ અને સુખચેનમાં રહીએ છીએ. અમારી પસંદગી માટે એકેને કદી પસ્તાવાનું કારણ મળ્યું નથી. રાજકુમારના ખાનગી શિક્ષક તરીકે હું જ્યારે ત્યાં હતો ત્યારે મારા બે નાના ભાઈઓને મારા હાથ તળે ઉછેરવા ત્યાં આપ્યા હતા. અને બે વરસ પછી તેણીએ એક પુત્રને જન્મ આપે. એમ ત્રણ છોકરાંને ઉછેરવામાં અને ઘરના કામથી મને અજાણ્ય રાખી મારા કામમાં મદદ કરવામાં જે સેવા તેણે બજાવી છે તે હું કદી ભૂલવાનો નથી. કે તે કદી ચસમાં પહેરી મારી સાથે સેકન્ડ' નહિ કરતી, જો કે તે ઘેર મળવા આવનાર સાથે ખપ કરતાં વધારે બે બી તેમને ખુશ કરતી નહિ, જોકે તે પશ્ચિમની મેડમ સાહેબ માફક પગ ઉપર પગ ચઢાવીને બેસી રહી મને ચહેરે સુધારતી નહિ, જોકે ઘેર ઘેર ફેરો મારી આવી પિતાનું જ્ઞાન અને ડહાપણ બતાવવા ઈચ્છતી નહિ–તે પણ તેનામાં જે અમૂલ્ય ખજાને, જે માટે આનંદ, જે મોટા ટેકે અને જે શક્તિનું સ્થાન મને મળ્યું છે તે મારું મનજ જસે શાતિ-દાતા શાનિતની ભ્રાન્તિ લાવવાનું કારણ મને કદી મળ્યું નથી. પરણ્યા પછી મેં તેના સુધારા ઉપર આપેલું લક્ષ અને તેના સ્વાભાવિક ગુણ સાથે ભવિતવ્યતા* ભળવાથી અમે જે સુખશાન્તિ જોગવ્યાં છે અને હાલ ભોગવીએ છીએ તેની ખુઝ કોઈ જાણી શકે • પત્ર ૧માં “પ સમાવાય” વિષેને પેરેગ્રાફ એ. • Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ -~ -~ ~ ~-~ ~ ~ ~-~~-~~-~-- - - - - - પત્ર ૫ મે.–કેશવ તરફથી નમદને. ૪૭ -~~ તેમ નથી. જ્યારે મારા શરૂઆતના નવા પ્રેમની વાત મને યાદ આવે છે ત્યારે રેવન્ડ રન કેનડીની આ લીટીઓ ધણ આનંદ સાથે સાંભરી આવે છે Domestic bliss, that like a barmless dove (Honour and sweet endearnient, keeping guard) Can centre in a little quiet nest [ earth; All that desire would fly for through the That can the world eluding, be itself A world enjoyed; that wants no witness But its own sbarers, and approving heaven; That like a flower deep hid iu rocky clest, Smiles, though 'tis looking only at the sky. ચન્દ્રકાન્ત (સારા પુત્રનું એ નામ પાડયું હતું.) જ્યારે ચાર વરસને થયું ત્યારે મેં રાજીનામું આપ્યું. તે વખતે મને ૧૦૦૦ રૂપીઆનું ઇનામ મળ્યું. પગાર, પુસ્તકની આવક, અને બક્ષીસે મળી રૂા. ૮૦૦૦ ની રોકડ (જેમાંની કેટલીક કડ સાતિની કરકસરનું પરિણામ હતું) લઈ હું મારા કુટુંબમાં આવી રહેશે. રાજકુમાર સાથે રહે ત્યાં સુધી મારા પિતાશ્રીને દર મહિને કાંઈ રકમ હું મોકલતા નહિ. તે એમ સમજીને કે ગમે તેમ કરી મારા બીજા ભાઈઓ તથા પોતે સંયુક્ત મહેનતથી ગુજરાન ચલાવવા શકિતમાન હોઈ નિભાવી શકશે. અને મારું બચાવેલું નાણું સ્વૈને આગળ જતાં ઉપયોગી થશે. છેડાએક મહિના ઘેર રહી મારા સર્વ ભાઈઓને ઠેકાણે પાડી તથા પિતાશ્રીને ઘણું ખરી જંજાળમાંથી મુકત કરી હું તથા શાતિ અહીં અમારા સ્વદેશ-તટે આવી રહ્યાં છીએ. લોભ એ મારા સ્વભાવથી પ્રતિકૂળ છે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ મધુમણિકા. શાન્તિ, શાતિની જ શોખીન છે એથી એકઠી કરેલી પુંછ જીવતા સુધી રહે અને અમારું ગુજરાન ચાલે તથા દેશ અને આભ-સેવા બજાવી શકાય એ રસ્તે શોધ્યું. કેટલાક માણસમાં રૂક્ષ ગુણ (stern virtue ) હોય છે, અને કેટલાકમાં સૌમ્ય ગુણ ( soft virtue) હોય છે. હું એ બીજી જાતની પ્રકૃતિને છું. બધાએ મારે દાખલે લેવાની. કાંઈ જરૂર નથી. તેમ હું બીજા, ધાંધળમાં પડી દેશ-સેવા બજાવનારને દાખલો લઇ તે પ્રમાણે વર્તવા ઈછું તે તેમ થઈ શકે તેમ નથી. અને તેમ કરત તે જે કાંઈ હું હાલ કરી શકુછું તેટલું પણ બની શકત નહિ. જળનો માછલી દૂધમાં જીવી શકે નહિ. કુટુંબ તરફને પ્રેમ જન-સમૂહ તરફના પ્રેમની નિશાની છે એમ સમજનાર મને કદી એકાંતવાસમાં રહેવાના કારણથી મનુષ્ય-બી (cynic )ને ઇલ્કાબ આપવા અધીરા નહિ જ થાય. લોકહિત માટે અહી રહ્યાં રહ્યાં બનતું કરૂં છું; પુસ્તક વાંચું છું અને લખું છું; જ્ઞાન સંપાદન કરું છું અને મેળવેલું જ્ઞાન વગર લોભે વહેચું છું. આત્મ કલ્યાણ માટે વળી આ જગા બહું અનુમળે છે. દેશમાં મારી જમીને ઘણું છે. પણ તેમાં કેદ ખેતી કરતું નથી. ખેડુતોની સ્થિતિ દિન પ્રતિદિન બગડતી ગઈ. અને તેમની તથા તેમના રસ્તે રમનાર વાણીઆની દાનત બગડવાથી કુદરતની પણ તેમના ઉપર કદ થઇ. ગરીબ અને મહેનતુ ખેડુતોને રૂપીઆ ધીરનાર વાણીમાએ એકના બે નહિ પણ) અગીઆર કરવામાં અને તે અગીઆર મેળવવામાં ખેડુત ઉપર જુલમ કસ્વામાં હદપાર જવાથી તે લેકે ભીખારી અને દુઃખમય સ્થિતિમાં આવી ગયા. “ઝાઝું થાય તે થોડા માટેજ.’ આખરે બહળવા અને વાણીઆના પાસાં સેવી વાણુઆ બનેલા ખેતે પાક છપાવી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Barwatumaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૫ મ. સાવ તક્ષથી નર્મદને, ૪ ચોરી તેમને ઠગવા લાગ્યા; અને કઈ વખત બહુ જુલમ ન સહન થવાથી વાણીઆનું લોહી પણ પીવા શીખ્યા. અધુરામાં પૂરું સરકારનું સાલ બિયાસને બહુ નડયું. પાક ગમે તે થાય તે પણ અગર ખેતર પડતર રહ્યું હોય તે પણ અમુક વિઘેટી તો સરકારને આપવી જ પડે. મુખી વિગેરેના ઘર નહિ ભર્યા હોય એવા ભાગ્યશાળી ખેડુત તે કોઈકજ હશે. આહા ! આ દેશ જેમના ઉપર ગુજરાન માટે આધાર રાખે છે એવા ખેડુત લોકોની દયાજનક સ્થિતિ જોઈ ને દયા ન આવે ? હવે મારી પાસે પૈસે આવવાથી તેમાંથી બહાર રૂપીઆ મેં ખેતી કરાવવામાં રેયા. એમાંથી આવતી આવકમાંથી અમારું ગુજરાન સારી રીતે ચાલે છે. વધે છે તે હું ભવિષ્ય માટે સંગ્રહી રાખું છું. બાકીના રૂપીઆમાંથી ત્રણ હજાર મારા પિતાશ્રીની વતી એક સહુકારના ઘેર વ્યાજે મૂક્યા. તેનું વ્યાજ બારેબાર મારા પિતાશ્રીને મળે છે. બની રહેલા ત્રણ હજાર રૂપીઆ એન્કમાં મૂક્યા. તેનું વ્યાજ આ દાન અને દેશ હિતના કાર્ય અર્થે વાપરું છું. ચંદ્રકાન્તને ૮ વરસની ઉમર સુધી મારી પાસેજ રાખે. અતા મનમાં જલદી પંડિત કરવાની ખેતી ઈચ્છાથી પચે નહિ એવું જ્ઞાન ઠાંસવાની મેં ઉતાવળ કરી નહોતી. માબાપ તરફ હેત અને એમની ભક્તિ, સર્વ તરફ બંધુત્વ-ભાવ, ધીરજ, બાલવા ચાલવાને વિવેક અને ધર્મનાં • મૂળતઃ એ સર્વમાં તેને ચંચુપાત કરાવી ચૂક્યો છું. લ ખતા વાંચતાં, સાધારણ ગણિત અને સ્વભાષાનું સરળ વ્યાકરણઃ એટલું તે એની માએ તેને રમતાં રમતાં શીખવ્યું. જે આનંદધી ચન્દ્રકાન્ત તેની માપાસે પિતાના નવા નવા શક પૂજીને અને નવી વસ્તુના જ્ઞાનની જાસા બતાવતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, wwatumaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૦ મધુમક્ષિા. તથા જેં યુક્તિ અને હાંશથી હારય મારફત શાન્તિ તેને શીખવતી તે જોવાનું યાડાનાજ ભાગ્યમાં હશે. તેને જ્ઞાન આપવામાં અમે “Rather educate than instruct* a boy” એ લાભકારક પદ્ધતિને અનુસરતાં. કામને વખત બાદ કરતાં બાકીને ફુરસદને સઘળા વખતતેની તથા શાન્તિ સેાબતમાં કાઢવાથી ( આથી બીજી કઇ વધારે આનંદી રીતે વખત ગુજારી શકાય ?), અરસ્પરસ એવી હેતની સજ્જડ લાગણી થઇ હતી કે નિયમિત વખતે મને ઘેર આવતા જોવાને તથા મારા હાથ ઝાલી ટટળી પડવાને હમેશ તે બારણા આગળ આવી આતુરતાથી ઉભા રહેતા. એના કાંઇ દોષ આવે ( અને દાખ ભાગ્યેજ આવતા ) તા ‘ હવેથી મને ખેલાવીશ નહિ ' એટલા શબ્દો માત્ર તેને મેાટામાં મેટી સજા હતી. આઠ વરસ પૂરાં થતાં તેને અભ્યાસ કરવા સાર મારા એક મિત્રને ઘેર શહેરમાં મેમકલ્યા. એકાંતવાસમાં ઉછરવાથી રખેને અતડેા રહી જાય અને સ્વભાવથી અાણ્યા રહેવાથી રખેને ભવિષ્યમાં સંસારનાં કપટ એને બહુ અગમ્ય અને અસહ્ય થઈ પડે એ ડી, અને મૈં કાંઈ નવું શીખવવુ ડાય તેમ તેની રીત પાતેં નહિ કહેતાં તે છેકરાના પેાતાના જ્ઞાન ખળ વડે એ રીત શેખવાને ચહ્ન તેની પાસે કરાવવા અને તેમ કરવામાં તેને એઈતી મદદ આપવી—આનું નામ દેારવું તે(education; dueo, Ilead). હાલની પધ્ધતિ એ છે કે છેકરાને કાંઈ શીખવવું અને પછી તેની પાસે તે તૈયાર કરેલુ જેવા ઈચ્છવુ. આથી કદાચ એની યાદરાક્તિ વધે. પણ તે પછી કાંઈ નવી વસ્તુ વગર શીખવે તે સમજી શકે નહિ. એવી રીતે શખવવાને instruction (L. struo I bald) કહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૬ કે.– ન વરફથી કેશવને, ૫૧ -~~... ~ ~ ~~~~~~ ~~ ~ ~ ~~ - ~ ~- ~- ~ ~~ બાળ-મિત્રામાં મળતા આનંદનો ભાગ લેવા માટે એને નિશાળે મૂકયે..( નહિતે બાળકની કેળવણી માટે નિશાળ અવશ્ય જરૂરનીજ છે એમ મારું માનવું નથી. ) એને ગયાને માત્ર છ માસ જ થયા છે. એ વિનીત અને સાલસ છોકરા વગર અમને પ્રથમ તે ઘર ખાવ ધાય એવું લાગ્યું; પણ વખત સર્વ દુઃખની સમબાણ દવા હેઈ અમે દંપતિ હવે અહીં સંતોષથી રહીએ છીએ. આ મારો ટુંક ઇતિહાસ: મારા વિચારો અને અનુભવો તથા હાલમાં જે કાર્યોમાં હું ગુંથાયલો છું તે પ્રસંગોપાત કહી જણાવીશ. આ પ્રમાણે તેમનું વૃત્તાંત પૂરું થયું એટલે મેં માર લુખા ઘરને રસ્તે પકડે. સદાને તમારે કેશવ, —— પત્ર ૬ કે. નર્મદ તરફથી કેશવ ઉપર અમદાવાદ. તા. --+ વહાલા કેશવ, તારા ચાર પત્રો આજન્મ તે સર્વમેં એક સાથે આજેજ વાંચ્યા; કારણ કે મારા એક મુંબઈવાસી મિત્ર જપન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Buwatumaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ મધુમક્ષિકા. ઢોડના ઘેર બેલ હોવાથી મને ત્યાં ૨–૪ દિવસથી બેલાબે હતો, તેથી ત્યાં ગયું હતું. ત્યાંથી આજે આવ્યા પછી તારા ચારે પત્ર મળ્યા અને એથી જ તું તારા નવા મિત્રનું વૃતાંત લખી મેકલવાની ઇચ્છા પૂરી પાડી શકે. નહિતો કદાચ તારી એ ઇચ્છા, મારા એકજ પત્રથી ટૂટી પડત. જે કાંઈ થાય છે તે સારા માટે થાય છે. હું ઘેર હેત તે તેમને હું પીછાનું છું એમ તારા પહેલા પત્રના ઉત્તરમાંજ લખત એથી તારી જીજ્ઞાસા ટૂટી જાત. તારો ને મિત્ર તે મારે જુને મિત્ર છે. જ્યાસ્થા નું નોકરીએ લાગે છે ત્યારથી મારે તેની સાથે પીછાન થઈ છે. તેની સઘળી ગુપ્ત વાત પણ મારાથી છાની નથી અને એને પુત્ર પણ મારાજ ઘેર રહે છે. ગુલાબરાયે ગરીબાઈના સખત ઘા સહન કર્યા છે. અને એથી રીઢા થયા છે. દરેક આપત્તિ તેમને નવા અને વધારે કઠીન સંકટ માટે તૈયાર કરતી; અને દરેક આંસુ કે જે ગલી પડવાથી આંખોનો મેલ દૂર થતું તે, દૂર થતા મેલની જગાએ વધારે અને ઉંડા તત્વજ્ઞાનને જગા આપતું. દેરવા કે શિક્ષા આપવા સારૂ કઇ પણ માણસ વિનાને; વહેમી, ચેપી, અને આત્મઘાતી હિન્દુને સખત રીવાજોથી સહિસલામત રહેવા જોઈતી વગ કે પૈસાની હામ વિનાનો; અને ભોળપણ તથા સહૃદયતાના સગુણોને હદ ઉપરાંત લઈ જઈ દુશ્મન બનાવનારો છતાં કેવી અભૂત રાક્તિથી, અંધકારમય સ્થિતિ દૂર કરી, સસારમાં સ્વસ્થ થઈ, શાન અને સાધારણ દેલત બને મેળવી સતિષ અને મનના સુખમાં રમવામાં સફળ થયે છે ! કુદરત દેવી બુહિ–બીજ પવનમાં છૂટાં વિખેરે છે. તેમાંનાં ઘણુંએક જે કે જગતની મનીન્જામાં નાશ પામે છે અને કેટક બાલ્યાવસ્થાના સંકટ કટાનાં રૂંધાઇ (choked) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૬ છે.-નર્મદ તરફથી કેશવને, ૫૩ જાય છે. તો પણ કેટલાંક શેડાં તે ખડકો વચ્ચે પણ મૂળ નાંખે છે; ગમે તેમ તરફડી મારીને પણ ઉચે સૂર્ય પ્રકાશમાં હસવા આવે છે; અને પિતાની વંધ્યા (sterile) જન્મ ભૂમીને વનસ્પતિની સૈન્દર્યતાથી ખીલવે છે.. તેં એમને ઈતિહાસ એમની પાસેથી સાંભળે તે ઉપરાંત એમની જીંદગીના બીજા બનાવો અને ફેરફારમાંથી બહુ શીખવા જેવું છે. તેમની ગધ્ધાપચીસીના બારીક અને ઉછળતા સમયમાં બીજા કરતાં તેમનું મન બે પરમાવધિ (extrenes) વચ્ચે નહિ રહેતાં ક્ષણવારમાં પરમાવધિ બદલતું. એમની ખાંખ બહુ ચપળ અને અંતર બહુ ભ્રમણવાળું હોઈ જગતની રચના જશ્ન જેને કોઈ વાર આચર્ય, કઈ વાર દયા, કોઈ વાર છે, અને કોઈ વાર શાપણું અનુભવતા. ન ઢોડ તેમને મૂળથી સારી રીતે પી બને છે. જગત અને પ્રેમની વિરક તેમણે ઘણીક વાર આખ પડ પાસે સંભાષણ કરેલું, તાસ માં લખ્યા પ્રમાણે જ્યારે જન્મ કુંવારા રહેવાને પોતાનો નિશ્ચય તેમણે જહેન ઢોડને કહ્યા તે વખતે તે તેમણે ચૂપકી રાખી; પણ પાછળથી એક સત્ર લખે તેમાં માત્ર નીચેની કવિતાજ લખી હતીઃ જગતમાં પ્રેમને લીધે અતિશય દુઃખ દેખીને, ” - હદયથી પ્રેમને તજવા તને ઇચ્છા થઇ પ્યારા. '' “ “વિરક્તિમાં જ છે શાતિ' તને સિદ્ધાન્ત એ સૂઝ, ” મગજની જે નિબળતા દશા દુઃખ થાય મુજ મનને. ” જ રહે છે ધર્મ જે મનમાં થવું અનુરકત પ્રિય દેખી, ” • નિવારી તું શકે તેને ! મને વિશ્વાસ કયમ આવે! ” જ નથી આધીન છે તારે આવાં પ્રેમ અંતરને, ” તન્યાથી તે તજાશે ના, નહિ શેકવા રેશે.” વિના હેતુ પ્રકટિયે તે, જાણે શું કોઈ કારણથી ? " Shree Sudharmaswami Gyanbhandar-Umara, lurratumaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૪ મધુમક્ષિકા. A “ લીધે શું મૂલ્ય આપીને! થયે છે શું જવા માટે ? ” જગતનાં ભૂત-પ્રાણમાં થયો છે જન્મની સાથે, ” વિના મૃત્યુ જવાને એ? ભુલે શું સુનુ થે બ્રાત! ” નહિ અનુરક્તિ જે દિલમાં, વદે છે કે પશુ તેને, ” “ પશુ પણ પ્રેમના ભોગી, મનુજ તે કેમ નવ હએ? ” થશે તું જે કદી ભેગી પ્રભુને ભક્ત વન વાસી, ” કૃતિ ક તણી જોતાં તને શું પ્રેમ નહિ થાય ? ” “ વચ્ચે જે કાખમાં વન્ડિ જશે તે કાણના દહે, “ તથા મન-પ્રેમ માનવને જશે આ દેહ પડવાથી. ” “ કદાપિ બારના પ્રેમ નથી જે રાચવાને તું– ” “ દિલે, ભવતુ ! પરંતુ હા ! હદયનો પ્રેમ ક્યાં જશે? ” * સદા વશ રાખવું મનને દિસે દક્તિ એ સાચી, ” “નાવી પ્રેમ ને નિજ ધર્મ-હીન મને કે કરશે? " “વિમળ મન હોય તો વૃત્તિ વિષયની વાસનાનવલે ” પરંતુ પ્રેમ મનમાં ન પ્રગટે કેમ છે ?” : “વિરકિત શબ્દની વ્યાખ્યો નથી તુજ ધ્યાનમાં આવી.” “જગતમાં જન્મ ધારીનેવના મત્યુ વિશકત ?” , “ હવે જે દીર્ધ દૃષ્ટિથી, હૃદયમાં અર્થ સમજીને " “ “ વિસ્મિાંજ છે શાંતિ,' થયું એ સત્ય સશે ! ” “ જગતું આ પ્રેમ હીન કરતાં જરૂર જડરૂપ તે થાશે.” વિરક્તિની વ્યાખ્યા એ અંગ્રેજે આપણે કવિ પાસેથી કેવી હશઆરીથી શીખી લીધી છે. આ અમુક બાબતમાં વિરક્તિની વાત કરતાં સાધારણ (general) અર્થમાં વિરક્તિને વિચારો તરફ મન દેડી જાય છે. અરે, જગતમાં * ગઝલ. (દ. ખબરદકર) . : : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Bwatumaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૬ –નર્મદ તરફથી કેશવને. ૨૫ રહેવું અને જગતથી વિરકત રહેવું એમ તો બને જ નહિ. પઘણુ માટે કે રક્ષણ માટે–ગમે તે કોઈ કારણથી પણ અરસ્પરસ ખપ પડે છે. માણસ જાત સ્વાર્થી અને જંગલના રસિંહ કે વાંસ વાંસ ઉછળતા માનંવાળા તોફાની ભયંકર સમુદ્ર કરતાં પણ વધારે ધાતકી અને અનુપકારી છે એવું કવિઓનું કહેવું છે કે ખોટું નથી તોપણ, પારકાને સ્વાર્થી જોઈ તેમના ઉપર ક્રોધ કરવાથી આપણે જાતને જ નુકસાન કરીએ છીએ. આપણે વિચારવું જોઈએ કે આપણી પિતાની ઈદ્રિયેજ ક્યાં નિઃસ્વાર્થી છે ? અહેનિશ સાથે રહેનારી ઈંદ્રિયો-એક બીજાથી સજડ જોડાયેલી ઈદ્રિય અરસ્પરસ હ કરી સ્વાર્થ સાધવામાં કેવી તત્પર છે ! અનુપમ સુંદરીને જેવા ઈછનારી આંખ આખા શરીર ઉપર કોઈ વખતે કેટલે તિરસ્કાર વરસાવે છે ! સ્વાદિક વસ્તુ જમી આનંદ પામવા ઈચ્છનાર જીભ, પેટને અને તેને લીધે આખા શરીરને કેવું દુ:ખ કરે છે ! વચા, સ્પર્શ સુખમાં મોહી પડી કે આખા શરીરને વિનાશ કરાવે છે. જયારે આમ આપણું અકેક ઈદિ સ્વાર્થને લીધે બીજી પંકિ તરફ ઘાતકી બને છે તે પછી બીજાઓની શી વાત કરવી ? ત્યારે “Make virtue of necessity’ એમ માનીને સંતોષ અને ક્ષમા કેમ ધારણ ન કરવાં ? વિરક્તિમાં બળવાન મનની જરૂર છે બલિટ મનવાળે માણસ સંસારમાં સ્થિત થવા છતાં વિરહિત રાખી શકે. સંસારનું વર્તન શુષ્ક ભાવથી ચલાવવું એજ વિરક્તિ. આનંદ અથવા શેકમાં બહુ મન નહિ થઈ જવું અને સર્વ સમય સર્વ બાબતમાં મનની શાન્તિને ધાને ન લાગે-હમના શુદ્ધ વિચારમાં ભંગાણ ન પડે એમ વર્તવું એનું નામ વિરક્તિ. ખરું જોતાં તે દુનિયામાં કોઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ પ૬ મધુમક્ષિકા. એકાંત સુખી કે એકાંત દુઃખી છેજ નહિ, એમ મનન કરવાથી હમેશના શુદ્ધ વિચારોમાં અને મનની શાતિમાં બંગાણ પડતું અટકાવી શકાય છે. પૈસાવાળાને પુત્રનું કે સ્ત્રીનું કે કુટુંબનું કે તન અથવા મનની નબળાઇનું અને કંઈ નહિ તે છેવટે કંઈક બનાવટી દુઃખ પણ હશે. મની શાન્તિ સાચવી રાખવાની ખુબી તે જાતે હયા તો એને મળેલા સુખ કેવાં અદેખાઈ કરવા જેવાં થાય ? માણસ જાતથી તજય, શરીરે સડો અને ખાવા પીવાનાં સાધન વિનાને કંગાલ પણું ઉપર કહેલું શાસ્ત્ર બરાબર. ભણેલો હોય તે મનના સંતોષ અને આનંદને ખોરાક આપવાનાં હજારે સાધન મેળવી શકે છે. એ શાસ્ત્ર શીખનારે એમ વિચાર મનમાં કયી કરવો જોઇએ કે આપણું દુઃખે બીજા કરતાં ઓછાં ભયંકર છેદુઃખ એવું નથી કે જેના વિશે ઉડે વિચાર કરતાં આવડે તે તે અમુક સારા હેતુથી જ અપાયેલું છે એમ માલૂમ ન પડે. પિતાનાં દુઃખ વસાવાને સેથી શ્રેષ્ઠ ઉપાય એ છે કે બીજાનાં દુઃખે સંભારવાં. કેટલાક પ્રકારે કહે છે કે દુ:ખી માણસની દીલગીરી, હાસ્યકારક વાતથી ખસેડી શકાયછે; પણ હું ધારું છું કે પોતાનાથી વિશેષતર દુઃખી માણસનું વૃત્તાંત, પોતાનું દુઃખ વસાવાની સમબાણ દવા છે. • એકવાર મને સ્વમ આવ્યું કે પોતાના દુઃખથી . ટાળી લો કે ઈશ્વર પાસે ફર્યાદ કરવા ગયા. ઇશ્વરે તેમને કામીના કકડામાં સંપત્તિ રાખવાની શીખામણ લખી કલી. પણ ઘણું લોકે તો પોતાના દુઃખમાં એટલા ગરકાવ થયા હતા કે તેઓ કામળીઆને જોઇ શકયાજ નહિ. કેટલાક તેને જેવા છતાં ચિંતાતુર મનના લેઇ એક યિત તે વાંચી તેને મર્મ સમજી ચાવા ની કેટલાક પિડાએ એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૬ .-ખર્મદ તરફથી કેશવને પણ - - - - - - - - - -~~~-~- ~ -~ ~- -~-~~\ . • તે પયસ્થી વાંચે પણ તે કાગળના લખનારના વચન ઉપર વિશ્વાસ નહિ લાવતાં બીજા સર્વ સાથે તેઓ પણ ફદમાં સામેલ થયા. છેવટે ઈશ્વરે રે પીટાવ્યું કે, જેમને પિતાનાં દુઃખથી કંટાળો થયો હોય તેઓએ તે દુખે તેમને માટે મુકરર કરેલા ખાડામાં નાંખી જવાં. આ ઢંઢેરો પૂરો પીટાઈ પણ રહ્યા નહિ હોય એટલામાં તે ઉપરા ઉપરી લોકોના ટોળાં તે જગાએ ભરાવા લાગ્યાં એક બાજુએ ઉભો ઉભો આ સર્વ આશ્ચર્યથી જોયા કરતો હતો. થોડીવારમાં ખાડે પૂરાઈને થયેલે ઢગલે આકાશને ભેટવા લાગે. એક પાતળી હવા જેવી બાનુ અહીં ધાંધળ મચાવી રહી હતી. તેના જમણા હાથમાં એક સમદર્શક કાચ હને, જેનું નામ તેણીએ તૃષ્ણિકા પાડયું હતું. તેણે એક ખુલતો જમીન ઉપર ઘસડાતે જન્મે પહેલાં હતે; તેના ઉપરનાં ભૂત, પીશાચ, રાક્ષસ, એવાં એવાં ચિત્રો, જ્યારે તે આમ તેમ ફરતી ત્યારે હજારે વિચિત્ર દેખાવો આપતાં. તેને ચહેરે જરા જંગલી, નિરંકુશ અને બ્રાન્તિમય હતો. તેનું નામ કલ્પનાશક્તિ હતું. દરેક માણસને તેના દુઃખનું પોટલું બંધાવવામાં મદદ કરીને તથા તે તેને માથે ચઢાવીને તેને અહીં દોરી લાવવામાં ત ગુથાયેલી હતી. મારા આટલા બધા જાતિ ભાઈઓને આમ અસંખ્ય દુઃખના ભાર તળે દબાતા જોઇ, તથા પાસે પડેલા દુઃખના ઢગલા તરફ નજર કરીને મારા મનમાં જે દુઃખ થયું તે બેહદ. તે પણ આ વખતના વિચિત્ર દેખાવથી મને કંઈક ગમ્મત મળી. એક માણસ સરમાતો સરમાતે જુની કસબી શાલ તળે સંતાડેલું પોટલું લઈને આવ્યા. તે જ્યારે તેણે કમલા ઉપર ફેંકયું ત્યારે ખબર પડી કે એ તે નિર્ધનતા . છે. એક દેડતાં આવીને હભેર એક મોટું પિોટલું ફેંકયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ મધુમક્ષિકા સાછળથી જણાયું કે તે એની સ્ત્રી હતી ! કેટલાક આશા સાં નિસાસા નાંખતા આવ્યા, પણ નવાઇની વાત એ છે કે જોકે એ નિસાસાથી તેમનું હૃદય ઞીરાઇ જતું હતું તે પણ તેમને આ ઢગલા ઉપર ફેંકી નહિ દેતાં, આવ્યા તેમના તેમજ ચાલ્યાં ગયા. કેટલીક ઘરડી સ્ત્રીઓ, તાલ પડેલાં માથાં અને કરચલીઓ પડેલાં તથા ખેશી ગયેલાં ડાચાં કેકવા આવી હતી. કેટલાક જીવાનીઆ પાતાનાં મેટાં અથવા ચીમાં નાક, ગણપતિ જેવાં પેટ, ચસ્માંવિના ન શેત્રે એવી આંખે, નાનાં કપાળ અને આગળ વધેલા દાંતને કેકી દેતા મે' તૈયા. મેં સ્પષ્ટ જોયું કે ઘણા ખરા તે કૃત્રિમ દુ:ખ નાંખવા આવ્યા હતા. કાઇ વ્હેમ્સ માળાપ, કોઇ દુરાચારી સ્ત્રી, કેાઇ અમર્યાદ પુત્ર, અને ઇ લોકોના તિરસ્કારને ફેંકતા હતા. નવાઈની વાત એં છે કે અદેખાઈ, ક્રૂરતા, કપટ એવાં મહા દુ:ખને ન સભાયા તે ભલે પણ કાક અજ્ઞાનતા ફેંકવાનું નામ પણ દેતું નહિ—ખુલ્લકા કસમ ! એ દુ:ખને—-એ મહાદુ:ખમય દુ:ખતે કાઇ સાંભારતું પણ નહાવું ! એક બિચારા કાંઇક વસ્તુનું પોટલું લઇને આવ્યેા, તેમાંથી પાપ નાંખી દેવા જતાં, અજ્ઞાનતાથી પુછ્યું નાંખી દષ્ટ રસ્તે પાયે ! ૧૫ આબધાને દોરી લાવવાના કામથી કલ્પનાશક્તિ પરવારી એટલે, મને નવરા ઉભેલા જોઇ મારી પાસે આવી. જરી ડાકણ્! એનાં દર્શનથીજ મારા મનમાં ક્લેશ પ્રવેશ પામ્યા. ભીન્ન બ્રા કરતાં વધારે તીવ્ર લાગણી અને વધારે જ્ઞાનથી મને વધારે શક ઉત્પન્ન થતા, એથી એ બન્નેથી મને અસષ ઉત્પન્ન થયેાં. અને જ્યારે ઇશ્વરે કરીથી સૌ ને નાંખી દીધેલા ગાંસડા સાથે એજ ઢગલામાંથી ગમે તે ગાંસડી પસંદ કરી લેવા રાજ્યું. ત્યારે મારે જોદ્ધા અજ્ઞાનતાના ગાંમડા Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૬ .—નમાં તરી કેશવને. ve તેમાંથી નહિ મળવાથી, તે વિનવીને માગવાથી ક્ષણવારમાં. અંતરીક્ષથી આવી પડશે. . કલ્પનાશક્તિની ધાંધળ આ વખતે દીજ હતી, પાસેના ઢગલામાંથી એકેક ગાંસડા પાસે ઉભેલાને બતાવી, તેમને અમુક ગાંસડા પસંદ કરવા ભલામણુ કરતી. એક વૃદ્ધ માસ કે જેને પેાતાનું શારીરિક દુ:ખ ફૂંકીને પુત્ર લેવાની ઈચ્છા હતી તેણે એક ચાકેલા બાપે કે કેલા કુ-પુત્રને ઉપાડી લી. પા કલાકમાં તે તાકાની કરાએ તે રાસાને દાઢી ખેંચી વળવા સ્વામાંડયા અને તેના માથામાં · સતું પણ કાઢવાની તૈયારીમાં હતા, એવામાં તેને જુના ખાપ તાં આવ્યા. તે બિચારે, ડાા પાસેથી લીધેલા શારીરિક દુઃખો રીખાતે ખુંખુ કસ્તે અને કેડની કમાન કરી અંગુઠા પકડતા ત્યાં આવી પહોંચ્યા. બન્ને જણ મત્સ્યરસ પાનાં દુઃખ રેવા બેઠા, અને એક બીજાની વસ્તુ પાછી આપવા ચરમ્પસ તૈયાર થયા; પણ હવે તેમનું કાંઇ ચાલે તેમ નહોતું. “ લેને ગમ પૂર્ત અને ખાઇ આવી સમ” હાથનું કર્યું હેંગે વાગે જ તે ગરીબાઝને બદલે સદવાડ, અપચા સાટે ભુખ, દુ:ખ સાટે ચિંતા એમ સાટાં કરનારાં, કપાળે હાથ મૂકી લાંબે રાગે પાક મૂકતાં તે જોઇ મારૂં દીલ ચીસવા લાગ્યું અને સાથે સાથે તેમની મૂર્ખાઇ ઉપર મહીમાંહીથી હાસ્ય પુણ્ થઇ જતું, જેને સુખ ગણીને લીધું તેની ખુબી પાસે આવાથી જતી રહે છે તે મથી, કે પછી જે દુઃખ આપણી પાસે હોય છે તેના ટેવાયલા થવાથી, ઉપર કહેલું પરિણામ માન્યું તે હું કહી શકતા નથી. . નાનું હતું, તેત્રે તેણે મેટ પેલાએ માટું માથું Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com એક માસનું માથું બહુ માથાવાળા સાથે સારું કર્યું. જ્યારે Page #65 -------------------------------------------------------------------------- ________________ મધુમક્ષિક. - ---------~ ~~~ -~-. ... .... ............ ..... - શરીરપર મૂકયું ત્યારે તેને જોઈને તે માથાનો મૂળ માલીક જ હસવા લાગે. આથી તે બિચારો જંખવાણે પડી ગયે. એથી ઉલટું, પેલે મોટું માથું ધારણ કરનારે જ્યારે કપાળ ઉપર હાથ ફેરવવા ગમે ત્યારે હેઠ ઉપર હાથ પડવા લાગે; અને નાક બહુ મોટું હોવાથી મેં ઉપર હાથ ફેરવવા જતાં નાકને બે ત્રણ લપડાક વાગી ગઈ ! અજ્ઞાનતાને વર માગી લેનાર હું પણ પસ્તાવામાં પછાત પાસે નહે. મારાં કસ્તાં સમજું સર્વ કોઈ માણસ અને નાનાં છોકરાં પણ મને તવા અને બનાવવા લાગ્યાં તેથી કંટાળીને, તથા બીજાને સુખ ભોગવતા જોઈ, તે મેળવવાની ઇચ્છા થવાથી, અને ઇચ્છા શક્તિ વિના પૂરી નહિ પડશથી, મનમાં થતા નથી કંટાળીમેં મારું પ્રથમનું સાન પાછું મેળવવા વિવા લાગે. આ પ્રમાણે આ પ્રદેશ બુમ પાડી પસાર કરનારની રડારથી ગાજી રહ્યા. એવામાં ઈશ્વરે જાપર દયા લાવીને “ હું કરું થાય પણ માવતર કુબાવતર ન થાય ” એ શિક્ષા બરાબર ઠસાવવા, ફરીથી દહેશે પીરાગ્યે કે, પિતતાની વસ્તુ સર્વ કેઈએ પાછી લેવી. અને તે સાથે કલ્પનાશક્તિને ઉપર બોલાવી લઈ તેની જગાએ શૈર્યવીને મેકલી. તેની ચાલ ઠરેલી હતી, પોષાક સાથે તથા ચહેરે ગંભીર અને આનંદી હતા. તે વારંવાર આકાશ તરફ નજર કરતી અને ત્યાં દૃષ્ટિ કેરવતી, જેથી તે દેવી દુ:ખના નગલા પાસે આવી બેઠી કે તરતજ નવાઈને દેખાવ દેખાશે. તે ઢગલો પ્રથમથી ત્રીજા ભાગને પણ પરે રહ્યા નહિ. અકેક માણસને બજાવીને તેનું પોટલું તે આપવા લાગી અને તેને કેવી રીતે ઉસકનું તે તન્મ તેમાં ફેટી ખુબી રહેલી છે તે બરાબર સમજાવી સર્વને રજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ પત્ર 9 મો.– જëન રોડ તરફથી કાવસજીને. ૧ આપી. પત્ર જરા વધારે લાંબે થઈ ગયા છે. પશુ તારાં ચારપત્રના ઉત્તરમાં કાંઈક લાંબું લખવું જોઈએ એમ જાણું, તથા હજી તારો વખત બીજી આનંદી નાળમાં ગુજરાને નથી માટે મનના તાવની દવા તરીકે આ પત્ર ત ઠક ઉપયોગી થઈ પડશે એમ માની, ક્ષમા માગવા માટે વધારે દલીલો લખી લાંબા પત્રને વધારે લાંબે કરવા નહિ છતાં, તું સારી તંદુસ્તીમાં હોઈશ એમ ઈચ્છી રજ માગું છું – તારો નેહાધિન સુહદ્દ તા. –મારા ભાગીદાર અને મિત્ર કાવશજી શેઠ ઉપર જëનને આજે એક વિચિત્ર પત્ર આવ્યો છે તેની નકલ તારે વાંચવા કાલે મોકલીશ. નહિ. પત્ર ૭ મે. જહોન કોડ તરફથી કાવસજી શેઠ ઉપર. મુંબઈ . – ૧ – + મારા વ્હાલા કાવસજી , તમાસ બાગીર નર્મદ સાથે જ્યાચ્છી મારે પીને થઈ છે ત્યારથી તેમની પાસેથી સાંભળેલી વાત, આ દેશમાં ફરવાની અને તેની ખુબીઓ જોવાની ઉકંધ ઉપન્ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ મધુમક્ષિકા. - - - - - - - -~~- - , : કરી છે. ગુજરાતી ભાષા બરાબર શીખવવા માટે અને સાંસારિક જ્ઞાનને અને હિન્દુતત્વજ્ઞાનનો કાંઈક અંશે ભેમીએ કરવા માટે હું તેમનો ઘણો આભારી છું. મને જણાય છે કે આ દેશમાં દરેક વાતે મેટા શ્રમણ-ફેરફાર (revolution) થયા છે. રીવાજ, બુદ્ધિ, શકિત, ગુણ તેમજ વન સર્વેમાં મોટા ફેરફાર થઈ ગયા છે. તેમને જુનવૈદિક કાળને ઈતિહાસ વાંચતાં તેમની અદેખાઈ આવ્યા વિના રહે નહિં તેમના ઉચ્ચ વિચાર, સાદાં પણ મહાન કામ, સરળ સ્વભાવ, ઉંડું તત્વજ્ઞાન, આ સર્વ જોતાં અને તે સાથે ચાલતા જમાનાને સરખાવતાં કાંઈ કાંઈ વિચિત્રતા ભામે છે. પોતાના ઘરની વિદ્યા અને જન્મભૂમિના ગુણ-સ્વભૉવ તરફ કાંઈ લક્ષ ન આપતાં, એકદમ બીજ હાથી પ્રકાશતા આગીઆનું અનુકરણ કરવા તરફ તેમનું મન વધારે છેડે છે. ધર્મ સંબંધી ( પોશાક અને કેટલાક બીજી નજીવી બાબતે વિષે બોલવું હમણું મુલતવી રાખતાં) ફેરફાર તે ખરેખર ખેદકારજ છે. ખરી ખુબીથી ભરેલું, ઉંડા તત્વજ્ઞાન અને બારીક તવા ઉપર ચણાયેલો આર્ય ધર્મ, ઈહિન્દુ ભાગ્યેજ શીખવા કાળજી રાખતો હશે. કેટલાક તે હું હિન્દુછું એમ કબુલ કરતાં જ અચકાય છે. એ વહેમ અને મૂર્ખતાથી ભરેલા તે વાળ ધર્મને પોતાને કહેવામાં શું માને છે? એમ જણાવે છે. અમારા લોકો કે જેઓ પહેલાં કેટલેક ફરજજે આ ગણું ઉત્પન્ન કરવાના અને તેને ઉશ્કેરવાના કાણરૂ૫ વરતા હતાતેઓએ હવે પિતાને ઉપલકીઓ જતિ-સ્વભાવ છોડીને આર્ય-ધર્મની ઉંડી ખાંચખુચમાં પણ વે છે. અને તેને હવે જણjjકે આર્ય જર્મને દરેક બોધ-સેક અસર ઉવ વિચારથી લખમે છે. (તમે ભાગ્યેજ માની શકશે. કે) જટાધારી એમી. લોકોનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૭ મે.–જહૅન કાર્ડ તરફથી કાવસજી. ૬૩ કામ હવે અમારા જાતિ ભાઈઓમાંના કેટલાક મહાપુરૂએ ઉપાડી લીધું છે ! આર્યોને પોતાના ઘરની ઓળખાણ પાડવા અને મદદ કરવા હવે દૂર દેશી અને થોડા વખત ઉપર ઉડતી કલ્પનાશકિતને ઉડી વિચારશકિત તરીકે ભૂલનાર યુરેપી પ્રજા આગળ પડી છે ! આ ફેરફાર થવાનાં કારણે માં મુખ્ય ધર્મનાન–ધાર્મિક કેળવણું કે જે દરેક માણસે નાનપણથીજ મેળવવા મંડનું જોઇએ તેની ખોટ છે. માણસ પિતાની વસ્તુને બરાબર ન પી બને તે પછી બીજા લોકેના બેધથી ઠગાઈ, પિતાની વસ્તુને ધિક્કારે એ ઉઘાડું છે. બીજા કારણમાં, તેઓનાં ડેમ-પ્રસારક " બ્રાહ્મણ ” ગ્રન્થ ગણી શકાય. વેદની સુંદર ઉપમાઓને તે ગ્રંથોએ માની ન શકાય એવી વાતોનું રૂપ આપ્યું અને આર્ય પ્રજાને પિતાના વિચારના ગુલામ અને વહેમનું પિલ્લુ બનાવી, બ્રાહ્મણ અને તેમના તનુજે પૂજા બને એ સ્વાર્થ તરજ માત્ર દૃષ્ટિ કરી. દાખલા તરીકે, યામાં સુવર્ણ એ યોગ્ય દક્ષિણા ગણાતી. રૂપાનું દન નિષિદ્ધ હતું. “ બ્રાહા” પ્રમાં એવું વિલક્ષણ કાલ્સ આ પ્રમાણે આપે છે. જે જ્યારે અગ્નિમાં હુત થયેલી વસ્તુઓ જેવાઓએ પાછી માગી ત્યારે તેણે દન કર્યું. અને તેનાં મથનું રૂપું થયું. તેટલા માટે રૂ૫ દક્ષિણમાં આપે તેના ઘરમાં રૂદન થાય. ” બ્રાહ્મણને લોભ જે સુવર્ણદાનનું મુખ્ય કારણ છે તેને આ કારણ વડે ઢાંકવાને મન, તેમની પછીની વિચારસન ( national ) પ્રજા ભાગ્યે જ સમજયા સિવાય રહી શકે. વળી દરેક યg, દરેક કાર્ય, દરેક ચેષ્ટા, “ બ્રાહ્મણ ગ્રંમાં સૂચવેલી છે અને વર્ણવેલી છે, તેમાંથી વિમુખ થવા મના છે. પૂજન કરનારને માથે નાખેલાં કર્તાનાં અહેમી કારણે આપેલાં છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ મધુમણિકા. અને સર્વ દુબંને માટે તપ ફરમાવેલાં છે. દેતાં દેતાં ગાય બેસી જાય, બરાડા પાડે, ફરવાથી દૂધ ઝરી જાય, દૂધ બગડે, સ્ત્રી કે ગાય બે બચ્ચાંને જન્મ આપે તે ૫ નું વૃત આદરવાનાં છે : પ્રજાના અંતઃકર ના રક્ષક બ્રાહણેને નીમ્યા તેનાં આવાં અનિવાર્ય પરિણામ આવ્યાં. આવા અપવા બહેમ હાલના લોકો કેમ માની શકે છે અને મને તે સ્વધર્મનાં મૂળતાની ખુબીથી અજાણયા, તેમાં વળી આવા ન માની શકાય એવા બોધ સાંભળવામાં આવે, એટલે પિતાના ધર્મ તર૬ વિમુખ થઈ તિરસ્કાર કરે એમાં શી નવાઈ ? બી ને મેટ ફેરફાર જે મારા જેમાં આવે છે ને સાંસારિક બાબતમાં છે. એ બાબતે હાલમાં મોટો લહેર કરી મૂકે છે. તે જાવતાં પહેલાં તમને થોડીક પ્રાથમિક (ppreiminary) સુચના કરવી યોગ્ય ધારું છું. એમના ડાહ્યામાં વહ્યા લોકો મને હેતુ પ્રીતિ નહિ પણું ભક્તિ માને છે. એ ભક્તિ ધીમે ધીમે ઘણે અંશે બાર થવા લાગી ( અને તેમ પય એમાં નવાઈ પણ નથી ). છેવટે ધરનું વૈતરું કરાવવા અને વિસના દ્ધિ કરવા અથવા તેમના શબ્દોમાં કહીએ તો બારણું ઉઘાડું - ખ અને હેતુ, એજ લગનને એકર ઉદેશ લેમનામાં ગણાવ્યા જામે. જયારે કેટામાં સ્ત્રી મળે છે ત્યારે કે ખર્ચ સર્વ નિર્ય ગયું' અગર બારણાં બંધ થયાં ' એટલાજ માટે આક્રંદ કરનારા કરે છે, ત્યારે બીજા કેટલાકમાં એક કાંટો કાઢીને ફેંકી દે, એક રસ્તામાંથી દાંત બેનરવા ઉચકેલી સળી બે દરકાસેથી હાથમાં રમાશે, દાંત ખેતી, બાગીને નાખી દે, તેમ કરીનું બોન એક નવીન નનની વાત ગણ્ય છે. રાંડનાર, સ્મસાનમાંજલપચાળ પાપડી (તેમનામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૭.– જëન ટૌડ તરફથી કાવસજીને. ૬૫ આનંદની નીશાની) પહેરે છે; સ્મશાનમાં દૃષ્ટિ આગળ બળતી ચીતાના ભયંકર અને બોધાયક રાતા પીળા રંગ જોતાં જોતાં હસે છે, (આજુબાજુના લોકોમાં મશ્કરી ઠા ચાલે છે અને આ ભાગ્યશાળી ભાઈની ઉછામણી (સંથી વધારે રકમે માગણું કરનારના લાભમાં ) થાય છે. કુદરતી નિયમ એ છે કે દરેક વસ્તુની ખરી કિસ્મત, તેની ખેટ' પડે ત્યારે જ જણાય. તે અગાઉતે વસ્તુ મળી હોય તે નિરસનકામી ભાસે. વાર્થ સાધવામાં હાયભૂત થવાના કે નીચ પશુતિ તુમ કરવાના હેતુથી વિશેષતર પવિત્ર અને ઉચ્ચતર મનની સંકલન, અતકરણને સંગ, અને અદશ્ય એકયતાની કિસ્મત કાંઈ કાચી ઉમરના કે કમઅલના સ્વજનને સમજાવે એવી, માત્ર કાનને ખુશ કરવા તથા પુત્રને પરીક હસાવશ બિજન્મ કાલાકાલા શબને ઉત્તેજન આપનાર હિન્દુમાતા જેવી કુદરત–મા ગાંડી નથી. એમ છે ત્યારે આ હિન્દુ લોકો કે જેઓ • ઉટે કર્યો કે તે માણસે કર્યા કા ' એ કહેવત સારી રીતે. પીછાને છે, તેઓ પવિત્ર અને સ્વર્ગીય એવા વાલાવિક મને બ, કૃત્રિમ અને સ્વાર્થી હતથી સંતોષ માને છે એમની પ્રીતિ માત્ર શરીર સાથે છે ભિતર સાથે બીલકુલ નથી. અરપરસના ગુણ તથાસ્વભાવ અને વિચારે ( sentiments)ની માતાથી પ્રગટેલી પ્રીતિ ઉપર અદ્ધિની સરા ચાલતી નથી. તેમાં કાંઈ સંસારનો બામ હેતે નથી. અસલના હિન્દુઓમાં આ પવિત્ર લાગણીની પૂર્ણ બુઝ હતીઃ “મ-શાવ' એ અસલનું ખાસ લક્ષણ(characteristic હતું. અને એ જ કારણથી તેઓમાં સતીને રીવાજ નિક જમે છે. કારણ કે જેને વિથોણ લડીએક સહન ન થાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ * મધુમક્ષિકા. - તેની સદાની સમાધિથી શું તે દેહ ત્યાગ કરવા તત્પર ન થાય ? અનુમાનની વાત કરે મૂકી અનુભવની વાત કરવા દે . જુઓ, અમારે અહીં ઈગ્લાંડમાં અમે જોઇએ છીએ કે અતિ દઢ પ્રેમ વશ થયેલી કુમારિકાઓ પરણ્યા અગાઉ પણ, થવાના પતિના મોતથી બીજા સાથે લગ્ન કરવા ના કહે છે અને ચિંતામાં ને ચિંતામાં ડાક વખતમાં કીડા અને ધુળનો સબત કરવા જાય છે. જ્યારે સર - બર્ટ મેઈન મરણ પામ્યા અને તેની પાછળ તેની સ્ત્રી શોકમાં ને શાકમાં મસ ગઈ તે વખતે વખતે આ બે લીટીઓ લખી: He first deceased, she. for a little tried To live without him, liked it not and died એવા ખંડિત હદય (prolien heartવા ધણીએક દાખલા જ્યારે નજરે જોઈએ છીએ ત્યારે બરાબર સમજાય છે કે, અમાસ કરતાં વધારે નેતાળ, ગંભીર અને પવિત્ર મનના જુના હિન્દુઓમાં, પતિના મોતથી પત્નિ મરણ પામે અગર થાય એ સંભવિત છે. કદાચ એમ હશે કે દિવસે દિલસે જેમ હિન્દુઓનું મહામ્ય ઘટતું ગયું અને પ્રેમની સમજ કમ થતી ગઈ (તથા બ્રાહ્મણે માત્ર ધર્મ ક્રિયા વધારવામાં અને જીંદગીના દરેક સાદાં કામ સાથે પણ ધર્મને ધેમ અને કિયા મુકતા ગયા) અમે જેમ જેમ લગ્ન માત્ર વિશ્વનુરૂ૫ (formal) થતું ગયું, તેમ તેમ એ સતીને રીવાજ ખરા છમસ્થી નહિ, પણ મારા રૂધને અનુસરીને પળાવા લાગ્યું હશે. અને આ જોતાં પરાણે સતા કરવાને રીવાજ સરકારે દૂર કર્યું એ કહાપણ ભરેલું છે. સતી થનારમાં હેલા અસંત મન-મેળાપની શકયતા હવા જનામાં ખશે નહિ; તે પણ એટલું માની શકાય કે સાધારણ સારા મન-મેળાપને લીધે પતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫ત્ર ૭ મે.- જહાન ટૅક્ડ તરફથી કાવસજીને ૬૭ ' સાથે પ્રેમ પણ જતાજ રહે, જેથી પુનર્લગ્ન કરવાની જરૂર સ્યું નિહ. આવા ઉચ્ચભાવ અને પવિત્ર વિચારની હિન્દ વાણીની હાલની પુત્રીઓ પુનર્લગ્ન કરવા માગે અને વળી તેમને મદદ કરવા હિમાયતીમે મળી આવે એ શું આપું • ખેદકારક છે. શાસ્ત્રના બે ચાર દાખલા લાવી પુનર્લેન સિદ્ધ કરનારા શું નહિ સમજતા હોય કે એમના પૂર્વજો સમય વર્તે સાવધાન' એ લગ્ન સમયના ઉપદેશને બહુ ચતુરથી અનુસરતા ? હું કાંઇ તેમનાં શાસ્ત્ર ભણ્યા નથી. પણ સાંભળ્યું છેકે તેમના મહાન શાસ્ત્રકાર મનુમહારાજે કહ્યું છેઃ ભાઇઓના ભાગ, કન્યા તથા ગાય વિગેરે પદાર્થ એક વખતજ અપાય છે. પણ એકને આપેલ બીજને આપી શકાતાં નથી.' વળી બ્રાહ્મણ, ક્ષત્રી, વૈલ્યે વિધવા નારી બીજાને પરણાવવી નહિં. ' એમ છતાં ખૂણે ખાચરેથી વિધવા-વિવાહના હિમાયતીઓ લાવે છે તે જે તેએ જે શાસ્ત્ર પ્રમાણે વર્તવા કહે છે તે તે પ્રમાણે પરેપૂરા કેમ વર્તતા નથી? પાંચાલી પાંચ પતિને વરી હતી. ત્યારે તમે પણ એક છોકરીને પાંચ પતિ સોંપેાની ? જેથી લગ્નનું ખર્ચ એટલું એછું ! (ખર્ચ ઘટાડવાના મેધ તે તેઓ દરરાજ કરે છે!) પાતે પરાક્રમી રાન્ત હોવા છતાં સુ–પુત્ર પ્રાપ્તિને અર્થે પાંડુ રાજાએ પેાતાની રાણીને ઇન્દ્રાદિ દેવ પાસે મેાકલી હતી. અને જ્યારે તેમ કરવા રાણીઓએ પોતે પતિવૃતા ધર્મ પાળનારી છે એમ કહી આનાકાની કરી ત્યારે પાંડુએ શાસ્ત્રની અનુમતિનાં વચને નહી સાંભળાવ્યાં. તે એ શાસ્ત્ર-વચન પ્રમાણે કાલ ચાલાની ! વળી મારા સાંભળ્યા. પ્રમાણે જુલ જુા સમયે લખામમાં ચાસ એક બીજાના મત્ત વિરૂદ્ધતા બતાવે છે. આધુ ક્યાં રાખવા જવું પણ કહે કે આવા ઉપદે શાસ્ત્ર-વચન ..: Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ મધુમક્ષિા . કેમાંના કેટલાક પોતે તે પમાણે વર્તે છે ! સુધારાનાં છટાદાર ભાષણ આપનાર હિન્દુ ( હેમોથીનીસ, લ્યુથર અને કૅનીની સંયુક્ત હિન્દુમૂર્તિ) ઘરમાં તે ગાય જેવો હોય છેઅને તે પણ પુરૂષ આગળ નહિ તેટલે ઘરની કૈસરેહિન્દ આગળ ! છતાં વળી હિન્દુઓ કહે છે કે અંગ્રેજો તે બાયડીના ગુલામ! કેવું હસવા જેવું !)–પિતાના બોધ પ્રમાણે પિતે ઘરમાં નહિ વર્તતાં બીજાને તે પ્રમાણે વર્તવવા ઈચછનારનો બાધ કેટલો અસરકારક થઈ પડે તે સમજવું મુશ્કેલ નથી. પાયે પાકે રાખે તે ઘર પડવાની (અને એથી સજ કસ્તાની મહેનતની) કાંઈ ધાસ્તી રહે નહિ. લગ્નના રીવાજ વ્યાજબી અને મજબુત કર્યા હોય તે પછી પુનર્લગ્ન કરવાની જરૂર ભાગ્યે જ પડે. વળી જુના રીવાજો સાથે અજ્ઞાનતારૂપી સરેસથી સજડ ચાટેલા હિન્દુઓ, સુધારકોની આ હદપારની શીખામણ હશી કાઢે છે અને એ સાથે સુધારકોના બીજા સારા પ્રયત્ન ઉપર પણ પાણી ફરે છે. ગધે સાકરથી મરે છે તે તેને ઝેરથી શા સારું મારવું જોઇએ ? સુધારકો, લગ્ન કે જે ભવિષથની આખી જીંદગીને પાયો છે તે પાકો કરે, તે પછી એમની આ તેમજ બીજા સર્વ સુધારાની ઈચ્છા પરિપૂર્ણ થાય ખરી. વળી પુનર્લગ્નની છૂટ આ અજ્ઞાન અને સ્વાથી સમયમાં મળવાથી સ્ત્રીઓ તેને કેવો ખેદકારક પરિણામ લાવશે તે પણ વિચારવાનું છે. એએની બાબતમાં, મનને પ્રેમ એ . લખને પામે નહિ હોવાથી, દંપતીમાં અણબનાવ થવો વાભાવિક જ છે; અને પરિણામે સ્ત્રી કે જેના હાથમાં પુરૂષનું જીવન રહ્યું છે તે જઇ રહેલી રીતે તેનું કાસળ કાઢવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૭ મે –જહૈન ટૌડ તરફથી કાવસજીને. ૧૮ - - -~ ~ મન કરે એ પણ સંભવિત છે. સ્ત્રીઓનું હૃદય એવું છે કે જેની અંદર સર્વ પાક ઉતરી શકે છે. જેવી તે જમીન ખેડવાની ખુબી તે તેને પાક. આર્ય-ધર્મ-નીતિ અને કેળવણુના હળથી ખેડાવાથી અને વિશ્વાસના ખાતરથી, તે જમીનમાં કોમળ પ્રેમ-કુસુમપાક હરકી ઉઠે છે; અજ્ઞાન અને હેમી પતિ-ખેડુત ના હાથે અવિશ્વાસ-ખાતર નંખાવાથી કંકાસકાંટા, અજ્ઞાન-કિંપાકફળ અને એ બીજે ખરાબ પાક આંખને કંટાળો આપવા ઉગી આવે છે. મારા ઉપર પતિને વિશ્વાસ નથી કે હેત નથી એમ જરા પણ હેમ ખાઈ ગયેલી સ્ત્રી, પુનર્લગ્નની છેક છૂટ રૂપી હથીઆરને ઉપયોગ કરતાં આંચકો શાની ખાય ? અમારા ઈંગ્લાંડના દાખલા લેનાર ત્યાંની ખરાબ બાજુ કેમ તપાસતા નથી? ઉજળું એટલું બધું કાંઈ દૂધ જ હોય છે ? સુધારકો કણ અને કેવી વર્તણૂકના છે તે પણ જુઓ. સુધારાનું ખરું નામ ધરાવનારા તે આંગળીના વેઢે ગણાય એટલાજ છે ( તે પણ ગુજરાત કાઠીઆવાડ કરતાં બીજા પ્રદેશમાં વધારે છે. તેઓ ઝાઝા પાણીને જ શાંત વહેથી ખેંચી જાય છે. ) બાકી ઘણું તે ચાલતી હેલમાં બેસનારા છે. જમાને સુધારાના ચગડોળે ચડેલે જોઈ નામ કાઢનારા ઘણું છે. પારકાં છોકરાં જતિ કરનારામાંના કોણે જે જાતે ધારણ કર્યો ? મહેતાજી દુર્ગારામ વિધવા વિવાહને બોધ જ્યાં ત્યાં કરતા ફરતા. કોઈ દિવસ ભાગ્યેજ બેધ સિવાય ખાલી જતો હતે. બિચારી ડુંગરપુરી મથુરી' તેમના બેધથી તેમની સાથે પુનર્લગ્ન કરવા તૈયાર થઈ ફજેત મળી. મહેતાએ તેની સાથે પુનર્લગ્ન નહિ કરતાં કઈ કુમારિકા સાથે હસ્તમેળાપ ; અને તે સાથે જાહેરાતમાં પ્રતિજ્ઞા લીધી કે “ આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ મધુમક્ષિકા. mom જથી જાહેરમાં, પુનર્લનને બોધજ નહિ કરું. ” ( તેમ કર્યા વિના કન્યા ક્યાં રસ્તામાં પડી હોય ?) આવા દાખલા બીજા નથી એમ નથી. એને એ નર્મદ પ્રથમ શું બંધ કરતે અને પાછળથી તેના વિચાર કેવા કરી ગયા હતા ? ભાષા, સત્તા કે જરના વેગમાં લોકોને તાણવાની શક્તિ વાળા, ઠંડા પેટે અને સૌ સાથે મળી વિચાર કરી એકમત થયા પછી પિતાના વિચાર અમલમાં મૂકવા તથા પિતાની ઉગ્ર શકિત અજમાવવા તૈયાર થતા હોય તે કેવું સારું ? આ તો ઈંગ્લાંડના એક ગ્રંથકારના કહેવા જેવું થાય છે. તે કહે છે કે, “ મારા પક્ષમાં છ માણસ મારા જેવા આપો તે પછી દુનીઆની આસપાસ સૂર્ય ફરે છે, અને પ્રકાશ કે ગરમી એકકેનું કારણ સૂર્ય નથી, એવો મત સર્વત્ર પ્રસરાવવામાં મને કાંઈ મુશ્કેલી નથી ! ” અત્રે અમી તથા હું સર્વ ખુશીમાં છીએ અને તમારા તથા સર્વ કુટુંબના કુશળક્ષેમ સમાચાર સાંભળવા ઈછીએ છીએ. સેવક તમારો. G. Todd. પત્ર ૮ મે. ---૦:- નર્મદ તરફથી ગુલાબરાય ઉપર. અમદાવાદ. તા. + – + = + દીલેજાન દોસ્ત, હું આજ ઘણા દિવસે કાગળ લખવા બેઠેછું, માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, lunatumaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૮ મે.—નર્મદ તરથી ગુલાબરાયને. ૭૧ સામટુ સાટું વાળવું જોઇએ. મને જણાવતાં આનંદ થાય છે કે, તમારા નવા મિત્ર કેશવ મારા જુના મિત્ર છે. અમે ધૃણા વખત સુધી તે ભેગા રહેલા છીએ. એને સ્વભાવ તમારા જેવેાજ છે. તમારા અનુભવ એનામાં નથી એટલું કાચુ છે. તમારી માફક એમણે પણ પુખ્તઉમરે પસંદગીથી લગ્ન (choicemarriage) કરવાના નિશ્ચય કર્યા હતા. અને તે પ્રમાણે હમણાં થેડુ થયાં તે ખરડાયા છે ! મારા સાંભળવા પ્રમાણે તે પોતાની પસદગીમાં છેતરાયા નથી. આપણા મિત્ર કેશવના નવા વિવાહની વાત યાદ આવવાથી અને હમણાં વેદનાં પુસ્તકો વાંચવામાં ગુંથાયલે હાવાથી એ જમાના વારંવાર નજર આગળ ખડા થવાથી, આ કાગળમાં કાંઈ કાંઇ વિચારા ચિતરાઇ ગયા છે. હૈ વિશ્વાવસુ દેવ, આ સ્થાનેથી ઉઠા—જેનું શરીર સુવિકાસ પામ્યું. હાય એવી કુમારિકા પાસે જાઓ. તેને પત્નિ ધર્મમાં લાવેા. અને તેને તેના સ્વામી સાથે મેળવે.” એ રૂગ્વેદના શ્લેાક સાક્ષી પૂરે છે કે વૈદિક કાળમાં પુખ્ત ઉમરેજ કન્યાને પરણાવતાં. પુખ્ત ઉમરે કન્યાને પરણાવતાં એટલુંજ નહિ પણ કન્યાની શેાધમાં માણુસે કરતાં અને તે માણુસે ઉમર, ગુણુ અને રૂપમાં યાગ્ય કન્યા જોઈ, વર તેમજ કન્યાની લગ્ન માટે અનુમતિ લેતાં. કન્યાની અનુમતિ સિવાય કાંઈ થતુજ નહિ. “ જે રસ્તેથી આપણા મિત્રા લગ્ન માટે કુમારિકાની શોધમાં જાય છે તે સરળ અને નિષ્કંટક થાએ.........હું દેવે ! પતિ-પત્નિ સુ-યુક્ત થાઓ !” એ લોટ બતાવી આપે છે કે પતિ-પત્નિના યાગ્ય જોડકાં માટે ખનતી મહેનત અને સાવચેતી લેવામાં તેઓ કસુર કરતા નહિ. કેટલીક કન્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ મધુમક્ષિકા. ~~~~~ ~~~ જન્મ કુંવારી પણ રહેતી અને તેઓની તરફ સર્વ કઈ માનની નજરથી જોતું. પરણ્યા પછી પણ સ્ત્રીઓને સારું માન મળતું. અને ઘરમાં તેઓ સારે અધિકાર ભગવતી. લગ્ન વખતે બોલવાના એક મંત્રમાં એમ બોલતા કે “તારા (પતિના) ગૃહ પ્રત્યે જા; ગૃહ-પત્નિ થા; અને ગૃહમના સર્વ ઉપર અને ધિકાર ભોગવ. તારા શ્વશુર અને શ્રને તારે પ્રભાવ દેખાડ અને તારી નણંદ તથા દિયરની અધિષ્ઠાત્રી થા.” ઘરમાં સ્ત્રીઓનું પ્રથમથી જ કેટલું ચલણ અને માન હતું તે આ ઉપરથી સહેજ સમજાય છે. અને એ સ્ત્રીઓનું એટલું ચલહું અને માન હોય એમાં નવાઈ પણ શી ? તે લેકે જાસુતા હતા કે ગુણવાન પુરૂષ,ગુણવાન સ્ત્રીથી જ જન્મ પામવાના છે. તેમને શિક્ષણ સારી રીતે અપાતું. તેમને માટે પીડાકારી બંધને ન હતાં. વૈદિક કાળની સ્ત્રીઓ ભકિતમાં ભાગ લેતી; ક્રિયા કરવામાં મદદ કરતી; કેટલીક સૂકતે રચતી અને યજ્ઞ– ક્રિયા પણ કરતી. રાજાઓ અને શ્રીમન્તો મહાન પ્રસંગે તેમને નોતરતા. પતિ-પત્નિ સાથે આહુતી આપતાં અને એમ કરી સ્વર્ગમાં પણ સાથે જવાની ઉમેદ રાખતાં, જનમંડળનાં સુખને લાવો લેવામાં તેમને કાંઈ બંધન નડનું નહિ. યુરોપની સ્ત્રીઓ માફક એઓને પુરૂષ-મંડળમાં અતિ છુટથી ભળવાની રજા મળતી નહિ. તે પણ અત્યંત ગુપ્ત વાસ અને બંધનથી પણ તેઓ તદન અજાણ જ હતી. એક વિદ્વાન હિન્દુ ઈતિહાસ-કર્તા (મી. દત્ત) લખે છે કે “ત્રણ ચાર હજાર વરસ અગાઉ હિંદમાં જે માન અને છૂટ સ્ત્રીઓને મળતાં તેના કરતાં વિશેષ તે ગ્રીસ અને રોમના અતિ સુધરેલા દિવસોમાં પણ તે દેશોમાં તેમને મળેલાં નથી.” મર્યાદાની સાથે અપાતી છૂટ, છૂટ સાથે રખાતે દાબ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૮ મો –નર્મદ તરફથી ગુલાબરાયને. ૭૩ * . . . . . . --~-~- - * -~~~ ~ ~-~~-~- - ~ -~ અને દાબ છતાં બતાવાતી માન અને સ્નેહની કોમળ લાગણીઓઃ એ અસલના ડાઘા આર્યોની, સ્ત્રી તરફ વર્તન ચલાવવાની નીતિ હતી. અને એ નીતિ અંગ્રેજી ઉદધત નીતિ કરતાં કેટલી શ્રેષ્ટતા ભોગવે છે તે, અંગ્રેજોમાં ચાલતા અંધેર જાણનારાને કહેવું પડે તેમ નથી. પણ એ અસલનું શ્રેટ” ઘટી ઘટીને હવે “સારું” તો શું, પણ “ સાધારણ” પણ ક્યાં રહ્યું છે? અગાઉ માફક સ્ત્રીઓમાં વેદનું, ધરકારભારનું અને માન સાચવવાનું જ્ઞાન, પુરૂષ-વર્ગની ભૂલથી તદનજ નાશ પામીને, હવે જે સ્થિતિ થઈ છે તે જોતાં કમકમી અને શેક મિશ્રિત હાસ્ય થયા વિના રહેતું નથી.જોશીલોકો જન્મોત્રીમાં અને સાહિત્યકારે સાહિત્યમાં સ્ત્રી-રત્ન, કન્યા-રત્ન એમ લખે છે; ત્યારે બીજી તરફથી આપણે હિન્દુ ભાઈઓ તેમને બરાબર પથ્થર સમ ગણે છે. (અને રત્ન પણ રસાયણિક નજરે જોતાં પથ્થર છે કે બીજું કાંઈ!) એ પ્રતિપાદન (assertion) ના પુરા કયાં આધા છે. પહેલાં જુઓ કે સમજુ અને ધનાઢય લોકો કન્યાને કેળવવા કે ભવિષ્યના સુખનાં સાધન આપવા કાંઈ દરકાર રાખતા નથી. અને પછી જેમ પથ્થર ફેંકી દઈએ તેમ અયોગ્ય વરના હાથમાં તેને ફેંકી દે છે. ત્યાં પણ ઘણીક વા રે તે તેને સાસરી પથ્થર તુલ્ય જ ગણે છે–પથ્થર જેટલું જ માન આપે છે.ચઢનાર્થ સ્તુપુષ્યન્ત રસ્તે તત્ર તા: એ મન-વાક્ય ભૂલી જઈ, તેથી તદન ઉલટું જ આચરણ ચલાવે છે. મન, વચન અને કર્મ એ ત્રણ વડે થયેલાં લગ્નના સંબંધમાં શાસ્ત્ર વચન છે કે, પતિની ઇરછા એજ પત્નિ ની વર્તણુક; અને પતિ ગમે તેવો હોય તો પણ તેની ઇચ્છાને આધિન થવું એજ એનો ધર્મ છે. પતિને હજાર દેવ દેવીની સેવા કરવી પડે છે અને હજાર પ્રકારની નીતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૪ મધુમક્ષિકા. પાળવી પડે છે; પણ સ્ર એને ભલા ભુંડા પણ પતિની ઇચ્છા કે આના એજ ધર્મ; આવા ખેાધ શાસ્ર-કર્તાએ કર્યા, તે કાં માત્ર વિધ્યનુરૂપ (formal) લગ્નના સંબંધ માં પાળવા માટે નહિ. પણ ઉપર કહ્યા પ્રમાણે મન વચન અને કર્મના ત્રિકથી જે લગ્ન થાય તેનેજ માટે છે. હવે એવા ત્રિકથી કેટલાં લગ્ન થાય છે તે જોઇએ. ખાનદાનીથી મેાહનારા કાકા, ભૂખે મરતા કે આય વિનાના કમઅક્કલના બાળકને પોતાની યુવાન કન્યા આપે છે. એવા દાખલા કાંઇ થેાડા નથી. પાછળથી પતિની અજ્ઞાનતા, મૂર્ખામી તથા દુર્બળતા સાથે, બીજા રસથી દુષ્ટ ઇરાદો પાર પાડવા ઇચ્છનારને ભભકા સરખામણીમાં આવવાથી, કે પાઇ પાઇની તગીએ મરતા કુંટુબમાં પોતાને પડતી કૃત્રિમ અને ઘણી વાર તે ખરી તંગીએ પૂરી પાડવાની ઇચ્છાથી, તે યુવાન કન્યાએ ધીમે ધીમે અનીતિ શીખેછે. એ કન્યાઓના વડીલેએ એ તેને આ દુ:ખમાં નાંખ્યા અગાઉ, ઉચ્ચ વિચારે અને નીતિ શીખવી હોત તે પણ તે બિચારીએ તે સહન કરવા સમર્થ થઇ શકત; અને આમ અવળાં કાંડાં મારવાને બદલે કરમે લખેલા પતિને ધીમે ધીમે દરેક રીતે ઠેકાણે લાવવાની જરૂરીઆત જોઇ તેમ .કરત. એથી આગળ ચાલતાં ધમધાકાર ચાલતા કન્યા વિક્રયના વેપાર પણ એમજ બતાવે છે કે સ્ત્રી કે કન્યા પથરાથી વિશેષ નથી. મરણ પથારીએ પડેલા ધનાઢય ડાસા યુવાન આળાના હસ્તમેળાપની આશા રાખી શકે છે. હલકી કામના લોકા પરદેશ જઇ કન્યાને શણગારી દક્ષિણા સાટે ચ જ્ઞાતિમાં વેચે છે. ( કોઈ વખતે તે। આ કન્યા-વિક્રયના સ્વાદ ચાખનારાઓ છેકરાને સ્ત્રીને સ્વાંગ પહેરાવી પરગામ જઇ પરણાવી નાશી આવે છે. પછી ગરીબ બિચારેય વરરાજા લાકમાં હાસ્યના ડરથી પુલ્લિંગ-પત્નિને Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૮ મે.–-નર્મદ તરફથી ગુલાબરાયને, ૭૫ મુંગે મોઢે કાઢી મૂકે છે. પુખ્ત ઉમરના હલકા કુળના લે કે ઉપર ઉપકાર(!) કરનારા પણ થોડા હેતા નથી. “શેઠ, મારી દીકરીની ઉમર વીશેક વરસની થઈ છે. ઈના દાંત જુઓ –ઓલ્યા દાડમની કળીયા જોઈ લ્યો. ઈનું કપાળ કેવું તગતગતું છે ! અને રૂપે રગે તે રંભા કહો તોય ચાલે. હાલે તારે તે જાણે હાથણું હાલી. પ...ણ, હું તે શેઠ સાબ હવે એટલે મુંઝાણો છું કે ન પૂછો વાત. દીચરી મનીસ યાં લગી રાખી મૂકાય ? તમારા જેવા દાનસ્તા ને ખબડ દાર વરની ભાળમાને ભાળમાં મટી થઈ જઈ. ખરૂં પૂછાવો તો એવી કન્યા સારૂ ભારે ભાર રૂપીઆ આપતાંય હ તે અચકાઉં નહિ. ઈત ઈમ કનેકે તમારે ને અને વિધ્યાતરાને લેખ લખેલો તીમાં; નીકર તમારા લગણ એ અપછરા ચ્યાં. થી? માટે માને ને હવે વાણ-વધા બધી જવા દો. , કરીઓ બેરીઓ તે કહેવાને, પણ ફોક હજાર સમજજે. જાવ; પણ જેજે , કોઈ જાણે કરે નહિ. વાડ સાંભળે ને વાડને કાંટે સાંભળે. તમારે ને અમારે તે કાંઈ જુદાઈ છે ? આતે જાણે ઠીઈક, તમારું ઘર દીપે ઇમાં અમે રાજી.” આવા ઉપકાર(!) કરનારા પણ કેટલાક અમુક પ્રદેશમાં હજી નથી બીરાજતા એમ નથી. કેટલાક ગરીબ લોકો ખાવાના દુઃખથી બહુ પીડાય ત્યારે પરગામ નીકળી પડી પિતાનાથી કાંઈક સારી સ્થિતિના હલકા કુળવાળાના ઘેર જઇ પિતાની (થવાની ! ) કન્યાના સગપણની વાત કરે છે અને ગરજાઉ ઘરમાંથી મિષ્ટાન ખાવા પામે છે. આમ, એક તરફથી એની બૈરી ઘેર રહી રહી ગર્ભનું પાલન કરે છે ત્યારે બીજી તરફથી તેને બહાદુર જ આ પ્રમાણે અક્ષરે અક્ષર આ પત્ર-માળાના લેખકના એક મિત્રે જાતે સાંભળેલા છે; એમાં કાંઈ અતિશયોક્તિ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ મધુમક્ષિકા. પતિ સ્થળે સ્થળે ભટકી મિષ્ટાન પામે છે. અને એમ મિષ્ટાન પામે તે કાંઈ નવાઈની વાત નથી. કારણ કે વચલા વાંધાને લેકમાં, કન્યા મળવાની વાત કરનારા પણ પ્રિય થઈ પડે છે ! કેટલાંક જોડકાં જતાં તો એમજ થઈ આવે છે કે એ કન્યા વરની પૂર્વ ભવની હાલે ગાનારી હશે કે દાઈ હશે કે ......હશે ? મને તો લાગે છે કે હિન્દુઓમાં પ્રેતને અગ્નિદાહ કરવાને બદલે ભૂમિદાહનો રીવાજ હેત ધનાદ્રય મડદાના માયાળુ પુત્રો નવી મા પણ સહેલથી મેળવી શકત ખરા. અને “ઉંચા” માણસની વાતજ ન કરવી. ઉંચા, ઉંચા તે કે વડા? અમારા અમદાવાદના ગઢ જેટલા ઉંચા. હા, સાચું કહું છું. [ તમે ગામથી દૂર જઈ રહ્યા એટલે કદાચ આથી અજાણ્યા હશે, એટલે નવાઈ લાગશે. પણ ચમકશે નહિ.] ખાવા માટે અઠવાડિયાનું અન્ન પણું પૂરું ન હોય અને પવનથી ફૂલેલા મોટા પેટની શોભા દેખાડવા ઉધાડા ફરતા હોય, એવા “ઉંચા ” લોકોના ઘરમાં કન્યા આપવી એ મહા ભાગ્ય ગણાય છે. પૈસાદાર અને અમલદાર કો પણ એવા માણસની ખાનદાનીને મહી પડે છે. કન્યા સાથે ભારેભારરૂપીઆને કપાળમાં કામ:-અરે ભૂલ્યો, ચાંલે કરવા ઉપરાંત તેમના આખા કુટુંબના ગુલામ થઈ રહેવામાં વડાઈ માને છે. આ ઉંચા રાજા એ પછી ૫-૭ રાણીઓ ન પરણે તો તેમના જેવું મૂર્ખ બીજું કોણ? એ રાણીઓની જીભ અને રાણાની સોટીની હરીફાઈ થી વધારે લાસ્યકારક ફારસ કદી ભાગ્યે જ જોવા મળે! બાઇ ગુલાબ, ખરું કહું છું કે ત્રાહીત તરીકે દૂરથી (front Shree Sudharmaswami Gyanbhandar-Umara, 18urnatumaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૮ મે.– નર્મદ તરફથી ગુલાબરાયને. ૭૭ a safe distance) હિન્દુઓને આ ઘર-સંસારનાં અને જુદા જુદા ધર્મના નાયકોનાં વર્તનનાં ફારસ જોવામાં એટલી ગમ્મત અને કુતુહલ થાય કે આપણું ખરાં દુઃખ-સુખ સર્વ ભૂલી જવાય; પણ અફસોસ એ છે કે આપણે એ સર્વની વચ્ચે સ્થિત થયેલા હોવાથી તે ફારસથી થતું હોય, શોક-મિશ્રિત અને માત્ર દુઃખ વધારનારું જ હોય છે. જ્યાં સ્ત્રીઓની કિસ્મત આ પ્રમાણે રત્નને બદલે પથ્થર જેટલી થાય છે, જ્યાં સ્ત્રી-પુરૂષના પવિત્ર સંબંધ ઉપર એક બાળકની મત જેટલું જ ધ્યાન અપાય છે, જ્યાં નાના (તેમજ કેટલીક વખતે મેટામાં મજાક અને વખત ગાળવાનાં - સાધન તરીકે સ્ત્રીઓની વાત કરી તેમને ઢીંગલી માફક લેખવાય છે, ત્યાં પછી પુરૂષના દીલાસાની, પુરુષના સુખની, ઉચ્ચતર વિચારની, સ્વદેશ દાઝની, તન અને મનના તંદુરસ્ત બાળકોની શી આશા રખાય ? બાળક જન્મે છે ત્યારથી તેનાં જ્ઞાન અને ગુણ-સ્વભાવનું બંધારણ થવા માંડે છે. તે બને તેની આસપાસના માણસના ઉપર આધાર રાખે છે. આસપાસના માણસમાં મા અને અન્ય -સી-વર્ગ મુખ્ય છે. કારણ કે બાળકને પુરૂષ કરતાં સ્ત્રીની સેબતમાં વધારે રહેવાનું હોય છે. જ્ઞાન અને સ્વભાવનું બંધારણ ઘણે ભાગે આ સ્થળે અને આ ઉમરે થાય છે. માટે બાળક (ભવિષ્યના પિતાના જ્ઞાન અને સ્વભાવ (કે જેમાં બંધુત્વભાવ, સત્ય, નીતિ, ધર્મજ્ઞાન વિગેરે બીજ અવશ્ય જોઈએજ.) ને સધળો આધાર સ્ત્રી-વર્ગઉપર જ છે. આપણા લોકો તમામ એક મતે કબુલ કરે છે કે ઘરની આબરૂ અને ઘરનો કારભાર તો સ્ત્રથીજ છે. વળી પુરૂષ વર્ગની આબાદી, વિશેષ વિખ્યાતિ અને જનમંડળમાં ધારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, lunatumaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ મધુમક્ષિકા. ઉપયોગી થવા માટે પ્રયત્ન એ સર્વ ઘરની શક્તિ અને કોમળ હાય (સ્ત્રીઓનાં જ કામ) ઉપર આધાર રાખે છે. આપણે જાણીએ છીએ કે જ્ઞાતિ તેમજ દેશની આબાદી અમુક સારા કેળવાયલા ( શબ્દના ખરા અર્થમાં) બહાદુર નર ઉપર છે; એવા નર નીકળવાને આધાર તેમને નાનપણમાં મળેલા શિક્ષણ ઉપર છે. અને તે શિક્ષણનો આધાર તેમની મા વિગેરે સ્ત્રી-વર્ગ ઉપર છે.—–આ સર્વ જતાં બાળક, યુવાન, કુટુંબ અને દેશની આબાદી માટે સ્ત્રીઓની ઉન્નતિ થવાની ખાસ જરૂર છે. તેમને પોતાના સ્વતંત્ર વિચાર કરવાની અને તે ઘરમાં જણાવવાની માનસિક કસરત મળવી જોઈએ. ઘરકામ તે તેમની ઍકદર ફરજને એક પેટાભાગ ગણું, બીજી ફરજોથી વાકેફ કરવી જોઇએ. તેમનાં મન મેટાં, વિચાર ઉચ્ચતર, સ્વભાવ સહૃદય, અને જ્ઞાન સંસાર અને ધર્મ અને સંબંધી હેવું જોઈએ. આ સર્વ કાંઈ એક બે દિવસની રમત નથી. વખતનું કામ વખતજ કરેછે. તે ગુણ મેળવવા અમુક વરસ સુધી પ્રયત્ન જરૂ જ જેઈએ. અને એ ગુણ મેળવ્યા સિવાય કોઈ કન્યાને જો, અને કોઈ સ્ત્રીને માતા બનવાને બીલકુલ હકકજ નથી. તરતાં આવડતું હશે એવો માણસ પણ પથ્થરની શિલા લઈ નદીમાં પડશે તો પથ્થર તેને પિતાની સાથે નદીતળનાં દર્શન કરાવશેજ. અને તસ્વાની કળાથી તદન અજા માણસ પણ જે તુંબડું બાંધી પડશે તે તેને તે તુંબડું પોતાની સાથે પાણી ઉપર અદ્ધર રમાડશે. પથ્થર જેવી કઠણ હદયવાળી, અને જેની પાસે આવનારના પગ ભાગવા શિવાય બીજું કાંઈ ફળ મળી શકે નહિ, એવા સ્વભાવની સ્ત્રી ગમે તે માળ, સહૃદય તેમજ ચપળ માણસને પણ પિતાની તુલ્ય કરી નાંખશેજ. અને તુંબડા જેવી હલકી, ઉપર ભાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૮ મે.–મનસુખ તરફથી કેશવને. ૭૮ આવવા છતાં પણ ઉંચને ઉંચ વિચારમાંજ રહેનારી, તેનાજ જેવી નાજુક અને તેનાજ જેવા કુદરતથી મેળવેલા વૈર્નીશ વાળી સ્ત્રી, તેના સંબતીને હમેશાં સંસાર-જળના ખારા સમુદ્રના દુર્વિકાર કે દુષ્કૃત્યરૂપી તળીએ જતું અટકાવશે અને સદા પોતાની સાથે ઉચ્ચતર સ્થિતિએજ રાખશે. તારે અને તુંબડું બન્ને મળે એટલે તો પછી કહેવું જ શું ? હાલ એજ. ચંદ્રકાન્ત ખુશીમાં છે. એના સંબંધી વિશેષ ખુશાલીના સમાચાર લખવા, આવતી વખત માટે મુલતવી રાખું છું. તમારે નર્મદ પત્ર ૯ મે. મનસુખ તરફથી તેના મિત્ર કેશવને. લાહાર, તા. + = + = + પ્રિય કેશવ, ગઈ વખત જ્યારે આપણું પ્રથમ મુલાકાત થઈ, અને કરકસર સંબંધી વાત ચાલતાં મારા વિચારે તમને બહુ રૂચા તેથી આપણું મિત્રતા બંધાઈ, તે વખતે તમે તમારી જીંદગીને હેવાલ ટુંકમાં કહી બતાવ્યો હતો. મારી જીદગી, મારા કહેલા વિચારોનું દષ્ટાંતજ છે, એમ સમજી તે તમને તે વખતે કહેવા આતુર જીજ્ઞાસા હતી; પણ અહીંના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ ૮૦. મધુમક્ષિકા. વેપાર સંબંધી જરૂરના કામને લીધે ઓચીંતા આવેલા તારે મને અહીં બોલાવી લી; એટલે તે જીજ્ઞાસા પત્ર મારફત પૂરી કરું છું. | મારા પિતા એક ગોર હતા. સ્થિતિના પ્રમાણમાં તેમની કેળવણું વધારે હતી અને કેળવણી કરતાં ઉદારતા વધારે હતી. જો કે તે સાધારણ સ્થિતિમાં હતા તે પણ તેમનાથી વધારે ગરીબ ખુશામતી વિનાના ન હતા. ઉદાર બુદ્ધિને લીધે તેમને તે કાંઈ આપતા, તેથી તેઓ તેમનાં વખાણ કરતા; અને એટલું જ માત્ર એમને જોઈતું હતું. રાજાને લશ્કરને આગેવાન થવાની જેટલી હોંશ હોય છે તેટલી જ હોંશ, મારા બાપને ઘાલમાં આગેવાન તરીકે ફર માની હતી. તે વખતે તે ગુજરાત અને કાઠીઆવાડની જુની વાર્તાઓ કહેતા અને લોકો કૃત્રિમ હાસ્યથી હસતા; અને “ઝીણાશા અને કુલણશી શેઠ'ની વાત સાંભળીને તો (વાતનો બેધ અને તે બોધ આપનાર ના વર્તનની વિરૂદ્ધતા મનમાં યાદ આવવાથી, ) સર્વ હસાહસની ગર્જના કરી મૂકતા. જેમ જેમ તે બીજાને આનદ આપતા તેમ તેમ તેમના પિતાના આનંદમાં વધારે ચત.તે સારી દુનીઆને ચહાતા અને સારી દુનીઆ મને ચાહે છે એમ માનતા. તેમની દોલત જુજ હોવાથી લગભગ સર્વ વપરાઈ ગઈ. બાળ બચ્ચાં માટે કાંઇ મૂકી જવાની તેમની ઇચ્છાજ હતી. કારણ કે પૈસે તે માટી છે એમ સમજી વિધાજ આપવી અને વિધા એ શ્રેષ્ઠ વારસો છે, એમ તે કહેતા. આ હેતુથી તેમણે જાતે અમને કેળવ્યા અને અમારી બુદ્ધિ તેમજ નીતિ સુધારવા એક સરખી મહેનત લીધી. અમને શિખવ્યું કે “ સાર્વજનિક પરમાર્થબુદ્ધિ ( unival Shree Sudharmaswami Gyanbhandar-Umara, 18urnatumaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૯ મે.--મનસુખ તરથી કેશવને benevolence ) એ મનુષ્ય જાતિને નિકટ સબંધમાં લાવનાર પહેલું સાધન છે. મનુષ્ય જાતની તંગીએ તે આપણીજ તંગી છે એમ અમને ઠસાવ્યું. અને મનુના પુત્ર તરફ્ પ્યાર અને માનની દૃષ્ટિથી તેવા શિખવ્યું. માત્ર દયાના યંત્ર જેવા અમને બનાવી દીધા. ખરૂં કે કૃત્રિમ દુ:ખ સાંબળી, થતી લાગણી અટકાવવા અમને અશકત બનાવ્યા. એક પાઇ રહ્યા પહેલાં પૈસે દાન કરશની કળામાં અમને પુરા પ્રવિણુ કર્યા. ૮૧ પિતાએ આપેલું ઉદારતાનું જ્ઞાન અને કુદરતે આપેલી કાંઇક બુદ્ધિ સહિત, જ્યારે મેં આ ધાંધળમય અને દગલબાજ દુનિયામાં પ્રવેશ કર્યો, ત્યારે મારી સ્થિતિ રામની રગભૂમિમાં બખ્તર સિવાય ખુલ્લા મૂકેલા મલ્લ જેવી હતી. એકજ પક્ષના જ્ઞાનવાળા માસ બાપ, મારામાં સારૂ જ્ઞાન છે એમ માની હરખાતા.—ો કે મારૂં' બધુ જ્ઞાન માત્ર તેમની માક એવા વિષય ઉપર વાત કરવામાં હતું, કે જે એક વખત ઉપયોગી હતા, પણ જે હાલમાં નકામા થઇ પડયા છે. મારી ૨૫ વરસની ઉમરે મારા પિતાશ્રી દેવલોક સિધાવ્યા અને પાછળ મારા માટે આશિષ માત્ર મૂકતા ગયા. આ પ્રમાણે રક્ષણ કરવા માટે કહ્યુ કાળા સિવાય, કે દોરવા માટે યુક્તિ સિવાય, કે આવી જોખમ ભરેલી મુસારીમાં પેટ ભરવા માટેખારાકના યોગ્ય જથ્થા સિવાય, ૨૫ વરસની ઉમરે આ વિશાળ વિશ્વ સાગરમાં મને કિનારા ઉપરથી ધોલી પાડયા ! પણ ઠેકાણે પડવા સારૂ મારા મિત્રોએ સલાહ આપી (અને મિત્રા જ્યારે આપણને ધિક્કારવા માંડે છે ત્યારેજ શિખામણ આપવા આવે છે)કે મારે હવે મંદિરમાં કથા કહેનાર હર Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ ૮૨ મધુમક્ષિકા. દાસ બનવું. માથે ભગવું ફાળીઉં, અંગે સાદું અંગરખું, અને હાથમાં વગાડવાનાં ઝાંઝ,એ મારી સ્વતંત્રતા ઉપર એક મોટા બેજા રૂપ મને ભાસ્યાં.જૈની સાધુઓ અને ચીન ધર્માચાર્યોમાં ઉપવાસ કરવાને મહિમા વધારે છે, પણ અમારામાં તે ખાધેપીધે ખેરસલા અને ઉગરે ઉચાટ” એમ હોવા છતાં, એ મોજશોખ, કાર્યવિમુખતા અને નિરાંતની જીંદગી માત્ર પિશા. કના કરમત આડાપણાને લીધે અમાન્ય કરી. આથી મારા મિત્રો નિશ્ચય કરી બેઠા કે મારું આવી જ બન્યું છે. “મનસુખભાઇને તો સદા મનમાં જ સુખ માની લેવાના લેખ લખાયેલા છે” એમ કહી, તથા મને ભલે આદમી કહી, હસી કાઢવા લાગ્યા અને મોટા રાજાની માફક, મારા જેવા કંગાલ અને મૂર્ખ તરફ દયાની નજરથી જોવા લાગ્યા. અત્યા૨ સુધી બાપે શિખવેલાં પુસ્તક ઉપરથી ગરીબ સ્થિતિને બહુ રમણીય ક૫તે. મનમાં જરા પણ ખેદ પામ્યા સિવાય ગરીબાઈને ભેટવા તૈયાર થયું. મેં ગરીબાઈને ઘણું સરસ મનહર રંગમાં ચિતરેલી જોઈ હતી. અને તે ચિતરનારા એમ લખતા કે એ સ્થિતિમાં આવવાથી, દુનીઆને આપછે પૈર્ય, હિમ્મત અને મનની શાંતિ સાચવી રાખવાની બહાદુરીને એક વધારે દાખલ આપી શકીશું; માટે આપણે એ સ્થિતિ માટે મગરૂર થવું જોઈએ. આવું મનમાં ઠસાવાથી હું એક વખત મન સાથે વાત કરતાં બોલી ઉઠયા (અને કયો વેદીઓ વિધાર્થી એમ નહિ બોલતો હેય?) – “ આહા દરિદ્રતા ! તારામાં એવું શું છે કે જે ડાહ્યા માણસો ભયંકર ગણે? મિતાહાર, તંદુરસ્તી, કરકસર એ તારા અનુચર છે. ખુશમિજાજ અને સ્વતંત્રતા એ તારા દોસ્ત છે. કિકીનેટસ જેવા પણ જેના માટે શરમાતા નહિ તેના માટે શા સારૂ કોઈએ શરમાવું જોઈએ ? દોડતે ઝરો, Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૯ મે.—મનસુખ તરથી કેશવરે. ૮૩ જંગલની વનસ્પતિ એ વિગેરે તને આનદ આપવા તે યાર છે. માણસ જાતને આ દુનિયામાં થોડીજ વસ્તુઓની જરૂર છે. અને તે પણ થોડાજ વખત માટે. ત્યારે આવ, નિર્ધનતા આવ; તારુ ગરીબ વાસ આગળ રાજા આવશે અને એક ખરા તત્ત્વજ્ઞાનીના સતેાષને જોઇ પ્રશશા કરશે.” ગરીબાઈ અને માતના દેશ એવા કૃપાળુ છે કે બેલાવ્યાં પહેલાં તે હાજર થયાજ છે ! પણ અફ્સોસ ! પુતકો અને મારી કલ્પનાએ વર્ણવેલા ચિત્રથી એ દેવીના આકાર જુદીજ જાતને જોયા. કાઠીઆવાડની કેટલીક કન્યાઓને તેમનાં સગાંવ્હાલાં તેમના રૂપનાં વખાણુ કરી દેવીશાળ કયા પછી ધુધટા તાણી પરણાવેછે ત્યાર પછી, જ્યારે પ્રથ મજ તેઓ તેમના પતિને મળે છે ત્યારે, પૂર્ણતાના નમુના જોવા ઈચ્છનાર ભાગ્યહિન વર્ સૂર્ય માક પ્રકાશિત હેરાને બદલે ચીતરી ચઢે એવું રૂપ જુએ છે. તેમજ નિર્ધનતા દેવીના આશકની પણ એજ વલે થાય છે. સઘળા જીસ્સા એકદમ દખાઇ જાય છે અને તેના ખંડેર ઉપર સેકડા દુ:ખ આવી ચઢે છે, અને જાત તરફ તિરસ્કાર, એ સામાં આગેવાની લેછે. હવે મને ખબર પડી, કે કોઇ રાજા માા ભાણા પાસે જોવા આવવા નવરા નથી. પણ એથી ઉલટુ, જેમ જેમ હું ગરીબ થતે જાઉભું, તેમ તેમ દુનીઆ મારી તર± પી૮ ફેરવતી જાય છે; અને પોતાની એકાંતમાંજ તત્ત્વજ્ઞાનીના પાઠ ભજવવા રજા દેછે. માણસ જાત આપણાં દુ:ખ જુએ છે, એમ જ્યારે આપણે જાણીએ છીએ ત્યારે તે ગરીબ અને કૈાઢ તત્ત્વજ્ઞાનીને પાઠ ભજવવા આનંદકારક લાગે છે; પણુ આપણા દુ:ખ વખતે જોનારાના ગુપ્ત નિસાસા અને પ્રશંસા રૂપી દિલાસા વિના, એકાંતમાં ભ જવાતા તત્ત્વજ્ઞાનીને પાઠ ઝાઝી વાર ટકી શકતા નથી. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૪ મધુમક્ષિક. પ્રમાણે આપણને માણસ જાત તજે છે; તેમજ આભ-પ્રશંશાથી સતે માનવાની હિમ્મત પણ આપણુમાં હતી નથી; આથી આખરે વિનાશ થાય છે પરતકના અનુભવે તે મને આ શિક્ષા આપી હવે દુનીઆના અનુભવની શિક્ષા અને પરિણામ જોઈએ. નિર્ધનતા, પરતંત્રને પોતાના નવાળામાં ઘાલતીજ આવે છે, એવું હવે મને જણાયું. એક અમીરના ઘેર તેના ખુશામતીઆ તરીકે હવે જાવ આવ કરવા માંડી. મોટા માણસના ખસામતીઆ થવામાં શું છેટું છે એમ પહેલાં તે લાગ્યું. સાહેબ જ્યારે બોલે ત્યારે કાન આગળ ધરીને ગંભીરતાથી સાંભળવું અને વખાણ અથવા સાબાશી મટે તેઓ સાહેબ આસપાસ જુએ ત્યારે ખડખડ હસવું, એ કાંઈ મુશ્કેલ લાગ્યું નહિ. પણ છેવજ વખતમાં મને માલુમ પડ્યું કે મારા મુરબી તે મારાથી પણ મોટા મૂખે છે. હવે તો તેઓ સાહેબની મૂર્ખાઈને હાજીહા ભણવાને બદલે તેને સુધારવાનું ધાર્યું. જેના ગુણ આપણાથી અજાણ્યા હોય છે તેની ખુસામત કરવી રહેલ છે. પણ જેમની મૂર્ખાઈ આપણે જાણતા હોઈએ એવાની ખુસામત જેવું બીજું અસલ શું ? હવેથી તુતિ માટે મારા હેછે જ્યારે ઉઘડતા ત્યારે અસત્ય મારી સદસવિહિને બેદતું. શેઠ પણ હવે સમજ્યા કે હું તેમની નેકરી માટે નકામું છું, બિયારે ઓલીએ” એ ઉપનામ રૂપી ટીકેટ સહિત અને પાણીચું મળ્યું. • પણ હજી મારે મિત્રો હતા; અસંખ્ય મિત્રો હતા, તેમની રહાયતા યાચવાને હવે વારો આવ્યો. અહા મિ ત્રતા ! મનુષ્ય અતીને દીક્ષા આપનાર કે પ્રેમાળ દેવી ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burmatumaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૮ મે.—મનસુખ તરફથી કેશવને. ૮૫ ૬ મી માણસે મદદ માટે તારીજ પાસે દોડી આવે છે. ચિંત પ્રસ્ત મનુએ તારા આશ્રય ઉપર આધાર રાખે છે. પણ તેમને કે ખજાને મળે છે –નિસ ! મેં પહેલાં તે એક અમલદાર મિત્રને વિન છે. જયારે પૈસાની મારે જરૂર નથી એમ તેને ખાત્રી હતી ત્યારે વારંવાર તે પૈસાની મદદ કરવા મરછ બતાવો. હવે તે ની લાગણી નિ. કર ઉપર ચડાવવાનો વખત આપે. “ભારે બર્સે રૂપી માને ખપ પડ્યો છે. તે હું જુજ વખતમાં પાછા આપી - કીશ. અને તે રકમ તમારી પાસેથી લેવા મેં નિશ્ચય ક છે.” એમ મેં કહ્યું એટલે એ વિલા માણસે ઉત્તર આછેઃ “ખરેખર હું બહુ લાચાર છું. જેઓને પૈસા લેવા આવતી વખત તેને ખપ છે, તેઓને તેટલોજ ખપ પૈસા આપવા આવતી વખતે પણ હશેજ.” આ સાંભળી વધારે સવાલ જવાબ કર્યા સિવાય હું તરતજ ત્યાંથી પબાર બશુ ગ; અને એક નિશાળને શિક્ષક કે જે મારા બાપને જુને મિવ હતો તેની પાસે ગપો. તેણે ઉતર વાળ્યો: “ખરે, લાલા સાહેબ, મને ખાત્રીજ હતી કે આખર આજ પરિણામ આવવું છે. હું તમારાજ હિત અર્થે કહું છું; સમજવા સાહેબ? અત્યાર સુધી તમારી વર્તણુક હાસ્યકારક થઈ છે. અને ખરૂં પૂછાવો તમારા કેટલાક પાનવાળા તે તમને મૂર્ખ માનવા લાગ્યા છે. પણ વાર, તમારે બસ રૂપી આ જોઇએ છે ખરા કે ? તમારે માત્ર બસે રૂપીઆજ પુરે જોઈએ છે કે ?” મેં જવાબ દીધે: “ખરું પૂછાવા તે ખપ તે ર૦૦રૂ.ને છે પણ એક બીજા મિત્ર પાન સેથી બાકીના એિ મેળવી લઈશ.” મિત્રે ઉત્તર વાળ્યોઃ યારે જે મારી શિખામણ માને (અને તમે જાણે છે કે હું તમારાજ હિત માટે કહું છું) તે આખી રકમ તે એShree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ મધુમક્ષિકા. કજ મિત્ર પાસેથી લ્યે તે વળી વધારે સારું; સમજ્યાની?” જ્યારે નિર્ધનતા મેટે ભારણે પ્રવેશ કરે છે, ત્યારે મિત્રતા અને પ્રેમ જાળીએથી છૂપાતાં છૂપાતાં છટકી જાય છે. નિર્ધનતા અને તેના અનુચરોએ હવે મને વધારે વધારે સતાવવા માંડયું. પણ જેમ જેમ હું વધારે રીખાતે ગયે તેમ તેમ વધારે વિવેકી કે સાવચેત થવાને બદલે દિન પ્રતિદિન વધારે સુસ્ત અને એલીએ તથા બેદરકાર થવા લાગ્યા. એક મિત્રને રૂ. ૫૦)ના દેવા માટે કેદ કરતા હતા, તેને જોઇ છેડવવા વિચાર થયેા. પાસે પૈસા તેા હતા નહિ, પણ જામીન થઇ તેને છેડવ્યા. છૂટયા એટલે લેણુદારના કબજામાંથી નાસી છૂટી, તેની જગા સંભાળવા મને મૂકતા ગયા ! કેદખાનામાં પાસે રાખેલી ભગવતગીતા ન હોત તે। ત્યાં મારી શી સ્થિતિ થાત તે કાંઇ કહી શકતે નથી. ધર્મ એ માત્ર વ્હેમી ક્રિયા કે માત્ર જોડી કાઢેલી ક પનાઓ નહિ, પણ ખરે દિલાસે અને અવશ્યની વસ્તુ છે, એમ મને કેદખાનામાં અનુભવ થયો. હું બીજાની માક મારી સ્થિતિ બેઈ ખેદ પામતા નહિ; તેમજ મને આ તુરંગમાં સાતે જોવા અને યા લાવવા, દેવતાને કદી આમત્રણ કરતા નહિ ! આપણે જીવવાને માટે ખાઈએ છીએ, ખાવા માટે જીવીએ છીએ એમ કંઇ નથી; એમ સમછ મને મળતા રોટલાના ટુકડા પણુ આનંદથી ખાઇ, સતેષ માનતા. કેદખાનાના અનુભવે મને આ પાઠ શીખવ્યે. મુદત પૂરી થતાં હું છૂટયેા. પછી પણ એક વૃદ્ધ ઓળખીતે કે જેને હું ઢોલામારૂ જે ગણુતા હતા, તેને રાજ્યદરમાં મે` સારી જગા મળતી ન એઇ હત તે આમને આમ એલીઆપણામાં તે એલીઆણામાંજ ક્યાં સુધી રીબાયાં કરત તે કહી શકાતું નથી. લગભગ આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com < Page #92 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૮ મો.--મનસુખ તરફથી કેશવને. ૭ અરસામાં મારા કાકા શિવશંકરને એક કોગળ આવ્યો. તારા કેદમાંથી છૂટયાના સમાચાર સાંભળી આનંદ પામેછું. પણ તે આનંદ શા કામનો ? જ્યાં સુધી તારી વર્તણુક નહિ સુધરે, ત્યાં સુધી એમ કેટલી વખત કેદમાં પડીશ ને છુટીશ એ શા ઉપરથી કહી શકાય? કહી કહીને જીભે કૂચા વળ્યા છે; માટે હવે જીભનું કામ હાથને સોંપી પરિણામ જોવા ઈચ્છું છું. (1) એક વાણુઆના ઘર પાસે એક બૅબી રહેતો હતો. તે હમેશાં દરરોજની આવક સાંજ પહેલાં મોજ શોખમાં ઉડાવી નાંખો. દારૂ એ હાલમાં બેબી લોકોનું મુખ્ય વ્યસન હોઈ, તેઓ સદા ઉડા, દેવાદાર, અને માથાના ફરેલા જોવામાં આવે છે. એ ધોબીની મેજ મજા જેઈ વાણીઆના છોકરાએ તેના બાપને કહ્યું: “બાપાજી, આ ગરીબ બેબી કેવા આનંદમાં વખત ગુજારે છે ? અને - પણ ઘેર લક્ષ્મીની લીલા લહેર છે તે પણ તમે આવા ઝીણું છે. નહિ ખાવા માટે મીઠાઇ, કે નહિ પહેરવાનાં ઝીણું ભાતીગલ લૂગડાં, કે નહિ વાપરવા સારૂ મોટી ખાનગી સિલિક”. બાપે વણિકવર્ગને સ્વાભાવિક ઠંડા પેટે અને ગંભી૨ ચહેરે, ટુંકે ને ટચ ઉતર વાળ્યાઃ “ભાઈ, હજી એને નવાણુને ધક્કા લાગ્યો નથી.” છોકરે પૂછયું: “બાપાજી, એ શું ?” બાપે વધારે ઉત્તર નહિ આપતાં, માત્ર પાસની કુંચી આપીને કહ્યું કે, “આ વડે પટારે ઉઘાડી એમાંથી ૨૮ રૂપિયા કાઢી, એક કોથળીમાં ભરી, તે કથળી તેના બાણામાં રહેતી ખેલમાંથી અંદર નાંખી આવ.” કોઈ દિવસ એક પાઈ આડી ન ખર્ચે તે બાપ આજ આવડી મોટી રકમ બીજા ને ઘરમાં નંખાવી દે છે તે જોઈ, છોકરે આaShree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ મધુમક્ષિકા. ર્ય પામ્યો; પણ બાપની બોલતી આંખને તાબે થઈ તે પ્ર. માણે કરવા ચાલ્યા જોઇને આવ્યા પછી ઘર ઉઘાડતાં બેબીની આંખે કોથળી પડી, તે ઉચકી લેઇ ઘરના ખૂણામાં બે ગણતાં ૮૯ રૂપિયા જોઈ, તેની બૈરીને કહેવા લાગે સેમાં એક રૂપિયો ખૂટે છે. કેઈ આપણને પૂછે કે અલા, તારે કેટલી મૂડી છે, તે કાંઈ સો રૂપિયાની મૂડી કહી શકાય નહિ. માટે કાલ ને પરમ દિવસ જે પૈસા મળે તેમાંથી માત્ર ચણ લાવી શકવા અને બાકીના પૈસા આ કોથળીમાં નાંખી સે ની રકમ પૂરી કરવી” ત્રીજે દિવસે જ્યારે ધારેલી રકમ પૂરી થઈ ત્યારે વિચાર થયેઃ “આ તે પરા સો થયા પણ કોઈ વખત પ-૭ રૂપિયાનું કામ પડે તે એટલા ઓછા થાય; માટે હવે ૫-૭ રૂપિયા વધારીએ તે પછી કોઈ વખત વાપરવા પડે તે પણ તેની સિલિક તે રહેજ.” એમ જ્યારે પંદર દિવસમાં તેટલું બચાવ્યું ત્યારે તેની બૈરી બેલી: “પણ આપણે છગનાને બાર મહિના પછી પરણાવે છે એમાં ખરચ થશે તે ? મૂડીમાંથી - છા કરીએ તે તે ન પાલવે. પછી આપણે મૂડીવાળા કેમ કહેવાઇએ? માટે હવે તે ૫-૭ મહિના માત્ર રોટલા ખાઈને ચલાલવું અને કશામાં એક પાઈ પણ ખરચવી નહિ.” ૪-૫ મહિનામાં એકઠી થયેલી રકમથી તેઓ સંતોષ ન પામ્યા એમ નહિ, પણ આટલા વખત સુધી કરેલી કર કસરે હવે તેમને તે ચાલુ રાખવા શક્તિ આપી; તેમજ વળી પૈસા બચવાથી મળતા ગુમ આનંદ અને મનની શા ત્તિ (કારણ કે તંગી એ મનની શાનિતને કદે. શત્રુ છે) ને સ્વાદ તેમણે ચાખ્યો હતો, આથી હમેશ માટે તે પ્ર માણે વર્તન ચાલુ રાખ્યું. થેલી નાંબી આવ્યા પછી બીજે દિવસથી,આ મેઝી કુટુંબને Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૮ મે.—મનસુખ તરફથી શિવને. ૮૪ ભખ્ખીચુસ બનતું જોઈને છેક હમેશ તેના બાપનેસ્વાલ કરવા લાગે. બાપે તેનો ભેદ ખુલ્લો કર્યો. “એ તો પૈસાની ગરમીપૈસે જોઈ એની ઇચ્છાઓ અને જરૂર પૂરી પડી ચુકી. અંતરથી જે ઈચ્છાઓ અને તંગીઓ પૂરી પડી, તેને બહારથી પૂરી પાડવાની તસ્દી લેવાની શી જરૂર છે ? ” કરે, કાંઈ ભૂલી ગયેલું યાદ આવ્યું હોય તેમ, કાન પકડી બોલ્યા: “હં, હ, હવે સમળે. આનું નામ નવ્વાણું ને ધક્કા, કેમ બાપાજી? ત્યારે હવે હું પણ દર અઠવાડીએ જે ચાર જ આના મને ખીસ્સા ખર્ચ પેટે આપે છે તે સંગ્રહી રાખાશ; અને મને આ નવાણુને ધકે બરા બર ગળે ઉતર્યો છે, એમ તમને જાણવાથી આનંદ થાય તેવી રીતે વર્તીશ. વરસ આખરે એ રકમમાંથી મારે માટે કાંઈ સારાં પુસ્તકો, સારી ટોપી કે એવી કોઈ વસ્તુ લાવી શકાશે; આમ પરચુરણું વપરાયેલા પૈસા બધા નકામા જાય છે; મનના ખેદ સિવાય બીજી કોઈ યાદગિરિ મકી જતા નથી. ” હર્ષિત થઈ બાપ બોલ્યાઃ “બરાબર છે ભાઈ, તને આ વારે મળતા પૈસા ને વખતને જે ઉપગ તું કરે તે ઉપથી હું એમ અનુમાન કર્યું કે, ભવિષ્યમાં તારે હાથમાં આવતા પૈસા, સત્તા, વખત અને સ્વતંત્રતાનો તું કે ઉપયોગ કરીશ. આ એક પરીક્ષા-વિષય છે. આ ટલી લીટીઓ મનમાં કોતરી રાખજે - પૂત્રો બે પેદાશના, ઉધમ, વડ જાણ; ઉદ્યમમાં નુકશાનને, ભય રહ્યા નિરવાણું. આવકથી નવક તણું, પલું ઉંચું જાય; પલું તે નિજ નારનું, નિએ મૂકી ખાય. ૨ વરાળ રૂપ વાદળી, ગ્રહે નીર સમુદાય; સ્પર, ફોરાં રૂપથી, પડતાં કુપ ભરાય. ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ મધુમક્ષિકા. કોડી કોડી જેને, કોડપતિ થઈ જાય; સે મણની કણકણ લીધે, વખાર ખાલી થાય. ૪ ગર્ધવ ચાલ્યો ગર્વથી, કણ ભી હૈ ગુણ પીઠ. અકેક દાણે વેરતાં, ખાલી ગુણ મેં દીઠ. જુજ રકમના જુથથી, ભારે સંખ્યા થાય; ચડતો ચાખે આપતાં ગહસ્થ થાકી જાય. ૬ છોકરાને લાગેલી શિખામણ એક વિદ્વાન યુવાનને લાગશે? (૨) જુવાનીઆ ખત્તા ખાય છે ત્યારે ક્ષણિક તરંગ - વે છે કે, હવે કોઇની સલાહ લઇ તે પ્રમાણે વર્તવું. એમ ધારી એક મિત્રની સલાહ લે છે. થોડા વખત સુધી તે પ્રમાણે વત્યા પછી બીજે મિત્ર મળી આવે છે. તેની સલાહ જૂદી મળતાં, પહેલે પંથ પડતું મૂકી ન પકડે છે. થોડા વખત પછી ત્રીજે, પછી ચે, એમ પંથ બદલ્યાજ જાય છે. હમેશ નવી યુક્તિઓ ઘડવી-નવા મનસુબા કરવા, પણ એકકેમાં સ્થિરતા નહિ રાખવી, એ એને સ્વભાવ હેય છે. આ અસ્થિર સ્વભાવથી તેની સઘળી કુદરતી શક્તિઓ પણ નકામી થઈ જાય છે. (૩) લોકો તને કહેશે કે અમુક ધંધા માટે તું અને યોગ્ય છે. પણ તે તરફ લક્ષ આપતો ના. ગમે તે ધંધા પાછળ ખંત અને દઢતાથી તું મચવા ધારે તે ધંધા માટે તું યેગ્ય છેજ, યુવાનીમાં તે ધંધે તારે માટે આશ્રયરૂપ અને વૃદ્ધાવસ્થામાં દિલાસા રૂપ થઈ પડશે. દરેક ધંધાને જરૂરને ભાગ શિખી લેવામાં તે સાધારણ બુદ્ધિ પણ બસ છે. ઘણી ચપળતા, ફતેહમાં આડખીલ લાવે છે. છંદગીને સરત સાથે સરખાવાય છે. પણ બહુ ઝડપ વાળા હા યુ છે તે જરા આડે રસ્તે વધારે ચડી જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ પત્ર મો.– મનસુખ તરફથી કેશવને, ૪૧ ~~~- ~ ~~- ~~~-~- ~~~~~~ ~~~ ~~ ~ (૪) માણસને એક ધંધે જાણો બસ છે. અને દેશઢ ડાહ્યા લોકો ભલે ગમે તે કહે, પણ એક ધંધો શિખો સુગમ છે. માટે એક સારા ધંધાથી સંતોષ માન. કારણ કે એકી વખતે બે ધંધા શિખવાથી લોકો એકકેમાં તને કામ ઓં પશે નહિ. (૫) ફતેહમંદ થવામાં મોટામાં મોટી આડખીલે લાવનાર મગરૂબી અને કેધ ( તામસ) જેવું બીજું કોઈ નથી. તને કેઈએ નુકશાન કર્યું હોય, તેના ઉપર ક્રોધ કરવો જ છેમેં તો તું સમર્થ થાય ત્યાં સુધી ધીરજ ખમ; પછી ગમે તેટલા ફુફાટા મારજે. ગરીબ માણસને ક્રોધ તે એક નિરૂપદ્રવ ( રાંક ) જંતુના ડંખવાના યત્ન જેવો છે. એથી એ છુંદાઈ જવાનો. એનાથી કોઈ રીતે એનું રક્ષણ થવાનું નહિ. ખાલી ધમકીના ગુસ્સાને કણ હિસાબમાં ગણે છે? એક વખત એક તળાવડીના કાંઠે એક હંશી બચ્ચાંને ચારો ચરાવતી હતી. આ સમયે દરેક બતક બહુ જ મગરૂર હોય છે. જે કોઈ પ્રાણી ભૂલેચૂકે ત્યાં આવી ચડતું તો તે હું શી તે તરફ દેડી જ છે તો તે કહેતી કે તળાવ મારું છે. અને જ્યાં સુધી ફુફાટા કરવાને મારી ચાંચ અને ફફડાવવાને પાંખે સહીસલામત છે ત્યાં સુધી, મારા હક્કનું રક્ષણ કરીશ જ. આ પ્રમાણે બતકો, ડુકરે, મુરઘાં સર્વને તે હાંકી કાઢતી; અને દગલબાજ મનીબાઈ પણ તેના મીજાજને જોઈને ખૂણે ભરાતાં. એક વખત એવું બન્યું કે એક રખડતા કૂતરે ત્યાં થઈને જતો હતો, એવામાં તરસ લાગવાથી તળાવડી પાસે આવ્યો. એની રક્ષક હંશી એકદમ તેના તરફ દોડી આવી તેને ચાંચ મારવા લાગી, અને પાં ખથી પણ પ્રહાર કરવા લાગી. કૂતરાનો મિજાજ હાથથી ગShree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ મધુમક્ષિકા.' છે અને “ઘંટીના સેનું સાટું ઘંટાના એકથી આપવાની ઈ છ થઇ! પણ તેને શેઠ પાસે આવી ચડવાથી ગુસ્સો - ખીને બોલ્યા “ શરમ છે તારી મૂર્ખાઈ ઉપર ! જેમની પાસે લડવા માટે બળ કે હથીઆર કાંઈ નથી એવાની પાસે, તે બેને બદલે નમ્રતા તે અવશ્ય હેવી જ જોઈએ.” એટલું કહી પાણુ પાસે ચા –હંશી પાસે હોવા છતાં તરસ છીપાવી–અને બેપરવાઈથી શેઠ પાછળ ચાલતે થયે. (૬)જુવાનીઆની ફતેહમાં એકબીજી આડખીલ એ છે કે, જેમ તેઓ કઈ ખોટું લગાડે તે સહન કરી શકતા નથી, તેમ તેઓ કોઈને બેઠું લગાડી પણ શકતા નથી. એટલે કે, તેઓ સઘળાને ખુશ રાખવા ઈચ્છે છે–સઘળની ઈચ્છા પૂરી પાડવા હા કહે છે. અને દરેક જાતના માણસની સોબત માટે યોગ્યતા મેળવવા યત્ન કરે છે. તેમને પિતાની ન્યાયાન્યાયબુદ્ધિ હેતી નથી. પણ મીણની માફક તેમના ઉપર દરેક જાતની અસર થતાં વાર લાગતી નથી. આ પ્રમાણે આખા જગતને સંતોષવા યત્ન કરવાથી, છેવટે પિતે તદનજ નિરાસ બને છે. એક ચિતારાએ આખા જગતને ખુશ કરે એવી છબી બનાવવાને નિશ્ચય કર્યો. પિતાની સઘળી ચતુરાઈ વાપરીને તે છબી તૈયાર કર્યા પછી બજાર વચ્ચે તેને મૂકી, તેની નીચે લખ્યું કે “જે કોઈ જનારને આને કઈ ભાગ કે અકૃતિ ભૂલ ભરેલી લાગે તેણે આ પાસે પડેલી પીંછી વડે તે ભાગ કે આકૃતિ ઉપર ચિનક કરવું.” જેનારાની ઠઠ ભરાઈ અને એકંદરે છબી બહુ વખણાઈ. પહું ટીકાકાર તરીકે બુદ્ધિ બતાવવાની ઇચ્છાથી સર્વ કેએ મરછમાં આવ્યું ત્યાં ખામીનું ચિન્હ કર્યું. સાંજે જ્યારે ચિતાર આવ્યું ત્યારે જોયું કે, છબી મટીને તેની જગાએ તે એક શાહીને માટે કા થઈ ગયો છે; જરાકે બાગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૮ મે.—મનસુખ તરફથી કેશવને, ૮૩ ડાઘા વિનાને છેજ નહિ. આથી બીજે દિવસે તે છબી તેજ જગાએ મૂકી; અને નીચે લખ્યું કે, “જે કોઈ જોનારને આનો કોઈ ભાગ કે આકૃતિ બહુ સરસ લાગે તેણે તે ભાગ કે આકૃતિપર આ પાસેની પીંછીથી ચિહું કરવું.” સાંજે ચિતારાએ આવીને જોયું તે જણાવ્યું કે, આખી છબી પહેલાં માફક ડાધાથી ખરડાઈ રહેલી હતી. જે ભાગને કાલે ધિક્કારનાં ચિહ થયેલાં હતાં તે દરેક ભાગને આજ પ્રશંસાના સર્ટિફીકેટ મળ્યાં હતાં ! આથી ચિતારે બોલ્યા: “ઠીક, હવે હું સમજે કે પિતાની યુક્તિમાં ફતેહમંદ થવાને શ્રેષ્ઠ ઉપાય એકજ છે--તે એ છે કે થોડાને સંતોષવા યત્ન કરો.” (9)જે માણસેના સંબંધમાં હું અત્યાર સુધી આવ્યું છું તેમની જૂદી જૂદી યુકિતઓ, દુનીઆદારીમાં ફાવવા કેવી ફોહમંદ થઈ છે તે યાદ લાવી, તેમાંની કેટલીક તારા જેવા ભોળીઆને ઉપયોગી જાણી અહીં લખું છું-- (૧) જે માણસ સાથે વાત કરતા હોઈએ તેનું મન જાણવું હોય તે, તેના માં સામી નજર રાખવી. ગમે તે ડો માણસ પણ, પિતાના અંતકરણને જે વાત છૂપાવવા ઈછા હોય, તે વાત ચહેરા મારફત પ્રગટ કરી દે છે. ચહેરે એ અંતઃકરણનું દર્પણ છે. પણ જ્યારે બીજા માણસના મેં સામું જોયા કરીએ તે વખતે ગંભીરતાને ઠેઠળ દેખાડવા વારંવાર આંખ નીચી ઢાળવી. ( ૨ ) આપણે કાંઈ તરત જરૂરનું કામ કોઈ પાસેથી કાઢી લેવાનું હોય તે તે માણસને બીજી આડી વાતોથી ખુશ કરવો. આથી તદન જૂલ પ્રકારના વિષય અને આનંદમાં ડૂબવાથી આપણુ દરખાસ્ત સામા કાંઈ વાંધે Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ મધુમક્ષિકા. લેવાતા વિચાર તેને આવી શકશે નહિ. મારા એક દાસ્ત જ્યારે કાંઇ જરૂરના તુમાર ઉપર શહી કરાવવા તેના ઉપરી પાસે જતા ત્યારે લોકાપયાગી વાત કાઢી તેનું મન આડે રસ્તે વાળતે; એથી તે આ માણસના તુમાર ઉપર બરાબર ચિત્ત આપી શકતે નહિ અને તરત પીછું ફેરવી આપતે. ev ( ૩ ) એજ પ્રમાણે વળી, કોઇ માણસ મ્હાર જવાની અથવા ખીજા કામમાં પડવાની ઉતાવળમાં હોય એ વખતે સવાલ નાંખવાથી પણુ, તે માણસ ભાગ્યેજ આપણી માગણી નામન્નુર કરવા પામે છે. ( ૪ ) કાઇ દરખાસ્ત ખીજો કોઇ માણસ આપણી વિરૂદ્ધ સાબીતી પુરાવા સહિત લાવશે એમ ડરી, તેને તમારે તેાડી પાડવા વિચાર ય તે તે દરખાસ્ત તમને પસંદ છે એમ બતાવવું; અને પછી અંતે તમારી જાતેજ એવા રૂપમાં મૂકી કે જેથી તે નામન્નુર થાય. ( ૫ ) કાઇ માણુસની જીજ્ઞાસા ઉશ્કેરવી હોય તે, ખેાલવું શરૂ કર્યા પછી એકાએક અટકવું. ( ૬ ) કાઇ એવી વાત કહેવાની હાય કે જેમાં આપણું નામ ઉધાડું પાડવામાં નુકસાન હોય, તે તે વાતનું જોખમ જન-સમાજ ઉપર મૂવું. જેમકે લોકો કહે છે કે—;એવી વાત ચાલે છે કે—;હમણાં એક એવી ગપ્પ પસરી છે કે—;વિ. વિ. ( ૭ ) કાગળ લખતાં જે વાત ધણી જરૂરની હોય તે કાગળને અંતે તા. ક્ર:–એમ કરીને લખવી. આથી વાંચનારનું ખાસ ધ્યાન તે ઉપર ખેંચાય છે. ( ૮ ) કેટલાએક માણુસ કાંઇ કામ માટે મળવા આવે છે ત્યારે, જે વાત કરવા ખાસ તે આવ્યા હાય છે, તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૮ મે.– મનસુખ તરફથી કેશવને. આપ * * : - દાબી રાખી રજ લે છે અને થોડે જઈ પાછા આવે છે; અને, “અરે, હું કહેવું ભૂલી ગયે.” અથવા “હું, હું, ઠીક યાદ આવ્યું” અગર “પ–ણ ભાઈ, પેલી વાતનું શું કર્યું ? એવા કાંઈ શબ્દથી પિતાની વાત કાઢે છે. ( ૮ ) ચહેરાને ડાળ ફેરવી નાંખવાથી, એ ફેરફારનું કારણ પૂછવા સામા માણસના મનમાં જીજ્ઞાસા ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે, કંઈ વાત પોતે કહેવા કરતાં સામે માણસ આપણને પ્રશ્ન પૂછે એવી લાલચ મૂકવાથી, વધારે અસર થાય છે. ( ૧૦ ) કઈ ગંભીર અથવા અપ્રિય વિષય કોઈને જણવ હેય તે હલકા માણસ પાસે તે કહેવરાવ. મેરાએ, તે વિષે તેમને કાંઈ પૂછવામાં આવે ત્યાં સુધી, ચૂપકી સખવી. અને જ્યારે તેને પૂછવામાં આવે ત્યારે પહેલા માણસના ટેકામાં, પિતે જાણે કે અચાનક રીતે કહે હોય તેમ કહેવું. ( ૧૧ ) કેટલાએક એવા હોય છે કે, જેમના ઉપર તેમને કાંઈ અસર કરવા વિચાર હોય છે, તેને જ્યારે ઓચિંતા તેમની પાસે આવી ચડે ત્યારે, હમેશ કરતાં જાદાજ કામમાં અગર સ્થિતિમાં બેસી જાય છે. આથી આનું કારણ પિલે માણસ પૂછે છે અને તેથી ધારેલી વાત કરવા તક મળે છે. ( ૧૨ ) ભાવનગર દરબારમાં એક વખતે પ્રધાનની જગા માટે બે ઉમેદવાર હતા. એક દિવસ જ્યારે પહેલાએ કહ્યું: “ કાચા કાનના રાજાના પ્રધાન બનવામાં બહુ જોખમ છે. માટે મને તે સ્વમમાં પણ તે જગા મેળવવાની ઇચ્છા નથી, ” આ શબ્દો, પછી પેલા બીજાએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ મધુમક્ષિકા. ન થછે ઝીલી લીધા અને જ્યાં જ્યાં તે જતે ત્યાં ત્યાં એમજ કહેવા લાગે. પહેલાએ તે શબ્દો દરબારના સાંભળવામાં આવે એવી યુક્તિ કરી. પરિણામ એ આવ્યું કે, પેલા બીજાના ઉપર દરબારની કફા થઇ, એથી તે પિતાના યનમાં નિષ્ફળ ગયો. સારાંશ કે, જે શબ્દ બીજાના મેમાં. થી કઢાવવા વિચાર હોય તે શબ્દ તેના સાંભળતાં પોતે લક્તિ બીજાના બાલવા. ( ૧૪ ) કેટલાએક એવા હોય છે કે કોઈ સાથે વાત કરતાં પિતે બેલેલા શબ્દોથી પિતાને નુકશાન થવા સંભવ જણાય, તે તે શબ્દો મુખ્ય માણસના કાને પડયા પહેલાં, તે મુખ્ય માણસને જાતે જઇને કહે છે કે, ફલાણ માણસ આમ કહેતે હતા, ( ૧૪ ) કેટલાક જ્યારે બીજને દેષ બતાવવા ઇચ્છે છે ત્યારે સામાન્ય ટીમ ૨૫ બોલી, “મારે આ સ્વભાવ નથી” “મારી રીતે આવી નથી” “આ મને ગમતું નથી એલ શબ્દથી વાત ચલાવે છે. જેમકે, કોઇનું એકલપેટાપણું જેને આપણે કહીએ કે “સાર્વજનિક હિત તા નજર રાખવી એ મનુ માત્રનું કર્તવ્ય છે, એમ સમજ - થી એકલપેટાપણું મને પસંદ નથી. ” ( ૧૫ ) પ્રવાહ પાસે વાત, દંતકથા અને ટુચકાઓનો જથ્થો પુષ્કળ હોય છે; એવી તે તે ધાસ કોઈ ઉપર ટીકા કરે છે કે ભૂલ બતાવે છે. સૌથી સારી અસર કરવાનો ઉપાય તે આજ ખરે છે. મહમદ સુલતાન અને તેને વજીર એક ઝાઠ પાસે જઈને જતા . હતા તે વખતે લાગ વર્તી, વજીર ઝાડ પાસે કાન ધરીને ઉભે રહ્યા. આથી પાદશાહે તેમ કરવાનું કારણ પૂછ્યું. ધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ પત્ર ટ મો.—મનસુખ તરફથી કેશવને. ૮૭ વાર મુંગે રહી વજીર બોલ્યો “ કાંઈ નહિ, ખુદાવિદ. ”' આથી ઉલટે વધારે ઉશ્કેરાયેલ પાદશાહ આગ્રહપૂર્વક પૂ. છવા લાગ્યો, એટલે પ્રધાને કહ્યું: “ આ ઝાડ ઉપર બે ચકલાં વાતો કરે છે. જનાવરની ભાષા હું ભણેલો હોવાથી તે સાંભળવા ઉભે હતો. તે બેમાંને એક ચકલો પિતાના પુત્રના લગ્ન બીજા ચકલાની પુત્રી સાથે કરતાં, વીસ ઉ. જડ ગામ પહેરામણમાં માગે છે. તેના ઉત્તરમાં બીજો કહે છે: “ વીસ તે શું પણ સે ઉજ્જડ ગામ આપવા હું ખુશી છું. ઈશ્વર મહમદ સુલતાનને સહીસલામત રાખે; કારણ કે તેના હોવા છતાં ઉજજડ ગામનો ટટે અમને કદી પડવાનો નથી.” ” પાદશાહને આથી ઉડો બોધ મળ્યો ને પછીથી પોતાની વર્તણુક સુધારી. ( ૧૬ ) પ્રશ્ન પૂછતી વખતે તે એવી રીતે પૂછો કે જેથી આપણે ધારેલે ઉત્તરજ મળે. આથી સામે માણસ આપણું બેલેલા શબ્દોનું અનુકરણ કરવા લલચાશે, અને એ પ્રમાણે ઉત્તર આપતાં ઢીલ કરશે નહિ. રાજાની વિરૂદ્ધના એક માણસે બીજાને પૂછયું: “ આખા રાજ્યની ઉપજ નિરાતે સુતાં સુતાં જમનાર રાજાને શું ધિક્કારવો ન જોઈએ ?” બીજાએ ઉત્તર આપે. “અરબત્ત.” ( ૧૭ ) કેટલાક પિતાના મનની વાત કહેવા, યોગ્ય વખતની રાહ જોઈ બેસે છે. તેઓ આમ તેમ આડી વાત કાઢે છે અને હજારો વિષયમાં ઉતરી પડે છે. છેવટે લાગ જોઇને પોતાની વાત બહાર કાઢે છે. આમ કરવામાં ઘણી • ધીરજની જરૂર છે, પણ એ યુક્તિ બહુ ઉપયોગી છે. | ( ૧૮ ) એકાએક અણધાર્યો સવાલ પૂછવાથી સામે માણસ પિતાને બચાવ કરવા શક્તિમાન થતું નથી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ મધુમક્ષિકા. ખરી વાત બલી જાય છે. એક વખત એક દંભી ઢેડ સાધુના પિશાકમાં ભિક્ષા માગતો હતે; અને પિતાને એક પવિત્ર પુરૂષ તરીકે ભીખ માગવાને અધિકાર છે, એમ લોકોની ઠઠ વચ્ચે જણાવતો હતો. એવામાં પાછળથી આવી, એ કે બુમ મારી: “અલ્યા નાથીઆ ?” આ સાંભળી પકઈ જવાની બીકથી એકદમ તે બિચારે પિબારા ગણું .. ( ૧૦ ) કેટલાએક બોલતી વખતે ગંભીર ચહેરે, અર્ધ વાક, આડી ટીકા, સઘળા તરફ દોષ દષ્ટિ, એમ વિવિધ પ્રકારના દંભથી પિતાની અજ્ઞાનતા છૂપાવે છે. આ યુક્તિઓમાંની કેટલીક ધિક્ષરવા જોગ છે, તે જાણું તેમ કરનારથી ઠગાવું નહિ. અને કેટલીક નિરપરાધી છે, તેને પ્રસંગોપાત લાભ લે, એવું મારું કહેવું છે.” આ પત્ર વાંચવાથી તથા તેના શની કિમત અત્યાર સુધીના પ્રયોગથી અનુભવવાથી, હવે મને સૂઝયું કે મેં ખોટ રસ્ત પકડયો છે. બીજાને દુઃખમુક્ત કરવાનું અને પોતે સુખચેનામાં રહેવાને ઇલાજ એ છે કે, પ્રથમ પતે સ્વતંત્ર બનવું; અને પૈસા વિના સ્વતંત્ર બની શકાતું નથી. હવેથી એલીઆપણું, ખરચાળપણું, ઉદારતા અને અસ્થિરતાને બદલે ડહાપણ, કરકસર, કંજુસાઈ અને દઢતા ધારણ કર્યો. આખી જીંદગીમાં જે મોટી બહાદુરી મેં કરી છે તે એ કે, એક વખત એક જુના ઓળખીતાએ એક રૂપીઓ ઉછીનો માગ્યો તે આપવા મેં ના કહી–જે કે મારા ગજવામાં રૂપીઓ હતો અને વળી તેને મારે કાંઈ તે વખતે ખપ પણ નહોતા. આ પ્રમાણે હવે હું બે વરસથી આંખો મીચીને નિરંતર કરકસર તેમજ કેટલેક દરજજે કંજુસાઈ કર્યા કરું છું. અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, BUveafumaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૮ મે.—મનસુખ તરફથી કેશવને. ૪૮ - - . .* * * કદી પૈસાની તંગીમાં આવતો નથી. ધીમે ધીમે લોકે મને માન આપવા લાગ્યા છે. અને કેટલાક તે તેમના પુત્ર-પુત્રીઓના વિવાહ માટે મારી સલાહ પૂછવા આવે છે. પણ આપણે તો એવી સલાહને શું, પણ વાણુઆભાઇનું તપ ની વાત એ લક્ષણ શિખ્યા છીએ ! “લાખ રૂપીઆમાંથી એક પાઈ ઓછી કરીએ તો પછી તેને લાખ રૂપીઆ કહેવાશે નહિ.” એમ કહેવાથી એક ન્યાયાધિશ સાથે મારે પિછાન થઈ છે. કાંઈ ફંડ થતું હોય ત્યારે ઉઘરાણું હું જાતે કરવા નીકળું છું, પણ પાઈ પિતે મૂકવાની બાધા! કોઈ કંગાળ યાચવા આવે તો કહ્યું કે, “સારી દુનીઆ ઠગથી જ ભરાઈ ગઈ છે!” સે વાતની એક વાત, કે આપવું–ખવું કાંઇ નહિ; જેથી આપવા–ખર્ચવાની શક્તિ ઘણું રહે. આ વર્તણુક જરા બીજી બાજુએ ભૂલ કરવા જેવી ભાસશે. પણ હમણુતે આમ કરવા સિવાય છૂટકો નથી. કારણ કે ખરી કે ખેટી ઉદારતા કે ખર્ચને ઓળખતાં એકદમ આવડે નહિ. અને બકરું કાઢતા ઉંટ પેસે. માટે હમણાં તે સર્વ લાલચ અને સર્વ પ્રાર્થને તરફ બહેરા કાન કરી, પ્રમાણીક રસ્તે ખંતથી મેળવેલું ધન સંથી રાખતું, અને તે સાથે યોગ્યાયોગ્ય ઉદારતા અને ખર્ચના રસ્તા શિખતા જવું. પૈસો હશે તો પછીથી વ્યય અને ઉદારતા કયાં થઈ શકતાં નથી ? સ્નેહાધીન સેવક મનસુખ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Lovrnatumaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ મધુમક્ષિકા. પત્ર ૧૦ મે. પાર્વતી તરફથી લક્ષ્મી ઉપર જામનગર તા. + = + = + હેન લમી; . તારો અભ્યાસ બરાબર ચાલતું હશે એમ ઇચ્છું છું. ૧૫ દિવસ પછી તારે નિશાળને અભ્યાસ પૂરો થવાને હશે. પણ હેન, નિશાળને અભ્યાસ પૂરો થવા સાથે અભ્યાસને છેડે આવ્યો ગણુશ નહિ. એ અભ્યાસ તે બીજા અભ્યાસ માટે શક્તિ આપવાનું સાધન માત્ર છે; મનની શક્તિ ખીલવવાના સાહિત્યમાંનું એક છે. જેમ ચાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થઈ ભૂખ લાગે છે અને તે ઉપર તરત દૂધ કે પૂરી કાંઈ ખાવામાં ન આવે તે ચાનું ખર્ચ અને કડાકુટ વ્યર્થ જવા ઉપરાંત જઠરાચિન શક્તિહીન થઇ જાય છે-નરમ પડી જાય છે, તેમ આ જ્ઞાનથી સતેજ થયેલી માનસિક શક્તિને તેને ગ્ય ખોરાક ન મળે, તે શક્તિ નકામી જવાની; અને તે જાતે પૂર્ણ નહિ હેવાથી કેટલીક વખતે કેટલીકને તે નુકશાન પણ કરી બેસે છે. ખરું જેઈએ તો હાલ જે કાંઇ તું નિશાળમાં શિખી છે તે કાંઈ જ નથી, અને તેમાં પણ ઉપયોગી કરતાં અલંકારીત જ્ઞાનને ભાગ વધારે છે. આપણું દેશ, કાળ, સ્થિતિને અનુસરીને આ પણે બીજાં બહુ તરેહનાં જ્ઞાનની જરૂર છે. જે જ્ઞાન આપણને દરરોજના કામકાજમાં ઉપયેગી થઈ પડે, સંકટ સ મયે ધીરજ આપવામાં મિત્ર તરીકે કામ લાગે, આબાદીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, 18wnatumaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૧૦ મા.--પાર્વતી તરથી લક્ષ્મીને. ૧૦૧ પ્રચઢ઼ સૂર્યથી અાઇ જતાં અટકાવે, (બીજા કરતાં) ૧ધારે જ્ઞાનથી ફૂલાઇ જતાં અટકાવી પેતાની તુચ્છતાનું ભા ન કરાવે, આસપાસના માણસેાનું હેત મેળવવા જોતી તખીરા, મહેનત, ખંત, અને સહનશક્તિ શિખવે, પતિને દર વખતે ખુશી રાખી ધર-જંજાળથી અજાણ્યા રાખવાની શક્તિ આપે, અને સત્ય તથા સ્વધર્મ ઉપર દ્રઢ ટેક ખાબે, એનું નામ જ્ઞાન અને એનું નામ અભ્યાસ. આ ઉપરથી તને સમજાશે કે, માણસ જીવતાં સુધી યત્ન ચાલુ રાખે તે પણ અભ્યાસને પાર આવે નહિ. માટે આટલું મનમાં કાતરી સખજે કે, નિશાળ એ અભ્યાસના છેડે નથી; પુસ્તક એ જ્ઞાનનું એકનું એક્જ સાધન નથી; અને પરણેલી સ્થિતિ એ કઈ અભ્યાસકાળના અંત નથી. તારી ઉમર દ્રાક્ષ તેર વરસની થઇ છે. તેટલી ઉમરમાં તે લણે તેણે જોયું હશે કે, આણામાં બૈરાંને કેઢલી જીતનાં દુ:ખ છે. જો કે તેમાંનાં ણુંખરું તે પેતાની અજ્ઞાનતા, મા સ્વભાવ અને જંગલીપણાથી થાય છે તેમ મુલ કરીએ, તે પણ ભીજાં ઘણાં દુ:ખ તે એવાં છે, કે જે આષણા પુરૂષ વર્ગના અમુક જતના સ્વભાવ અંતે મા મમુક રીવાજેથી જન્મ પામે છે. એ બધાં સહન કરવાં અને તેમાંથી બને તેટલાં દૂર કરવા પ્રયત્ન કરૠ, એ કામ માટે ખરેખર ડાહી સ્ત્રી વિના ખીજાં કાષ્ઠ શક્તિમાન નજ થઈ શકે, એ તેા ઉધાડુંજ છે. મોટા ગૃહસ્થ વર્ગની વાત કારે મૂકીને. જો કે, ખૈરાંને કેટસાં બધાં કામ કરવાનાં છે? કેટલેક ઠેકાણે તે એમની ધીરજ હારી જાય એટલાં કામ હાય છે. આ બધું કામ સારી રીતે ચલાવવા મન અને શરીર પુખ્ત થવા દેમની જરૂર તને સહેજ જણાશે. કાચી આ ચિંતાએ ઉંમરમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ મધુમક્ષિકા. ~~-~ ~- ~ ક માથે પડવાથી, ઘણીક સ્વભાવે સદ્ગણી અને નિશાળની કેળવણું લીધા વિનાની છતાં કુદરતથી ડાહી કરીએ, તેમજ નિશાળના ભણતરથી ભરેલી છેકરીઓ, ભવિષ્યમાં કેવી અકાલિક કમજોર, માંદલી અને જીવતરથી કંટાળા ગયેલી થતી આપણે જોઈએ છીએ ? જીંદગીની સફરમાં નીકળી પડયા પહેલાં, તેમાં જે છતાં સાહિત્ય, અને આવી પડા સંકટમાંથી બચવાના ઇલાજો, એ સફર મારવાને કહા લેવાની માં ઉતાવળ નહિ કરતાં, ધીરજથી અને ડહાપણુથી મેળવી લેવાં જોઈએ. કાચ્છક સંકટમાં પડયા પછી એ સાહિત્ય મેળવી શકાતાં નથી (અને એ સફરમાં તેની બીજી ગમ્મતો સાથે સંકટોને પણ ભાગ રહેલો છે.) તથાપિ કોઈ મહા ભાગ્યશાળીને એ સફરમાં સકટ ન આવી પડે (જો કે તેમ કદી બને જ નહિ, તેપણુ એ સફર નિધેિ ચાલ્યાં કરે તે માટે જોઈતાં સાહિત્ય જે તેની પાસે નહિ હોય તો આખરે પરિણુમ ખાટુંજ સમજવું. પ્રાથમિક કેળવણું (બધી જાતની) વડીલો મારફત મેળવ્યા પછી, તેને ખીલવવા-વધારવાનું કામ પિતાનું છે. હવે આપણી બાલાઓને એક મેટી અગવડ એ છે કે, નીતિને પાઠ શિખવાની મદદ તેમને સહેલાઈથી મળી શકતી નથી.નિશાળમાં એવિષય ઉપર બહુ ધ્યાન આપવામાં આવતું નથી; ઘેર બાબાપથી તો એવા કોઈ વિષય ઉપર શિખામણ આપતાં કે સુચના કરતાં પણ શરમ આવે; અગર ધણુકને તે તે વિષયનું જ્ઞાન જ ન હોય. અને આ વિષય ઘણી મહત્તાનો છે. મનને પ્રેમ-અલંકારથી શણગાર્યા પહેલાં નીતિશકિતથી પુષ્ટ કરવું જોઈએ. નીતિની શિખામણ મેળવ્યા પહેલાં પ્રેમ-પાઠમાં કદી ચંચુપાત થવા નુજ જે ઇએ. પ્રેમ એ આંખ વિનાને ગાંડે હાથી છે, એને મદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૧૦ મિ.—પાર્વતી તરફથી લક્ષ્મીને. ૧૦૩ પુષ્કળ છે. નીતિ માવતના પૂરા જોર વિના એ આંધળા અને મકવાળા હાથીને આમ તેમ ગમે તે રસ્તે પૂર જેરમાં જતાં કાંઈ વાર સ્થી. પ્રેમ રાજ્યની સીમા તથા ઉ. દધતતા, વિષય અને નાદાનીના રાજ્યની સીમા વચ્ચે એટલું થોડું અંતર છે કે, એ બે વચ્ચે પવિત્ર નીતિ અને ઉચ્ચ વિચાર રૂપી દીવાલ જે બાંધવામાં ન આવે તે, સૌથી સુખી રાજ્યમાંથી પાસેના મહા દુઃખી પ્રદેશમાં આપણે ન જાણીએ તેમ લપસી પડતાં વાર લાગતી નથી. માટે નીતિના પાયા ઉપર ઇમારત ચણવા તરફ અને તેને માં જ્ઞાનના મજબુત ટકા મૂકવા તરફ ખાસ લક્ષ આપવું જોઇએ. કમનસીબે આ મુખ્ય વાતમાં આપણી કુમારિકાઓને સાહ્ય મળવાનાં સાધન ભાગ્યેજ જડી આવે છે. પરંતુ તેં તો કંઈ અભ્યાસ કર્યો છે, એટલે આ સાથે મેકલેલાં “ શ્રી નીતિ ધર્મ “ ભામિનીષણ ? સતીમંડળ હિણીકર્તવ્ય દીપિકા, એ વિગેરે ગ્રંથ વાંચવા ઉપર અને તે વાંચી મનન કરવા ઉપર ખાસ ધ્યાન આપજે. પછીથી બીજા કેટલાક વિડ્યો કે જે દરેક પત્નિને ખાસ જાણવા જેવા છે, તે સંબંધી પુસ્તકો તને મેકલાવીશ. મનુષ્ય શરીરનું મુખ્ય બંધારણ કેવી રીતે છે, કયા અવયવોની કેવી સંભાળ લેવી, સાધારણ દરદે શા કારણથી થાય છે અને શા ઉપાયથી અને શી સાવચેતીથી અટકે છે તે વિગેરે, દરેક ભવિષ્યમાં મા થવા ઈચ્છનારે જાણવું જ જોઈએ. પણ બહેન, આડી વાત કરવા માટે માફ કરજે—કદી ગમે તેટલું જ્ઞાન મેળવવા છતાં ફુલાઈશ નહિ. અહંકાર કરીશ નહિ. તારાથી હલકી સ્ત્રીઓ સાથે તારી જાતને સરખાવવા મંડી પડીશ નહિ. જાણજે કે “ઉજા ગામમાં એરંડો પ્રધાન હોય એમાં શી નવાઇ ? તારે એShree Sudharmaswami Gyanbhandar-Umara, lounatumaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ મધુમક્ષિકા. મ વિચાર કરો કે આ સર્વ જ્ઞાન તો સંસાર શાન્તિથી. ચાલે એટલા માટે મેળવીએ છીએ. કારણ કે શાન્તિ વિના આત્મસાધન તો શું પણ આભા વિષે વિચાર પણ થઈ શકતો નથી. અને આત્મ-સાધન ઉપર ભવોભવનો આધાર છે. માટે આત્મસાધન માટેના બીજા ઘણાં સાધનેમાંનો એક નાનો ભાગજ માત્ર, આ સંસાર-શાન્તિ માટેના ઉપાયો છે. કૂવામાંના દેડકા માફક કદી એટલા જ્ઞાનને જગત્ ગણીશ નહિ. આમાંનું કંઈ પણ જ્ઞાન પણ્યા પછી મેળવી લેવાના વિચારથી હાલ મુતવી રાખવાની મૂર્ખામી ન કરતી. કેણ જાણે છે કે કેવું ઠેકાણું મળશે અગર કેવી અડચણે નડશે? પછી પણ અભ્યાસ જારૂ રાખવો એવી મારી સલાહ છે; પણ પછી ધાર્યા પ્રમાણે સગવડ મળશે કે નહિ, તે કોને ખબર છે? માટે આટલું જ્ઞાન તો જરૂર હમણું જ મેળવવું. તારા મોટા ભાઈને વાજીંત્રને શેખ છે. એને સતાર વગાડતાં સારો આવડે છે અને ગાવામાં પણ ઠીક છે. હું ધારું છું કે એમાંનું કાંઈક જ્ઞાન તું મેળવી લે તો ઠીક. એ. કળા, દુઃખમાં દીલાસે અને સુખને મધુરતા આપે છે. - તેહરી કહે છે કે સાત્વિ સંતવા વિનઃ સાક્ષાત્ પરા પુછવષાદ્દીન: જેનામાં સાહિત્ય, સંગીતકલા (ગાવું-વગાવવું-નૃત્ય કરવું ) એમાંનું કાંઈ નથી, તે ખરેખર પુંછડા વિનાના પશુ સમ છે. અહિક અને પરમાર્થિક બને કામમાં સંગીતનો સંબંધ આપણુ આર્ય ધર્માચાર્યોએ રાખે છે; એમ જાણીને કે, સંગીત એ માનસિક ઉન્નતિનું એક મુખ્ય સાધન છે. પ્રાર્થના, વૈરાગ્ય, પ્યાર, બંધ આદિ સર્વ એ ધારે વધારે ખીલે છે. પહેલાં તે તે જ્ઞાન દરેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૧ મે-પાર્વતી તરફથી લક્ષ્મીને. ૧૦૫ સી પુરૂષને અવશ્ય લેવું પડતુંજ, એમ કહીએ તો પણ ચાલે. હાલમાં ગામડાંમાં જુઓ કે ગરીબ ખેડુતો અને નીચમાં નીચ લોકો પણ ભજન ગાવા વગાડવા તરફ કેટલો શોખ ધરાવે છે. પરણેલાં સ્ત્રી પુરૂષ માટે અલંકારિત અને ઉપયોગી બન્ને જાતનાં જ્ઞાનની જરૂર છે. પહેલું જ્ઞાન જુજ, પણ વિવિધ પ્રકારનું; અને બીજું પૂર્ણ અને દેશ, કાળ, સ્થિતિને અનુસરી જરૂરના પ્રકારનું જોઇએ. એટલું યાદ રાખવું કે એમાં હદપાર જવું નહિ. ફુરસદના વખત માટે એ સાધન છે, સાસરે ગયા પછી બીજાની મરજી વિરૂદ્ધ એ આચરણ ન થવું જોઇએ. તારા પિતાશ્રીએ તારા વેવીશાળ વિષે અમને તપાસ કરવા લખ્યું છે, પણ અમે નણી જોઇ આંખ આડા કાન કરીએ છીએ. જ્યારે કોઈ ઠેકાણું તે પસંદ કરે અને વેવીશાળની વાત નકકી થવાની અણી ઉપર આવે ત્યારે, તારે તારાં માતુશ્રીને હમણું તે વાત એક વરસ સુધી મુતવી રાખવા કહેવું. એ દરમ્યાન તારે પરણેલી સ્થિતિમાં દાખલ થવાની સર્વ પ્રવેશક તૈયારીઓ થઈ જશે અને વળા “અણુ ચક સે વરસ જીવે. આટલું તને હું ભાર મૂકીને કહું છું કે, વેવીશાળ કર્યા પહેલાં, થવાના પતિ વિષે પુરતી માહીતી મેળવજે. તારાં માયાળુ માતુશ્રીને ગમે તેમ સમજાવી,એવિષે પૂરી ખાત્રી કર્યા વિના જોડાવાની હા પાડતી નહિ. આ જ છે, પણ ફાયદાની જ છે; બેશરમાપણું છે, પણ તે સારે રસ્ત છે; સ્વછંદીપણું ગણાશે,પણ આખરે એજ સ્વછંદીપણું તને તથા તારા હૈ નિકટના સંબંધીને સુખી કરશે. માટે વધારે નહિ લખતાં, એટલેથીજ ટુંકું વાળું છું કે, અત્યારે સુધી મેળવેલું જ્ઞાન, એ ખાત્રી કરવાના ઉપાય સભ્યતાથી જવામાં વાપરજે. તારી નેહાધીન બહેન-પાર્વતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ મધુમક્ષિકા. તા. ૩ઃ-પરણેલી સ્થિતિમાં સહનશીલતાના ગુણ ખાસ જરૂરને છે; અને તે તેા મુશ્કેલ છે, કારણકે આપણામાં પુત્રી (ખાસ કરીને કુમારિકા) તરફ માબાપ વિગેરે સર્વ બહુ લાડ બતાવે છે અને તેના ખોટા શબ્દ તથા કેટલીક વખતે ખાટાં કામ તરફ પણ મ્હેરા કાન કરે છે. તે, સર્વધની રાણી માક વર્તે છે. આવી તદન સ્વતંત્ર સ્થિતિમાંથી એકદમ અત્યંત ગુલામગિરિમાં આવવું પડે છે એથી, એ સ્થિતિ અસહ્વ થઇ પડે છે. માટે અત્યારથી તારે સહનશીલતાના ગુણ મેળવવા યત્ન કરવા. --- છેવટે કહેવાનું કે આપણા રીવાજો, આપણાં સાંસારિક કામકાજ, આપણી એલી, રીતભાત વિગેરે બરાબર તપાસીને નેવાની અને તેની સારી ખેાટી બાજુ સમજવાની ટેવ રાખવી, એ સદા હિતકારક છે. પાર્વતી. પત્ર ૧૧ મા. કેશવ તરફથી લક્ષ્મીને. વીરક્ષેત્ર તા. ૧ - - પ્રિય પ્રેમ-માત, ત્રણ દિવસ ઉપર મારૂં અંતઃકરણ શાંત સ્થિતિ ભાગવતું હતું. આજે શા કારણથી તેજ અંતઃકરણ વિચાર, તરંગ અને દીલગીરીમાં ડૂબેલું રહે છે? મારા પરણેલા મિત્ર કહેતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ ( પત્ર ૧૧ મે.—કેશવ તરફથી લક્ષમીને. ૧૦૭ કે પ્રેમ-મૂર્તિની એવીજ ખુબી હોય છે. એ વાત શું ખરી તો નહિ હેય? હાલાગે છે તે એમજ. પણ પ્રેમ તે શું ? કોણ તમે અને કેણ હું ? આપણે સંબંધ શકે ના, ના, આની કાંઈ ગમ જ પડતી નથી. આ તે કાંઈક નવીન પાઠજ જણાય છે. પુસ્તકો ઘણએ વાંચવામાં આવ્યાં, વાતો ઘણએ સાંભળવામાં આવી, પણ નવા સગાના પ્રેમની અસર તે આજ જ અનુભવી. આહા, કે આનંદને ઉભરે હસ્થમાં વારંવાર આવ્યા કરે છે! “એક તાન આ શું બંદિરનું નિર્જન સી સષ્ટિ !” “હર્ષ હર્ષ ઉછળે અંતરમાં, દિવ્ય બની દષ્ટિ. ” પણ પ્રિયે, આવા સંબંધ વિનાના ઉદ્દગાર, મનમાં રાખવાને બદલે અત્રે લખાછા જાય છે એથી તને કંટાળે તે નહિ ઉપજે? કે એથી મને ગાંડે તો નહિ ગણે ? આવી શંકા મને થાય એમાં શી નવાઈ છે? હિમાં પૂર્ણ પ્રેમ-પરીક્ષા નહિ હોવાથી, હાલાના મધુર શબ્દોને પશુ-વૃત્તિવાળી અજ્ઞાન બાળાઓ બકબકાટ અથવા ગાંડાઇમાં ગણી કાઢે છે, અગર અંગ્રેજી તેછડાઈ ગણી હશી કાઢે છે, અને કેટલીક બગ કમાએ તાંઆથી લઈ જઈ અહંકરી બને છે તથા આડે રસ્તે ચઢે છે. ભાગ્યેજ કેઈ બાળા પતિના બસ પ્રેમને સમજવા અને તેના પ્રેમાળ શની કિસ્મત જાણવા સમર્થ હોય છે. પણ વળી હું ભૂલ્યો ! જે તરૂણ બાળાને જાતે મળી સર્વસ્વ અર્પણ કીધું છે, તેના સંબંધમાં આવો જરા પણ શક કેમ આણી શકાય ? . નિર્દય દવે આપણે મેળાપ લંબાવવા દીધું નહિ એ મારું કેવું દુર્ભાગ્ય આહા શરમાતાં શરમાતાં બેલાતા ચાંદીની સુધરીના અવાજ જેવા મધુર શબ્દ કેવા મોતીની માફક Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ મધુમક્ષિકા, ખરતા હતા ! પણ તે હવે ક્રીથી યારે સંભળાવાનાં ? “યન એકલાં મચાવી કેલી, રહ્યાં ઢળી અર્ધક જહાં મીચાઇ;’’ “નયન એ બધું હવે તરે છે, જાદુ કંઇક એ મને કરે છે.’’ તાસ ધરની ભીંતની નિર્જીવ ઈટા, એ શબ્દ નિર'તર સાંભળ્યાં કરે છે માટે તે કેવી ભાગ્યશાળી ? એમ નહિ તે એ શબ્દનું અમૃત, એ મૂખ-કમળનું દર્શન, એ હસ્ત-શાખાનું ભેટવું, એ કનક-કાયાનું આલિંગન એ સર્વ એક સાથેજ મને બક્ષીસ કરવા ધાર્યું છે? વાહે, વાહ ! ત્યારે તે પછી મારા ઉપર આવેશ માટે ઉપકાર બીજું કાણુ કરવાનું હતું ? પવિત્ર પ્રેમ મૂર્ત્તિ! આ ટાયલાથી કંટાળીશ નહિ; તારા રઢણુ-સાગરમાં ભટકતા ભવિષ્યના પતિને મનમાં હુ શીશ નહિ. કામળ હાથને, આજકાલના નવા સ્નેહીના ગુમેં આનંદમાં વધારે કરવા અને તે આનંદમાં ભાગ લેવા, પ્રત્યુત્તર આપવા જેટલી તસ્દી આપી, તે તસ્દી માર ખાતે ટુંક મુદત માટે ઉધારી સખરે, ઉધારવા માટે પાથી ન હોય તે, વગર મગાવે રઢણુ કરવાનીજ પ્રેમ-પાથી સન્મુખ હાજર થશે, તેમાં ઉષારજે અને વખત આવ્યે વ્યાજ સહિત વસુલ કરજે ! અતિ સ્નેહંને લીધે ટુંકારી સહેજ આવી જાય છે. ઞાનથી ખેલાવવામાં કપટ વાપરવું પડે છે, પણ જેને અ ત:કરણ સાંપ્યું તેની પાસે તે કપટ શાનું ? " “વિનય રસના તા એને, બતાવે પ્રેમમાં ખામી; પ્રપંચી કાજ રે'વા દા! ન ઈચ્છે પ્રેમનાં પાત્રે ! “હૃદય સત્કાર જ્યાં થાતા, ઉભય ઉમાંહિ મન માન્યા,” “નયન સત્કાર નવ ઈચ્છે, વદન સહાય તા ત્યાના? " pr * Sleepy eye of love Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ * * * , .-- -~ ~ -~-... - - - - - - - - - - - - - - પત્ર ૧૧ મે.—કેશવ તરફથી લક્ષ્માને. ૧૦૦ હસે દીલ પ્રેમનાં ભરિયાં, રહે જૂદાં છતાં સંગે,” “વિનય સત્કારને એમાં, નથી અવકાશ મળવાને !” “વિનયની પૂર્ણ માગે, અધુરી તેટલી પ્રીતિ,” “પ્રતીતિ પ્રેમની કરવા, નથી અધિકાર આદરને !” આ ભાગ્યશાળી કાગળનો ટુકડો તારાં દર્શન, સ્પર્શ, વચનામૃત અને સુગંધીથી પવિત્ર બનશે. પછી જે કે મે તેને મારા દૂતનું કામ કરવા મૂકો છે તે પણ, એને કદી પાછા આવવાનું મન થાય એમ મને લાગતું નથી. તે પત્રની માફક સર્વે રીતે ભાગ્યશાળી હું હાલમાં બની - કું તેમ નથી, તે પણ તારા હસ્તકમળથી જન્મ પામેલા અક્ષરનાં દર્શન દેવા, મારે આ દૂત વિનવે તે તે કાન દઈ સાંભળીશ ? ' લખવાનું કાંઈ જડતું નથી, અને બંધ કરવાનું મન પણ થતું નથી; તે પણ સદા શક્તિ અને પ્રભુકૃપામાં રમ્યાં કર, એ આશિર્વાદ અંતઃકરણપૂર્વક દઈ આ પત્ર પૂરે. કરું છું. એ આશિર્વાદ સ્વિકારજે અને મને ગણજે, હવે તે તારોજ થયેલો આશા-દેરીથી સજડ બંધાય પ્રેમ ભક્ત, તા. કવડીલ વર્ગને મારી વતી સવિનય પ્રણામ અને તારાં સનેહીઓને યથાયોગ્ય પહોંચે. તારી પોળા માનીતા કુતરા પાસે પણ મને યાદ કરજે ! કેશવ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, lownatumaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ ૧૧૦ મધુમક્ષિકા. પત્ર ૧૨ મે. લક્ષ્મી તરફથી કેશવને ( આગલા પત્રને જવાબ. ) રાજકેટ - તા. + – + – પ્રિયતમ પ્રાણેશ્વર, પ્રેમ વિષય ઉપર એક કુંવારી બાળા પત્રકાર ઉબેરા કાઢે તે જરા અયોગ્ય છે ખરું પરંતુ પવિત્ર અને પ્રિય પ્રેમમૂર્તિ કહી બેલાવનાર હાલાના પત્રને ઉત્તર ન આપવા જેવું બીજું મૂર્ખ અને નિર્દય કૃત્ય શું? આપ જાણતા હશો કે મુગ્ધાથી પ્રેમશબદનો ઉચ્ચાર થ, કે પ્રેમ શબ્દ લખા, અગર પ્રેમી તરફ નજર મંડાવી, એ બહુ મુશ્કેલ છે, અરે અશક્ય છે. પ્રથમ પ્રેમ-દર્શન, શરમાળ બાળાને નવીન અનુભવ શીખવે છે. આનંદ, પ્રેમ, શરમ,ભય અને એવા એવા અનેક ગુપ્ત વિકાર મનમાં શેળભેળ થવાથી, તેની જીભ, દૃષ્ટિ કે લેખણ ચાલી શકતી નથી. તોપણ, નવીન રસિકજનને મુંગાપણની અરૂચિ હોવાથી અને પ્રેમ સાટે ઉઘાડા ગમના દર્શનની હમેશાં જીજ્ઞાસા રહેવાથી, કાંઈક શરૂઆત હીતી હતી કરું છું. આપના વચનામૃત પીતાં વેંતજ, આ બાળા આપની સદાની દાસી થવા નિશ્ચય કરી બેઠી હતી. ત્યાર પછી લેકે રીતિએ આપણું વેવીશાળ થયાની વાત મેં જાણું અને આપનો પત્ર વાંચ્યો ત્યારે તે વળી તે નિશ્ચય અત્યંય ૯ઢીભૂત થયો. આવા દૈવ ! તારે હું કેટલે આભાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૧૨ મ.–લક્ષ્મી તરફથી કેશવને. ૧૧૧ માનું ! મારા સરખી અને મારાથી મોટી કન્યાઓને અયોગ્ય પતિ મળવાથી કેટલું દુઃખ પડતું હું નજરે જોઉં છું ? પૈસા કે હજાર વરસ અગાઉની કીર્તિના તેજમાં તણાઈ, તેમના માબાપે પિતાની ગરીબ ગાય સમાન બા| ળકીઓને ટંકારા, મોર, અને ચિંતાના નિરંતર ખાડામાં (હોમી દીધી છે ! નિર્દય ધનવાન, તેમજ ઉદ્ધત કેળવાયેલા 'વરને સંસાર સમુદ્ર તરવાનું બહાણુ ગણવામાં તેઓ કેવા છેતરાય છે? ક્યાં તેઓ જાણે છે કે ગ્ય ઉમ્મર, સામાન્ય સ્થિતિ, સારી કેળવણું અને નીતિ વાળો પતિ આપવા જેવું એકે કૃપાનું કામ નથી. એ સર્વથી શ્રેષ્ઠ અને આલ્હાદકારક ભેટ છે; ખરું છે કે જેડી વિણ જન્મ થા જગ જાણ; પુષ્પ જેમ સુગંધી વિણ પરમાણુ –”. ચપળ કમળ દળે નયન બન્યાં પણ મહીં કીકીની તાણ” “સુંદર ચંદ્રવદન પણ અંદર નહિ ના નિશાન ” તેમ પિછાણ-(૨); “જેડી વિણ જન્મ વૃથા જન જાણ" “વિકટ વાટ સંસાર તણી છે સુખને એક વિશ્ચામરે,” “ભવ જંગલમાં મંગળ રૂપે જેડી છે જળધામ રે;' દે તું દયાનિધિ ! દયા કરીને, જુતિ જેડીનું દાન...” “સકળ સુખ ખાણ (૨)– “ડા વિણ જન્મ થા” * હાલા, જ્યારે પ્રીતિની રીતિમાં આટલી બધી ભીતિ આપ રાખે છે, તો પછી મારા જેવી અબળાની તે વાત જ શી કરવી? પ્રથમ મેળાપ ઘણે ટુંકે હેવાને લીધે તથા તે ટુંકા વખતને લાભ, શમ્મમાં ડૂબવાથી પ્રીતિ-વાકય વડે લઈ શકી નહિ તે માટે મને મંદભાગિનીને હવે બહુ પશ્ચાસાપ થાય છે. આહા ! એ શાન્તિ ઉપજાવનાર મંદ હાસ્ય, • ઉમાદેવી. • - - Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ મધુમક્ષિકા. એ શરમથી ભરેલું મૂખ-કમળ, એ કેમળ બદન, એ ચાલાકી અને પ્રીતિ ભરેલો જાદુઇ મર્મ-વા –અરે એ ભાગ્યાં તૂટચાં વચનામૃતને લાભ હવે ફરીથી ક્યારે મળછે? દુષ્ટિ દર્શનને પ્રસાદ આપવાની વિનંતી આપે નહિસ્વિકાર? “ આગાહી એ દાઝ અંગ આગીહી સી રાતુહે.” દર્શનના લાભનો માત્ર એક જ રસ્તો છે. તે આપ જાણો છે. તેને જલદી બંદોબસ્ત કરાવો તે કુંવારી બાળા તરફથી પ્રેમ અને વિયોગના શેકાતુર શબ્દો અને લગ્નની માગણ આવે તે જરા વિચિત્ર તો દેખાય; પણ શું મારા પ્રિતમ, તમેએ કબુલ નહિ કરો કે યુવાનીને પ્રેમ-દર્શનજ અધીરી બનાવી દે છે? હું કદી પ્રેમને પીછાનતી નહતી. પ્રેમ જ નહતે, સાંભળે નહે, પ્રેમ પુસ્તકોનાં નામ પણ જાણતી નથી. તો પણ આપની રસીક મુખ મુદ્રાએ એ સઘળું મને થે વખતના મેળાપથીજ વગર શિખવે, ભણાવ્યું છે. હાલ એજ. આપના પિતાશ્રી તથા માતુશ્રી ( અત્યારથી મારાં પૂજ્ય સસરાજી તથા સાસુજી કહું તે શી અડચણ છે ? ) ને મારીવતી સવિનય સાષ્ટાંગ દંડવત કરશે અને આપ પ્રેમપૂર્વક સાષ્ટાંગ દંડવત અને સેવા અંગિકાર કરવા સાથે મને ભણશે મારા વહાલા ચન્દ્ર, આપના મેળાપની અપેક્ષા રાખનાર પ્રેમ પગથીએ ચડેલ . Eજ કુસુમ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ પુત્ર ૧૩ મે. કેશવ તરથી નર્મદને. ૧૧૩ પત્ર ૧૩ મા. કેશવ તરફથી નર્મદને, વીરક્ષેત્ર. - + 'TD પ્રિય નર્મદ, ગઇ કાલે જ્ઞાતિ-માજન જમ્યા પછી બ્હાર કરવા નીકળી પડયે ત્યારે જ્ઞાતિ-બેજન અને જ્ઞાતિ સબંધી કાંઇ કાંઇ વિચાર આવવા લાગ્યા. વિચારેથી થાકેલા મુગને વિશ્રાન્તિ આપવા, નિર્જન સ્થાને આવેલા એક ઘટાદાર વૃક્ષ નીચે, માથા તળે ખેસ નાંખી સુતેા. નિરવ સ્થાનની શાન્તિ, સધ્યા સમયની ઠંડી હવા અને મનના વિના સ યુક્ત બળે મને ઉઘાડયાં. ઉંધમાં તેજ વિચારે ધેાળાવા લાગ્યા. જ્ઞાતિના સર્વે નાયકા, કરતાં ૧૦-૧૫ ગામથી આથી એકઠા થયેલા મે જોયા. માટી પાઘડીવાળા, ઉધાડા શરીરની સુંદસ્તા ઉપર્ ભાત પાડવા નાંખેલા મલીન પ્રેસવાળા અને માત્ર 'ડીભેર વરસના વરસ કાઢનારા મૃત્યુસ્થાની સંખ્યા, સ્વચ્છ અંગરખું કે કોઢ અને શુોભિત પાઘડી કે ટાપીવાળાને તદન ઢાંકીન દેતી હતી ખૂણામાંથી એક ટાપીવાળા અભયે અને શરૂઆત કરી: “ આ શહેરમાં વરસમાં એકદરે આશરે ૨૫ જ્ઞાતિભાજન થતાં હશે. આસપાસના ગામડામાં પણ ૧૦-૧૫ થતાં હશે. હવે આપણી હાલની સ્થિતિ તપાસીએ, ગામડામાં રહેનારાઓ ની આવક મુખ્યત્વે કરીને તેમની ધીરધારમાંથી છે. અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ મધુમક્ષિકા. ધીરધાર તો ખેતીની પડતી સાથે પાયમાલ સ્થિતિએ પહોંચી. જમીનના કસ ગયા. આપણા ખરચાળ રીવાજોને લીધે આપણું લોકોને પૈસા તે જોઈએ. અને બધાને કાંઈ બાપદાદા ઓછા જ ચરૂ મૂકી ગયા હોય છે ! ત્યારે તે લાવવા કમાંથી ? ગામડાવાળા, ખેડુતને ઠગે અને એકના અને ગીઆર ગણ કરે. આથી ખેતી પણ પડી ભાગી અને તે સાથે પિતાની પણ પૂરી કમબખ્તી થઈ. શહેરમાં રહેનારા કેટલાક કાપડનો, કેટલાક દાણાને અને કેટલાક પૈસાદાર લોકો શેર-સટ્ટાને વેપાર કરે છે. કાપડ અને દાણાની દુકાને બહુ થઈ ગઈ અને એક ભાવ કે નવીન માલ કેઈને રાખતાં માવડયું નહિ એટલે એમાં બહુ કમાણું રહી નહિ–જે કે આપણે લોકોમાં સારી સ્થિતિ 'તે હજી કાંઈક એ લોકોની છે. શેર-સટ્ટાવાળાની તે વાતજ બાજુએ મૂકે. કમળ ઉપરના સાચા જેવા દેખાતા મેતીની શોભાનું વર્ણન કરવાથી શું ફાયદો? ઘણાક જુવાનીઆ તે કાપડીઆ અને એવા બીજા વેપારીની દુકાને બેસનારા હોય છે. તેમને બિચારાને વરસ દહાડે ૧૫-૨૦ અને વધુમાં વધુ ૫૦–૭૫ રૂ. મળે છે. આમાંથી તે બિચાસ બીડી સેપારી અઢે (અને બીડી સેપારી તે આપણું જ્ઞાતિચિમહ છે કે માથે પડયું હોય તો) કુટુંબ પજે, કે ટાણું કાઢે. આ સેંકડે ૫-૧૦ બિચારા ભણ્યા હશે તે ૫ણુ નિશાળામાં મળતું પોપટીઉં. જ્ઞાન લેવાં જતાં (આપણું મૂખાઇને લીધે ) સાંસારિક જ્ઞાન ચૂક્યા હશે; એમને વળી નેકરી ખેળતાં મુકેલાઈ નડે અને સાધારણ નેકરી મળે એટલે વળી એ પ્રમાણે ખર્ચ કરવા જોઈએ. કહે ભાઈ; એજ કે બીજું કાંઈ ? તમારી જાતને હેવાલ આથી સારે હોય તે વળી કહી દેજે. દહાડે દહાટે રળવામાં અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૧૩ મે કેશવ તરફથી નર્મદને. ૧૧૫ A દુઆ માટે આ ફતેહ મેળવવામાં સ્પર્ધા દરેક રસ્તે વધતી ગઈ; આયુષ્ય અને સત્વ કમ થતાં ગયાં તેમ તેમ રીવાજ બરાડતા ગયા. મને તો નવાઈજ એ લાગે છે કે જ્ઞાતિને કોઈ માણસની શાન્તિને ધ લાગે એ એક પણ નિયમ કરવાને છે હક્ક છે ? જ્ઞાતિ તો એક સમુહને બાપ, રાજા, પાળનાર પિનાર ઈશ્વર છે. એણે તે હરકોઈ રીતે પોતાના બાળની ચઢતી કળા જોવા મથવું કે ઉચકાય નહિ એવો બેજે ભરી ઉપર ગદાને માર માર ? ” અંગ્રેજી ભણેલાને લોકો સુધરેલ કહે છે અને તેમને દુનીઆદારીથી અજાણ્યા સમજ મનમાં હશી કાઢે છે, પણ હાર માન મળતું જઈ, ઉપરથી તેમને માન આપે છે. આ પ્રમાણે, એક ડોસે આ યુવાન સામું એક ટસે જોઇ રહ્યા; પણ જેમ જેમ તેને સાંભળતા ગયા તેમ તેમ તેની મશ્કરી કરવા ધારેલી કૃત્રિમ ગંભીરતા બદલાઈને તેના જ્ઞાન અને ડહાપણ તરફ માનની લાગણી થવા લાગી. તે બોલ્યાઃ “વાત તો સત્તર આની. ભારે હઈએ એ બધું બેઠું તે ખરું. આજ બધા ભાઈઓ ભેગા થયા છે તો આપણ નાતના ધારા ધડીએ તે ઠીક. આ આપણા માસ્તરે પણ તાકડે અહીંજ છે તે પણ બહુ કામ લાગશે. કહે ત્યારે ભાઈ નાતે ન કરવી ?” પાસે બેઠેલે, ગરીબાઈ અને જ્ઞાતિ બંધનની પીડાના અનુભવ વાળો એક આબરૂદાર વયેવૃદ્ધ ગૃહસ્થ બેઃ “આ ભે, એને ખુલાસે હું કરું. લગ્ન પ્રસંગે પિતાનાં નજીકનાં સગાં-સંબંધીને જ મણ (મીજબાની જ કહેને ?) આપવા ઉપરાંત બીજા કોઈ પ્રસંગે કોઈ જાતનું જ્ઞાતિજન ન જ આપવું. પણ એ નિયમ રાખ કે દર લગ્ન પ્રસંગે અને પૈસાદાર વૃદ્ધ મા શુસના મરણ સમયે (સ્થિતિ પ્રમાણે વર્ગ પાડી ઠરાવ્યા મુShree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ મધુમક્ષિકા. જબ) અમુક રકમ જ્ઞાતિમાં લેવી અને તેમાં આવેલી સધની રકમ એકઠી કરવી. આથી સર્વને ખર્ચ બચશે અને તે બચતા ખર્ચ માટે જુજ રકમ જ્ઞાતિમાં આપતાં તે અચકાશે નહિ વળી સ્થિતિ અનુસાર પાડેલા વર્ગના દરેક ખૂ " હસ્થ પાસેથી દર વરસે અમુક “જ્ઞાતિ વેરો” લે. સરકાર " S T : તથા મ્યુનિસિપાલીટીને વેરે ભરી શકાય છે તે જુજ વેરે સમર્થ ગૃહસ્થ જ્ઞાતિ હિત અર્થે કેમ ન ભરી શકે ? એ પ્રમાણે એકઠી થયેલી રકમ આખી કેમની બહુ ઉપયોગી ચાકરી ઉઠાવી શકશે. પ્રથમ આપણે એક કોંગ્રેસ જૈવું સ્થાપવું; એટલે કે, એક મોટા શહેરની આસપાસના ૨૦-૨૫ ગામ અને શહેરોનું એક મંડળ કરવું, એ બધાના નિયમો એક સરખાજ સખવા. દરેક સ્થળની આવકને અડધે હિસે તેજ સ્થળે રાખીને બાકીનો અડધે હિસે મુખ્ય સ્થળે મેકલ. દરેક ગામમાં આ પ્રમાણે રહેલા અડધા હિસ્સામાંથી વરસની ત્રણે ઋતુની શરૂઆતમાં અનેક જમણ. કરે; અને વધે તે, શાતિના હિતના કાર્યો માટે સંગ્રહી રાખે મુખ્ય સ્થળે એકઠી થયેલી રકમમાંથી આખા મંડળને વક્સમાં બે જમણ આપવાં: એક, શહેરમાં અને બીજું કુદરતની સુંદરતાથી ભરપુર ગામમાં. આથી ગામડાંને શહેરનાં માણસના સ્વભાવ, રીવાજ, આબાદી વિગેરેને એક બીજાને લાભ મળશે, બ્રાતૃભાવ વધશે, ગામડીઆની અજ્ઞાનતા અને જંગલી પશું ટળશે, તેમનામાં ઉચ્ચ વિચાર અને ચપળતા પ્રવેશ કરશે. • જ્ઞાતિ–ભોજન કરતાં જે વધે તે સીઝાતા જ્ઞાતિબંધુને પંછે વળગાડવા નાણાં ધીરવામાં, ગરીબને કેળવણી આપવામાં, સ્વધમને ઉધ્ધાર કરવા ઉપાય જવામાં, અને દેશ તરફની જ્ઞાતિની ફરજો અદા કરવામાં વાપરવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, wrnatumaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૧૩ મેા. પુરાવ તરથી નર્મદને. ૧૧૭ આ ઉપરાંત સૌથી મોટા નફા જે હું બતાવવા માગુછું તે કહી બતાવવા પહેલાં એક અગત્યની વાત સમજાવવી જોઇએ. પહેલાં તે આપણા આખા મંડળનું વસ્તી-પત્રક કરવું જોઇએ. તેમાં બાળકથી વૃદ્ધ તમામનુ' લીસ્ટ કરવું. પુખ્ત ઉમરના માસના સંબંધમાં તેની ઉમ્મર, ઠેકાણું, ધ૨ પેાતાનુ છે કે ભાડે છે તે, સંતાન કેટલાં ને શાં છે તે, પેતે ક્યાં ને કેટલીવાર પરણેલા છે તે, ધંધા ને ચોખ્ખી આવક એ સર્વે નેવું. કરાએાના સબંધમાં ઉમ્મર, અભ્યાસ, કુંવારા કે વિવાહિત કે પરણેલા છે તે સર્વે નાંધવું. છેકરીઓના સબંધમાં પણ તે સર્વે નેાંધવું. પછી એવા પત્રકની અકેક નલ દરેક ગામમાં અમુક જગાએ રાખવી; જેથી તે ગામના દરેક માણુસને તેને લાભ મળી શકે. આ પત્રકા દર વરસે નવાં કરવાં. આથી જ્ઞાતિની એક ંદર વસ્તીમાં વધારા ઘટાડા કેચડતી પડતી સર્વે જણાશે. અને બાપ પોતાના કરા કે છેકરીના વિવાહ માટે ગામ પરગામમાં યેાગ્ય ઠેકાણું વગર મહેનતે શેાધી શકશે. હાલની માક તેને શેાધ પાછળ મુસાીના ખર્ચ અને મહેનત કરવાં નહિ પડે. વરશેધી ક્યાને તે વાત કહે એટલે તેને તે, માટા જ્ઞાતિ ભાજન વખતે જોઈ પણ શકે; અને જો તે પોતે સમજી હોય તે તેની કાંધે પૂછપરછ પણ કરી શકેઃ એના રવભા વ, જ્ઞાન વગેરે સંબંધી કાંઇક માહિતી મેળવી શકે. જોકે કરીના સંબંધમાં આ ડહાપણ હાલ્ની સ્થિતિ અને કેળવણી જોતાં ભાગ્યેજ હોઈ શકે; તે પણ પુરૂષ તે સ્ત્ર વિષે પુરતી માાહતી મળવી શકે ખરા. અને કાઈ મિત્ર કે સગાની મદદથી તેને એકાંતમાં મળી પરક્ષા પણ કરી શકે. અંગ્રેજોનાં પસંદગીથી થતાં લગ્ન ( Choice mauriage) ની ગજ, આપણી સહ-જ મર્યાદા સાચ Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ મધુમક્ષિકા. વવા સાથે, સારવાનો આ ઉપાય બહુ સારો છે. યુવાનોમાં કેળવણી વધવા લાગી છે અને તેમની આશાએ (aims) વધવા લાગી છે એટલે તેઓ અજ્ઞાન છોકરીઓને પસંદ નહિ કરવાના. (અને દરેક છોકરીને હાલના શોખીન સુધરેલ યુવાનના મેમ સાહેબ બનવું બહુ પ્રિય હોય છે). એટલે દરેક કન્યા ભણવા અને ઘર સંબંધી જ્ઞાન મેળવવા પ્રયત્ન કરવા માંડશે. આથી મંડળમાં એક અગત્યને કેરફાર (revolution) થશે. અને જે કે ખીચડીમાં ઉભરે આવે છે ત્યારે ઉપર તે ખરાબ દેખાય છે પણ અંદર સત્વ સારું હોય છે; તેમ પ્રથમ તે અગવડ કેટલીક જણશે; પણ તેના સારા પરિણામને પૂર્ણ વિશ્વાસ છે. બાળલગ્ન તે આથી ટળી જ જશે. તેમ છતાં નામને કાયદો કરવો કે, પુરૂષને અઢાર વરસ સિવાય અને કન્યાને ચાદ વરસ સિવાય વિવાહ કરવાની રજા નહિજ આપવી; કારણ કે કન્યા-કાળ વીતી જવાને ડર છે; પણ વર-કાળ વીતી જવાને તે કાંઈ ડર નથી ?”—એટલામાં એક ઘરડો ડેસે બે ત્યેઃ “એ તે બધું ઠીક, પણ આ વાત તે અમને બહુ રૂચી નહિ. અમારું જુનું બધું ઠીક છે. પણ હશે ભાઈ, આજકાલ તો જુવાનીઆની જીતનો વારો છે અને ફેરફાર ઉપર ફેરફાર થયાંજ કરે છે; તે અમે ના કહેતા નથી. કરો તમારે બધાને કરવું હોય તેમ. પણ છોકરીની ઉમ્મર ચૌદ વરસનીજ થવી જોઈએ એ નિયમ પાળી શકા મુશ્કેલ છે. થોડાક વરસ ઉપર સર ઍમ ઍલ્હીલ સરકારમાં દરખાસ્ત કરવાના હતા કે ૧૨ વરસ થયાં સિવાય કન્યાને પરણવા દેવી નહિ એવો સરકારે કાયદો કરે. ત્યારે વિચાર કરતાં શા નિર્ણય ઉપર આવ્યા હતા તે ખબર છે ? કોઇની ઉમ્મરની બરાબર એકસ તપાસ કરવા જતાં ખાનગી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Lovrnatumaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૧૩ મે – કેશવ તરફથી નર્મદને. ૧૧૮ બાબતમાં હાથ ઘાલવા જેવું થાય છે; એથી તો આખરે તમે જ કહેશે કે સરકાર અમારી સ્વતંત્રતા છીનવવા ઉભી થઈ છે.* માટે એમ તો ન બને.” “ એ હે હે હે મોટે પરેન્ટ કાઢયો ! હસીને પેલે ઉત્તર વાળ્યાઃ “સરકાર તે એમ ન કરી શકે પણ નાત શું ન કરી શકે ? ગમે તેવી વાતમાં નાત વચ્ચે પડે છે તો આ કામ નાત શું ન ઉપાડી શકે? પણ એમ કહોને કે નાતને એ સંબંધી વિચાર જ કદી સૂઝયો નથી. નાત સારી સંપીલી અને નિષ્પક્ષપાતી હોય તે નાતને કરવાનાં કામ કાંઈ થોડાં નથી. ઉમ્મર, ઘરની અને શરીરની સ્થિતિ, અભ્યાસ, શક્તિ વિગેરે તપાસી લગ્નની રજા આપવાને હક્ક, જ્ઞાતિના કોઈ માણસની પડતી થવાનાં કારણ તપાસી તેની ખામીએ બતાવવાને અને તેને જોઈતી મદદ કરવાને હકક, પિતાના દરેક માણસે ધર્મનું જોઇતું જ્ઞાન મેળવે એવા એવા ઉપાય યોજવાને હકક: એ સે હક્ક અને એ સે ફરજે એમની જ છે તો !” નાતના આગેવાનોના હક અને કર્તવ્યો આવાં મોટાં ગણવેલાં સાંભળી, મોટા ભા” થવાના લોલુપી બે ચાર શેઠીઆ બેલી ઉઠયાઃ “ ના હે; આ તે બધું વ્યાજબી કહે છે. પણ સાલું કામ જરા કઠણ તે ખરૂં જ તા. એવડા બધે બંદોબસ્ત શી રીતે રખાય સાલું?એક જુવાનીના મદથી છકેલે, ધનાઢય છેકરે છેઃ “સાળું ને બાળું; એ પહેરાવ સાળુ તો મારી કાકીને, કાકા ! અહીં કાંઈ મોભાગ્ર-બુદ્ધિનું કામ નથી. એતો કરનાર જ કરી જાણે. એ નહિ મારા તમારા જેવાનું કામ ! તમે તો મારું સાલું; ખડી વાત ; છતે કહું છું; હું તે ખડી વાત કહું; ના, ના, એતો જરી અલગતની વાત છે આ એવું એવું 'Infant Marriage' &c. pp. 95-97. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burvatumaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ . ............................. ................... મધુમક્ષિકા. બેલી જાણે. અને અમે, ફક્કડ સાહેબ બની ગાડી છેડામાં માણું જાણીએ એજ. એ તે કોઈ વિચક્ષણ પુરૂબનાં કામ ! ” સામળ કહે છે સંસાર સહ, દમડાને ડાહ્યો કહે.” અને કરે પરાણે પ્રીત, રંક રાજા ને રાણું.” મોટા ધરના જુવાનના શબ્દ સાંભળી ખીસીઆણે પડેલે ડોસે મેં ઉપર કૃત્રિમ સંતોષ ધારણ કરી બોલ્યા: બાપે મારો ! એ તે ખરું કહ્યું. એ કામ તે આ માસ્તર લોકોનાં છે. અમે જુના વિચારના એમાં શું સમજીએ?” આવી ટીકાથી યુક્તિમાંને યુક્તિમાં અમને બનાવવા માગે છે, એમ સમજી જઈ એક યુવાન બોલ્યોઃ “કાકા, જુવાનીઆ નવા નવા રસ્તા શોધી કાઢી જાણે એજ. એને સુધારવા ને અમલમાં મૂકવા એ હૈ કામ તે વાવહ અને અનુભવીનું છે. હા, અમે વાંચેલું સાંભળેલું ઘણું હશે એ ખરું; પણ અનુભવેલું ડું અમારું લોહી ઉછળનું ઉકળતું છે; એટલે એકે યુક્તિ યા પછી એમાં સ્થિર કરી શકે નહિ એમાં ખામી કાઢીને એ યુકિત સુધારવી અને અમલમાં મૂકવી એ મારું કામ છે. ઘરમાં તે ગાડાં વાળ્યાં કહેવાય છે. આતો એમ છે, કે વખત બદલાયો એટલે આપણું વર્તન પણ વખતને અનુસરીને બદલવાં જોઈએ. આ તમારાં - રીર હવે ઘરડાં થયાં અને આજ દિવસ સુધી ઘસાધ ઘસાઈને ઘસાયાં અને મગજ પણ અશક્ત થઈ ગયા, એટલે નવા વખતને યોગ્ય થવામાં નવા નિયમો ઘડવામાં તમે જશ ન કાવી શકો એ જ. બાકી તો તમે કર્યું છે એવું ને કોણ કરી શકવાનું છે ?” વાદવિવાદ અટકાશ્વાના તુથી એક જણે વચ્ચે આડી વાત કાઢી: “એ છે તે ઠીક ભા; પણ પિલા ભાઈ પાસે બહેનના હાથ ઝલાવનારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૧૪ –કેશવ તરફથી લક્ષ્મીને. ૧ર૧ મહારાજને કાંઈ ઇલાજ લેશો ? સર્વ ક્રિયા શાસ્ત્રાનુસાર કરે અને વર કન્યાને બોલવાન શબ્દ તેમની પાસે બેલાવે અને તેમને કરવાની પ્રતિજ્ઞાઓ સમજાવે એવું કાંઇ સુધારો કરશે કે નહિ ? ” પિતાને ઘેર ધાડ પડતી જોઈ ગેર બોલ્યા: “ બેસને હવે ડાકલા ! એ પણ થઈ રહેશે. હમણું આ મોટી વાત તે થઈ રહેવા દે. ” એમની મોટી વાતને તે કાંઈ પાર આવ્યો નહિ, પણ મારા સ્વાને તે ઝટ પાર આવ્યું. સ્વમના વિચાર વ્યવહારચિત ( practical ) કે અવ્યવહારિક (theoratical) ગણુય તે વિચારતે વિચાસ્ત અને સ્વમની વિચિ. • ત્રતા તરફ હસતો હસતે ઘર તરk ચા તમારે સદાને કેશવ. પત્ર ૧૪ મે. કરાવ તરફથી લક્ષ્મીને. વીરક્ષેત્ર, વસંત પર્ણમા. પત્રના મથાળે તારા માટે શું સંબોધન મૂકવું તે કાંઈ ખબર પડતી નથી. તારા વચનામૃત અને તારી સ્વભાવિક કાવ્ય-શકિતનું ભાન થવાથી તેને શું શબ્દ યોગ્ય છે, તે કાંઈ વિચારી શકાતું નથી. પૃથ્વીરાયે પિતાની પ્રિયાને શા શબ્દથી બોલાવવી એ વિચારમાં નીચેનું કાવ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧રર યેાજ્યું હતું: “પ્રિયા કહું કે દિલદાર કહું કે હું તે તમને શું કહું ?” અર્ધાંગના કહું કે હું વારૂ જીવજાન કહું કે શું કહું ?” “ો પ્રિયા કે દિલદાર કહું તે જુદાઇ આપણે ઠરે;" “જેને સાંપ્યું સર્વસ્વ તેને અધાગના શી રીતે કહું ?'’ પત્નિ, કાન્તા, જાયા છટ એ પ્રીતિને છાજે નહિ;’ “કુરબાન જેને કાજે જાન જીવજાન તે કહેવાય શું?’ “રંભા કે શધાજી કહેતાં લાગે લાંક પ્રેમને;’’ “વિયેાગ પળના પ ના વેઢા સીતા શ્રી રીતે કહું ?' પ્રિતીને જે પાત્ર છે તે પ્રેમમૂર્તિ માત્ર છે,'' “તેને દૈવી દેવી એજ શબ્દ હા હા ઠીક છે."* મધુમક્ષિકા, 11 હું પણુ એજ ઠરાવ કરી, દેવી શબ્દ તારા નામ સાથે જોડીશ. આ પ્રથમ મુશ્કેલી દૂર કર્યા પછી હવે પત્રલેખન શરૂ કરૂંછું. ઢવી, તારાં દર્શન કરતાં તારા હસ્ત-કમળે મારા પ્રેમ–પીડિત કાળજાને ઘણી શાન્તિ પમાડી છે. મારે તે તારા સમાગમ–સુખની અપેક્ષા રાખવી, કે વિયેાગી બની તારા પત્રના મધુર વાક્યની માળા ફેરવ્યાં કરવી ? બન્ને સુખ લેવા ઇચ્છા થાય છે, પણ એમ કેમ બની શકે ? સમાગમ અને વિયેાગ બન્ને પરસ્પર–વિરાધી ઇચ્છા સાથે કેમ પાર પડે? પણ હા ! એક યુક્તિ સૂઝી છે. ખરેખર સમાગમ તેા લગ્ન સિવાય બનવા મુશ્કેલ છે પણ તારી છમી દ્વારા દર્શન આપે તે કેમ ? હા, હા, એટલી માગણી તા કાઈ પણ રીતે તારે મજુર રાખવીજ પડશે. મારી છબી આ 6 સતિ સયુક્તા. ’ Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૧૪ મો.—કેશવ તરફથી લક્ષ્મીને. ૧૨૩ સાથે વગર માગ્યે ખીડુંછું. બદલામાં તારી લલિત ઇખીની આશા હું કેમ ન રાખું ? ખરૂં છે કે આપણામાં સ્ત્રી જાતિને છબ્બી પડાવવાની છૂટ ભાગ્યેજ મળે છે. પરંતુ મને ખાત્રી છે કે આપણામાં પણ પ્રેમ ગમે તેવા નિર્બળને ગમે તે પ્રકારે બળ આપે છે. તારાં દર્શન, તારા શબ્દો, તારા પત્રા અને પ્રીતિ ત ચા તારા સબંધી વિચારેાએ મને અંતઃકરણથી માં બનાન્યેા છે. હવે તેા કાષ્ઠ રીતે જરી પ્રેમ-ભક્તપર દયા કરી દૈવી દેજે દર્શન દેદાર.' આજે વસતપુર્ણિમા છે. વસંત–ઋતુના હાર, વિયેાગી જનને બહારના તેમજ અંતરના તાપથી ખાળે છે અને વસંતની સુંદરતા, પ્રેમાળ જોડાને સહવાસ-સુખની પરિસીમાએ પહોંચાડે છે. આ વસતા આ તારી હેન આજે નિર્દય બનીને મને દુઃખ દેછે. તે જોઇ, તારાથી તેને મારી ખાતર કાંઇ કહેવાય પણુ નહિ કે ? tr “મન્મથની તારા ઉપર સદા રહેમ નજર હેજો.”-“qસંતા તારી સાથે સંપીને રહેજો.” એવા એવા આશિર્વાદ આપતાં હર્ષ અનુભવતા, વિયેણ–રાહુથી ઘેરાયલા અને યુસંતાનેા ભાગ થઈ પડેલા કેશવ હવે ન છૂટકે રજા માગે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ મધુમક્ષિા . પત્ર ૧૫ એ. લક્ષમી તરફથી કેશવને. (આગલા પત્રને ઉત્તર) રાજકેટ + – + -- + વ્હાલા ચન્દ્ર ચંદ્રને કુસુમની કાંઈ ગરજ નહિ હોવા છતાં રક કુસુમને ખીલવવા કેવો તે તત્પર રહે છે ? તેમજ આપ ચદ્ર સમાન મેટા મનના હેવાથી મને પ્રફુલ્લીત રાખવા મીઠાં વચને લખો છે; પણ એવડી બધી કુપાને છે કેગ્ય તો નથી જ. મારી વિલાસી વસંતા બહેની આપને દમે છે તેને હું કેમ કાંઈ કહેતી નથી; એમ આપ પ્રશ્ન કરે છે. તમે ભાગ્યેજ માનશે કે તેજ બહેન મને પણ ઘણું રીબાવે છે. અરે એ નિર્દય રમા પોતાની સઘળી ઉગ્ર શકિતથી મને બાળે છે અને મારી કાંઈ વિનંતી પર ધ્યાન જ આપતી નથી. તે પછી આપ વિષે તેને કાંઈ પણ ક્યાંથી જ કહી શકું ? હા, હજી તેના મારથી બચવું એ તમારી શકિતની અંદર છે. કારણ કે તમે પુરૂષ હેવાથી મુસાફરી, સેબત અને કામકાજની વિવિધતા રૂપી ઢાલ વડે સ્મર શત્રુથી પણ બચાવ કરી શકો ખરો. તેમ છતાં એભ નહિ બને તે છેવટે આપણે બન્નેની એકત્ર મહેનત આપણા સહીઆસ શત્રુને હંફાવવામાં ફતેહમંદ થશે. કારણ કે વાજીત્રના નાદ અને સગાં સ્નેહીના આનંદ વચ્ચે જ્યારે આપણા હાથ એકઠા કરીશું ત્યારે બે સરખા ગરમ હાથના સખત દબાણથી તે ચગદાઈ જશે અને આShree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૧૫ મિ.લક્ષ્મી તરફથી કેશવને. ૧૨૫ -~ ~ ~~ ~~~~ ~~ ~~~~ ~ ~~ ~~~~ ---- -- ~ પણે કટ્ટામાં કો દુશ્મન પણ બળી જશે એમાં શી નવાઇ છે ? એ આનંદ વખતે તો, આધાર શું પ્યાર દેદાર શું રમીશુંરે ( ૨ )” હાલી રંગ ભીના રસ પીશુને પાછું નગીના ” અમે આનંદ ઘેલી નવેલી રસીલી રંગ રસભર હાશું” “ પ્રિય! ભૂમિને સ્વર્ગ સમાન બનાવી. આધાર શું–” ઝરમર ઝરમર ઝીણું હેલી ઉઠશે આનંદની ઉર પ્યારા.” એક પ્રેમ તણે વશ એમ બની રસ ” “ ન્યાસ ચારા ન્યારો ન્યારા ન્યાશ. ” “રંગ ભર્યા ઉછરંગ ભર્યથી, આધાર શું-" ભવિષ્યના સુખના વિચારમાં લીન થવા જે બીજે એકે દીલાસે, દુઃખીત હૃદયવાળા માટે જગતમાં નથી. માટે હું પણ આપની સેવામાં એમ કપી, ઘડીક આનંદ-સાગરમાં રમ્યાં કરું છું. ખંતપૂર્વક પ્રયત્નથી મારું માતુશ્રીને સમજાવવામાં સફળ થવાથી આખા કુટુંબની છબી પડાવી, એની એક નક્લ આપ તરફ એકલું છું. પણ મારા જેવી રૂ૫હીન-ગણહીન બાળાની છબી રખેને આપને કંટાળો આપે એમ ડર રહે છે. તે પણ ઉદાર દીલના ચન્દ્ર સમાન સલુણા પાસે ક્ષમા માગવી એ તે હમેશા અમારી અબળ દાસીએની ફરજ છે, તો પછી ફિકર શી છે ? ભવિષ્યના સુખના તર્કમાં ગર્ક થઇ ઘડીક આનંદ શિખરે પહોંચેલ, ખાદેહાદકારક અને આધીન હક કુસુમ, • બામથરિત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ १२९ મધુમક્ષિકા.' પત્ર ૧૬ મે. લક્ષ્મી ઉપરથી જમન ઉપર. રાજકેટ + – + – + બહેની, જ્યારે હું અણસમજણ હતી ત્યારે તને સાસરે જતી જોઈ તને ભાગ્યશાળી ગણતી ને મનમાં સમજતી કે તું મારા કરતાં ઘણુંજ સુખી છે. પાછળથી જ્યારે એવું માલૂમ પડ્યું કે તારા પતિ પવિત્ર દેવાંશી પ્રેમની લાગણીને અબુઝ છે અને માત્ર પશુવૃત્તિ વાળાજ છે, પૈસા મેળવવા અને સંધરવામાં જ સંસાર સુખને અંત માનનારા છે, ચાલુ મૂર્ણ રીવાજના ગુલામ છે, સ્ત્રીને ચાકરડી પ્રમાણે ગણું કામકાજ અને કકળાટમાં દાબી રાખનાર મૂરખાઓના મતના છે, એવું જ્યારે માલુમ પડયું ત્યારે મને તારા સુખને સર્વ માહ ઉતરી ગયો હતે. આપણું નાનપણની સખી ગગાને તેના વર અને સાસુ સસરા, નમુંદ વિગેરે તરફથી મળતું અનહદ દુખ મેં જ્યારે નજરે જોયું ત્યારે તે એમજ લાગ્યું કે કુંવારી સ્થિતિ સ્વતંત્ર હોવાને લીધે શ્રેષ્ઠ છે. હું કાંઈ પંડિતા નથી, કે નથી બહુ વિચારવન્ત, નથી એવી ધર્મ ચુસ્ત કે નથી એવી સંસાર સુખના અનુભવ વાળી, કે જેથી હું કુંવારી સ્થિતિને વધારે પસંદ કરું. પણ ચારે તરફ પરણેલી નિરપરાધી બાળાઓને દુઃખ-કુંભામાં દટાતી જોઈ, કંટાળો પામી કુદરતી રીતે કોને એમ વિચાર ન થાય કે પરણવામાં સાર જ નથી.? પણ બહેન, મને તારી પાસે માની દેતાં શરમ આShree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૧૬ મે–લક્ષ્મી તરફથી જ મનને. ૧૨૭ વે છે કે, મારા પિતાશ્રી મારા વેવીશાળની તપાસ કરતાં કરતાં એક નિપુણ યુવાનને પસંદ કરી આવેલા, તે અત્રે મને જોવા આવેલા તે વખતે અમારા ૧૦-૧૫ મીનીટ ના સમાગમે અને તે શરમથી ભરપૂર હોવાને લીધે ) ભાગીટી વાતચીતે મારું મન ડોળી નાંખ્યું, મારું ચિત્ત ફેરવી નાંખ્યું. કુંવારી સ્થિતિનું શાંત સુખ દુઃખમય ભાસ્યું, પરણેલીઓનાં દુઃખ ભૂલાઈ જવાયાં. અને પરિણાનાં વચનામૃત પીને જ નિરંતર તેના રટણ-સાગરમાં રમ્યાં કરવાનું મન થયું. “રૂપ કળા મને મન ગમી,ને સ્વરૂપ રહ્યું ચિત્તા રમી."* બહેન, મને હશી કાઢીશ નહિ. મને એમ થાય તેમાં કાંઈ નવાઈ નથી. યુવાન, સમજુ, પ્રેમી અને કેળવાયલા, ભવિષ્યના શરમાળ વરનાં વચન, એકાંત જગ્યામાં મેતીની માફક ગરવા માંડે, ત્યારે કઈ કઠણ કાળજાવાળી બાળા પલળ્યા વિના રહી શકે ? વળી સર્વ બાજુ દુ:ખ દુઃખ અને દુઃખમાં ભારેલી અને જંજાળ તથા ચિંતામાં દટાયેલી સખીઓ તરફ નજર કર્યા પછી, શરૂઆતમાં જ અણધાર્યા અત્યંત સુખની આશા જણાતી જોઇ, આનંદ-સાગરમાં પ્રખ્યા સિવાય કોણ રહી શકે ? પણ બહેન, મારું શરૂઆતનું સુખ જોઈ મારી અદેખાઈ કરીશ નહિ ! તે સુખ તો માત્ર ૧૦–૧૫ મીનીટનું જ હતુંઘડી પછી તે વિદ્વાન ચોર મારું હૃદય ચોરી, મારું કાળજે કોરી, મારી વિચાર-શક્તિ છીનવી, મને પ્રેમ-પાઠને કક્કો વગર શિખવે ભણાવી, પલાયન કરી ગયે. ત્યાર પછી મને તેના વિયોગનું દુઃખ બહુ નડવા લાગ્યું, તે સાથે વળી પીટયું મન એમ ડરાવવા લાગ્યું કે તે સુધરેલા વિચારના હેઈ, • પ્રેમાનંદકૃત ઓખાહરણ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, lurratumaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ મધુમણિકા. - v vv - - - - મારા જેવી થોડું ભણેલી અને રૂપ વગરની તથા ગુણ અને રીતભાત વિનાની ગાંડી ઘેલીને કેમ પસંદ કરશે ? અને જે પસંદ નહિ કરશે તે પછી સુખની આશા જ શી રાક ખવી? આવા આવા તર્ક-વિતર્કમાં ડૂબી ગયેલી હું દિન પ્રતિદિન ક્ષ ણ થવા લાગી. “છાનું બળે ઉદય કારણ કે ન જાણું . પણ હાલી બહેન, હું તે પરમાત્માને કેટલે પાડ માનું કે ૫-૭ દિવસમાં પ્રિતમને પત્ર આવ્યા. આ પત્ર તારે વાંચવા સારૂ આ સાથે બીયે છે. એમાં કે - મ ચિત છે? શું, પવિત્ર પ્રેમ આજ હશે ? મને રહેલાઈથી સમજાય એ સારૂ એ પત્ર સરળ ભાષામાં લખ્યો છે. તે પણ તેમાં કેવી કોમળતા, કે પ્રેમ અને કેવી શિખામણુ તથા ખુબી ચીતરી છે? તે પત્ર અને અભ્યાસ કરી, પતિ સાથે વાણુ–વિનોદનું સુખ લેવા પૂર્ણ રીતે શકિતમાન થવા સારૂ ન કરવા, મુંગી અને લલિત પ્રેરણા કરી છે. વગર માગ્યે, હાલાએ તેમની કામણગારી છબી અને શિખામણ તથા જ્ઞાન મળે તેવાં પુસ્તકે મારા ઉપર મેકલાવ્યાં છે. વાંચી વાંચી હું શિખામણ ગ્રહણ કરું છું અને આ પુસ્તકે પસંદ કરનાર તથા મોકલનારની બુદ્ધિ અને પ્રેમ ઉપર વિચારમાં લીન થઈ ઘડીક વાર સામે લટકાવેલી છબી ઉપર જોઈ રહું અને વિયોગમાં લેવા છતાં સમાગમ સુખ અનુભવું છું. નજર કરવા સારૂ એ છબી, અને શિખામણ તથા ગમ્મત આપવા સારૂ એ પુસ્તક ન હેત તે લગ્ન સુધીના દિવસે કેમ જાત? હું ધારું છું કે વેવીશાળ અને લગ્ન વચ્ચે કેટલેક વખત જવા દે એવે આપણામાં ચાલ કાઢનારા વૃદ્ધ માણસે એ એમજ વિચાર કર્યો હશે કે વેવીશાળ કર્યા પહેલાં અરસ્પરસ દર્શન પ્રેમાનંદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, lurratumaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૧૬ મે.--લક્ષ્મી તરફથી જમનાને. ૧૨૮ કરવાથી બન્ને જણ પ્રેમઘેલાં બને છે અને પછી પ્રેમની કિસ્મત તથા સ્ત્રી પુરૂષ તરીકેની ફરજો જાણવા બહુ યાન કર્યા કરે છે. તે કિસ્મત અને તે ફરજો જાણ્યા અગાઉ લગ્ન કરવાથી, જીવતાં સુધી નુકશાન થાય છે, અને તે ફરજો પ્રેમની અસર થયા સિવાય શિખવાની જરૂર જણાતી નથી. વેવીશાળ થયા પછી બન્ને જણ પોતામાં સુધારો કરવા યત્ન કરે છે અને વિયોગી હોવાને લીધે પ્રેમની કિસ્મત જાણે શકે છે. આવી રીતે થોડે ઘણે સુધારે અને પ્રેમની કિસ્મત શિખ્યા ૫. છી ન થાય છે તેથી તેમની પ્રીતિ ગાંઠ ઠેઠ સુધી નભે છે. આવી જ મતલબથી ઘરડાઓએ વેવીશાળ અને લગ્ન વચ્ચે વખત જવા દેવાને રિવાજ રાખ્યો જણાય છે. પણ આજકાલના પેલા ગાઢરા જેવા ડેકળાઓ આ મતલબ સમજ્યા સિવાય અને યોગ્ય અગ્યને વિચાર કર્યા સિવાય બાળકી સાથે વૃદ્ધનું અગર યુવાન પુત્રી સાથે બાળકનું “લાકડે માંકડું વળગાડી, આત્મ-સુધારો અમ-રસ્ય અશક્ય બનાવે છે; અને બન્નેના ભવ બગાડવો સાથે પિતાને તથા કુટુંબને દુઃખી થવાને વખત લાવે છે. હું અંતઃકરણ પૂર્વક ઇરછું છે કે સઘળી હિન્દુ બાળાઓના સુભાગ્યે હિન્દુ માબાપનાં મન સુધરે અને બાળાઓમાં જ્ઞાન પ્રસાર થાઓ. પણ “એ દિવસ ક્યાં કે મીના પગમાં જુ––” માફ કર બહેન, આ જ વખતે હાલાને પત્ર આવવાથી તે વાંચવા લક્ષ ખેંચાય છે અને તે કારણથી આ પત્ર બંધ કરવા રજા લેવી પડે છે. ફુરસદ વખતે ઉત્તર લખવા મહેરબાની કરજે અને મને માન વારી વહાલી બહેન | લક્ષમી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ S3 0 મધુમક્ષિક. : પત્ર ૧૭ મે. ગુલાબરાય તરકથી ચન્દ્રકાન્ત ઉપર. કાસકા, તા. + = + – + હાલા ચંદુ, કાકા અને કાકીના અતિશય હેતથી અમને તારા હ. દથમાં જગા મળવી મુશ્કેલ થઈ પડશે, એમ મને ખાત્રીજ હતી. નહિ બાપને કે નહિ માને, કોઈને કાગળજ નહિ! નિશાળનું કામ એવડું બધું કેટલુંક છે કે તને પત્ર લખવા જેટલી પણ ફુરસદ મળતી નથી ? તિના મુખ્ય નિયમ તો તું જાણે છે એટલે તે વિષે મારે લખવાની જરૂર નથી. અને કાકા જેવા નીતિમાન પુરૂષના હાથ તળે રહેનારને એ કહેવાનું હેય પણ શાનું ? પણ અભ્યાસ કે જેના ઉપર તારા આખા ભવિષ્યને આધાર છે તે વિષે બે અક્ષર તને કહું છું તે મનમાં ઠસાવજે. અભ્યાસ ન છૂટકે કરવાનું છે એમ ન સમજવું, એટલે જે શિખવું તે હોંશથી ધ્યાનપૂર્વક શિખવું. ખરા દીલથી ને ખરા યુદ્ધ ભાવે, કરો કામ તે આખરે શ્રેય થાવે.” મેં જોયું છે કે કેટલાક છોકરા પાંચ કલાકમાં જેટલું નથી શિખી શકતા તેટલું કેટલાક એક કલાકમાં તૈયાર કરી અને કે છે. કારણ કે એમનું મન એકાગ્ર હોય છે. વાંચવાનો વખત નિયમીત રાખવો. દરરોજ સવારના પહોરમાં મોટા મળી શકે વાંચેલું બહુ સારું યાદ રહે છે. ઉંઘમાંથી ઉઠયા પછી મગજ નાનું હોવાથી અને એ વખતની હવા આનંદકારક હોવાથી, વાંચવામાં બહુ ગમ્મત પડે છે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૧૭ મો–ગુલાબરાય તરફથી ચંદ્રકાન્તને. ૧૩૧ વાંચેલું સારી રીતે યાદ રહે છે. દીવાના અજવાળાનો ઉપયોગ જેમ બને તેમ થોડે કરવો અને કદી ખાસ જરૂર પડે તે આંખ સામે પ્રકાશ ન આવે એવી સાવચેતી રાખવી. જમ્યા પછી તરત કદી વાંચવા બેસવું નહિ. જે વિષય અઘરે લાગતું હોય તે પહેલાં લેવો અને ને તેમાં વધારે વખત રે . હેલું સહેલું તૈયાર કરીને અધરાને કદી મુલતવી રાખવું નહિ. તદન આરામ લેવા કરતાં એક વિષયથી કંટાળે ઉપજ્યા જેવું થાય એટલે બીજે વિષય ગમ્મત પડે તેવે લેવો.યાદ રાખવું કે ગમે તેટલી ગરબડ કે નવાઈની વાત બને તે પણ અભ્યાસ કરતાં કરતાં દષ્ટિ કે ચિત્ત વારે વારે ફરવાં જોઈએ નહિ. કોઈ પાઠ ધણો કઠણ માલૂમ પડે તે વિરવું કે તે તો આપણું ધીરજની કસેટી જેવા માટે છે. વાંચતાં જણાતી મુશ્કેલીઓ તે વખતે ઉઠીને પૂછવી નહિ; પણ ચિન્હ કરી રાખી પાછળથી પૂછી લેવી; સારાંશ કે મનને કઈ રીતે બીજા વ્યાપારમાં જોડવું નહિ. જેમ વધારે મુશ્કેલ કામમાં ફતેહ મેળવીએ તેમ વધારે જશ ને વધારે પાયદે. બાકી, જુજ મહેનત કરી નજીવા કામમાં તે ધ@એ લાગેલાં હોય છે; એમાં ને આપણામાં શો ફેર ? કોઈ પાઠ કાર્ચ કરીને ઉઠવું નહિ; એટલે કે, એક પાઠ કાચે મૂકીને બીજે લેવો નહિ. થોડું થાય તે તેની ફિકર નહિ; પણ તે થોડું, પાકું થવું જોઈએ કારણ કે આખરે કાચું શિખેલું ભૂલી જવાય અને તેની મહેનત પાછી ઉભી રહે. દર રવીવારે અઠવાડીઆનો અભ્યાસ ફરી સંભાળી જ. લખાણ લખવાની અને વિચારે દર્શાવવાની ટેવ હમેશ રાખવી. અભ્યાસને હેતુ, મગજ-તર્કશક્તિને ખીલવવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, vunatumaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ મધુમક્ષિક. છે. તથા માત્ર વાંચવાથીજ તે હેતુ પાર પડતો નથી. વાંચ્યાથી બમણું મનન કરવું. સબત ધણી વખતે વિધાર્થીઓને ખરાબ કરે છે. જેમ બને તેમ વિધાર્થીએ સેબત થોડી કરવી. એક બે અભ્યાસના મિત્રો બસ છે; કારણ કે આપણા લોકોમાં બાળકની નીતિ, વર્તન, અભ્યાસ તરફ વડીલે બરાબર કાળજી રાખતા નથી. એથી સોબત કરવા જેવા સારા છોકરા મળી આવવા મુકેલ. કઈ છેકરાના એકાદ બે વિચાર આપણું વિચાર સાથે મળતા આવે એથી એની મિત્રતા કરવા અને તેની સાથે હરવા ફરવા મન થાય છે. અને ધીમે ધીમે અનિયમિત અને ભટકાઉ થઈ જવાય છે. નિશાળનાં લેસન ડાં હોય છે એટલે સાધારણ સારી બુદ્ધિના છોકરાને ફુરસદ વધારે મળે છે. - રમવા, ફરવા, જમવા, સૂવા વિગેરે માટે જોઇતે વખત બાદ કરતાં પણું ઘણે વખત તેમને કામમાં લેવા જેવો રહે છે. નીતિની, અને વધતી ઉમર સાથે વહેવારની ચોપડીઓ વાંચવી, અને વાંચ્યા પછી મનન કરી તેનો સાર કાગળ પર લખી સંગ્રહી રાખ એ, એ વખત એક ઉપયોગ કરવાને રસ્તો છે. | મારી આટલી શિખામણથી પત્ર બંધ કરતી વખતે તારી મમતાળુ મા રીતભાત વિષે થોડીક શિક્ષા નીચે લખે છે તે તરફ હું તારું ચિત્ત ખેંચું છું. જેમ બને તેમ બોલવાનું થોડું રાખવું. ખાસ કરીને તાર વડીલો પાસે અને અજાણ્યા માણસ પાસે તે જેમ બને તેમ શબ્દ તળીને કાઢવો. રખેને તાગ દેવ બહાર પડી જાય એ સાવચેતીમાં રહેવું. મુંગા રહેવાથી આ સપાસ બોલનારા લોકોનું જ્ઞાન, અનુભવ, ડહાપણ વિગેરે શિખવાને લાભ મળશે પણ વચ્ચે બોલવાથી એ તક જશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ પત ૧૭ મે–ગુલાબરાય તરફથી ચંદ્રકાતને.૧૩૩ વાતચીતમાં કદી ઘાંટાઘાંટ કરવી નહિ; પણ ન્યાયપૂર્વક ઠંડે પેટે વાત કરવી. કાંઈ બોલ્યા પહેલાં વિચાર કએ. સહેજ સહેજ બોલેલા શબ્દો ઘણી વખત મોટા માંભારત થઈ પડે છે. શબ્દમાં ઝેર તેમજ શબ્દમાં મહેરનાં બી રોપી શકાય છે, માટે પાછળથી પસ્તાવું ન પડે તેમ બેલવું. કેટલાએક રસાયણ વિધામાં, કેટલાએક ખેતીવાડીમાં, કેલાએક શાસ્ત્રમાં, કેટલાએક દુનિયાદારીમાં પ્રવિણ હોય છે. બોલનાર માણસની ચતુરાઈ સમજી તે શિખવા યત્ન કરવો. તે વિષે તે વાતો કર્યા જ જાય તેવી યુક્તિ કરવી અને તેને માંથી સાર ગ્રહણ કરવો. ઉપયોગી વાત લખી પણ લેવી. એક વિદ્વાન લખે છેઃ “કોઈ વખત અને કોઈ સ્થિતિમાં હું એવા એક્કે માણસ સાથે વાત કરવા ઉભો રહ્યા નથી કે જેની પાસેથી મને નવું જ્ઞાન મળ્યું ન હોય” હલકા માણસની સાથે ભેગmગે વાત કરવાનું અની આવ્યું હોય તો તેની ભૂલોથી થતાં નુકશાન જોઈ એથી ચેતતા રહેવાની ટેવ પડે છે. આપણી જાતનાં વખાણ કોઈ પાસે કરવાં નહિ. માણસ જાત ઘણું કરીને બીજાનાં ગુણ કે જ્ઞાનની અદેખાઈ કરે છે. ત્યારે પછી કોઈ પોતાનાં વખાણ પોતે કરે તેને તિરસ્કાર મળે તેમાં શી નવાઈ ? | ગમે તેવા પિછાનવાળા પાસે પણ કોઇનું ખરું બેલવું નહિ. તે માણસ હાજર હોય કે નહિ, તો પણ સખત કે આકરી ટીકા કદી કરવી નહિ. એજ ટીકા ન છૂટકે નરમ શબ્દોમાં કરવી. વાતચીતમાં “ અલબત” અને એવી જાતના શબદો. વાપરવા નહિ. તેમજ સેગન ખાવાની કે આપવાની ટેવ રાખવી નહિ. એ હલકા મન અને જંગલી સ્વભાવનું લક્ષણ છે. કોઈ માણસ ગુસ્સે થઈ જાય તે એના ઉપર કેધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burmatumaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ મધુમક્ષિકા. નહિ કરતાં, એ માણસ પોતાની લાગણીને પોતાના વશ રાખી શકતા નથી એ માટે તેના ઉપર દયા ભાવ રાખવો. સામાની ચૂપકીથી એ માણસ શરમાઈ જવા સંભવ છે. ગમે તેવા ધરેબા વાળા માણસ સાથે પણ શબ્દ, ચાળા, અથવા વર્તનની હદ ઉપરાંત છૂટ લેવી નહિ. કારણ કે એથી થોડા વખતમાં આપણું સધળા સારા ગુણ ટંકાઇ જાય છે, ને છેવટે આપણી તરફ અણગમે, તેમાંથી તિરસ્કાર અને આખરે દુશ્મનાવટ થાય છે. માટે ઘણા જરૂરના આદરપચારી (formal) નિયમોને હશી કાઢવા નહિ. વધારે શું લખું ? ધર્મ-કૃત્ય કરતાં રહેવું–નવરાશના વખતને સારો ઉપયોગ કરવો ( કારણ કે પડતર જમીનમાં કાંટ: ઉગે છે)–સગાં સંબંધી તરફ હેત રાખવું-વડીલ વર્ગને માન આપવું–તારાં દૂર વસતાં માબાપને વિયોગ સ્વભાવે સહન કરવો–અને તેમની પાસે હતે ત્યારે જેવી સંતોષકારક વર્તણુક રાખતો એવી જ સદા રખવી–તેમને સદા તારી પાસે જ કલ્પી લેવા અને તેમના શ્રેમ અને તારા માટે કરેલી મહેનતને બદલે નમ્રતા, તાબેદારી અને કર્તવ્ય કરી બતાવીને વાળવા યત્ન કર્યો કેર. ઈશ્વર તારા માયાળુ અને કોમળ હૃદયમાં ન્યાય, નીતિ, વિવેક અને પવિત્ર ઉચ્ચ પ્રેમ તથા વિચારો ભરે અને તને સદા કુશળ રાખો. તારે નેહાળ પિતા ગુલાબરાય, તા ક–તારી હાલની ફરજે શી છે તે જાણતો હોય તેટલી આ પત્રના જવાબમાં લખી જણવીશ ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ ૫૧ ૧૮ લક્ષ્મી તરફથી પાર્વતીને. ૧૦૫ પત્ર ૧૮ મે. લક્ષ્મી તરફથી પાર્વતી ઉપર. રાજકેટ. + + + બહેન પાર્વતી; સેનેરી શિખામણથી ઉભરાતે તારે પત્ર થોડા દિવસ ઉપર પહેર્યો હતો. ઉત્તર લખવાનું કરતી હતી તેવામાં એક કૃતધી ભીખારીને વિચિત્ર બનાવ બનવાથી, ઉત્તર લખવાનું યાદજ આવ્યું નહિ. તે પણ મારા પિતાને શ્રીએ તને લખેલા પત્ર ઉપરથી નવીન સમાચાર જાણ્યા હશે. સ્વર્ગથી શેખની ખાતર પૃથ્વીની મુલાકાત કરવાની ઇચ્છાથી નીકળી પડેલો, અને પૃથ્વી ઉપર ધાર્યા પ્રમાણે યોગ્ય આદર મળવાને બદલે નિંદાયેલો પ્રેમ-બાળક, ભીખારી અવસ્થામાં ભટકતો હતો. હું જરા ઉદાર અને ધાર્મિક મનની છું અને નાણાંને વસ્ત્ર અને ભૂખ્યાને અન્ન આપી સંતવવાને મારે સ્વભાવ છે, તેથી આ રંકને સુખી કરવાની ઈચ્છાથી મેં ઘેર આર્યો. પણ એ કૃતઘી ચાર, કે જે હું ધારતી હતી કે કામકાજમાં સહાય કરશે અને તેને ચહેરે નિરપરાધી મધુર હતું તેથી તેનાજ જેવી) કાલી કાલી અને રમુજી વાન કહી મને રીઝવશે, તેને બદલે મારું હૃદય જ ( કોણ જાણે કેવી રીતે ) ચોરી ગયે, અને મારા વિચારોને મારા વિરૂદ્ધ કાવતરાં કરતાં શિખવ્યું. અને મારા શરીરમાં અદશ્ય અગ્નિ ( કે જેને દેખીએ ત્યારે ઓલવીએને ?) પ્રકાટાવ્યો. તે, ભૂતની માફક ધીમે ધીમે પોતાની કાયા લંબાવતે ગયો અને કોઈ વખતે તો મને છળી મરવાની અણી ઉપર લાવતા. વળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, lurratumaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ મધુમક્ષિકા. ધા કે વખતે તેનાં વિચિત્ર કુસુમ-માણુના મીઠો માર પણુ અજમાવતે ! પછી જ્યારે હું તેની ખુશામત—ગુલામી કરૂં ત્યારે કરીથી પેાતાનું સુકામળ નિરપરાધી લાલિત્ય રણ કરી, તેની પાંખા વડે આંસુ લુછી, હસાવી, જાણે કે હું એક નાની બાળકી હાઉ તેમ રમાડતા ! એક વખતે ( કાણુ જાણે ક્યાંથી કાઢીને) એક નાનકડા પ્યાલા મારા માંમાં રેડી દીધા. શી વાત કહું, વ્હેન ? તેજ વખતથી તે ભીખારી—તે બાળક—તે કપટીના સરદારને મારા દેવ ગણી લેવાની ઇશ્વરી પ્રેરણા મારા મનમાં થઈ ! લુચ્ચાએ શું આજ ઇરાદાથી તે મારા ઘરમાં પ્રવેશ કીધા નહિ હોય ? પછી તેા એને હુકમ એજ મારી વર્તણુક. મારા ગુરૂ, મારે દેવ, મારે। મિત્ર, મારા ગારુડી એ સર્વે પદવી એણે એકલેજ ધારણ કરી. ગુરૂ તરીકે મને એક પાઠ શિખવ્યે કેઃ— “ પ્રેમને પ્યાલો પીએ, શુદ્ધજ્ઞાન તેને રહે નહિ,” “અબ નિશા નસે નસે અરે હાયરે વ્યાપી રહી;’ પ્યાલો પીને મદમસ્ત ને અલમસ્ત કાયા આ થઇ, “ડરૂં નહિ. દુનિયા થકી, રસીયાની ટેાપ ધરી રહી. * ‘ધુણી લગાવી કામની તે નાથ નિર્જન નામ સહી,” પ્યાલો પીને અલખ જગાવું રસિક રસિલા તુંહી તુંહી.” 19 વ્હેન, જ્યારે ભીખારીએ આવા અવિનીત અને બીટ થવા લાગ્યા ત્યારે ઉદારતા અંદૃશ્ય થઈ જાય એમાં શી નવાઈ ? મને તેા લાગે છે કે એ કુતુહલી લુચ્ચે ખી· નને આમ છેતરે છે માટે જ જગદીશે તેને પૃથ્વી ઉપર મૈગ્ય સત્કાર નહિ મળવા દીધા હોય ! હશે, ગમે તેમ ાય, પણ્ મારાથી હવે એનું વાંકુ ખેલી શકાવાનું નથી. કારણ કે મારા ઉપર તેણે અનિવાર્ય જાદુ કરી દીધું છે. મને પ્રસ ંગાપાત તેના મૂળ વતનની, તેના કુટુંબ અને મિત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com 81 Page #142 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૧૮ – પાર્વતી તરફથી લક્ષમીને ૧૩૭ - - - - - - - - - - —- --- - ~~~~- ~ -. - - - મંડળની, પૃથ્વી ઉપર તેને મળેલાં માન-અપમાનને તથા પોતાના દગા ફટકાની વાતેના .........“ રસાબ્ધિ મહીં ડુબાવે ઠેઠ ! '” “રસ-શેત્યે સ્થળ પડળ ઉતરતાં નવું નવું કંઈ ભાસે.” “પ્રેમ તણું પૂતળું કંઈ નવલું અદ્દભૂત રસ સંભળાવે.” તને વારંવાર તેની કહેલી વાત લખતી રહીશ. બટાઉભૂત હમણાંજ પાછો ફર્યો છે અને મને તેના શરીર અંદરન્સ અદશ્ય લોહચુંબકથી ખેંચે છે માટે આટલેથી બંધ કરું છું. હેન, તું અનુભવી છે માટે મને કહીશ કે આટલો નાને છતાં આવો મધુર-કાવત્રાંથી ભરપુર અને જાદુઈ શક્તિવાળો બાળક કોણ હશે અને એને કોણે પઢાવીને મેકલ્યો હશે? અવિનીત શિક્ષક બાળ દેવની વિનત શિખ્યા અને તારી સ્નેહાળ સખી લકમી, ૫ત્ર ૧૯ મે. પાર્વતી તરફથી લખીને (આગલા પત્રને ઉત્તર ). જામનગર તા. + = + + પ્રિય વ્હેની, તારો રમતીઆળ કલ્પનાઓથી ભરેલો પત્ર માસ - નમાં કાંઈ કાંઈ વિતર્ક ઉત્પન્ન કરે છે. તને રમકડ માફક રમાડનાર ભિક્ષુક કોણ અને કોણે મોકલે તે, તારા પિતાબીના પત્ર ઉપરથી મને સમજાયું છે. તેને તું ઓળખવા છ વાં મને શા માટે પૂછે છે ? નવીન પ્રેમની ઉડતી કલ્પનાઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ મધુમક્ષિકા. અને કોમળ લાગણીઓ પત્રમાં જગા મેળવવા તને આ ગ્રહ કરવા લાગી તેને ના નહિ કહી શકવાથી, કેટલેક દર જે તેમને ગુપ્ત રાખવાની ઈચ્છાથી, તે તેમને જુદાજ પિશાકમાં ચિતરી, એ શું હું નહિ સમજી શકતી હાઉં ? એક રીતે જોતાં તારા પ્રેમ સંબંધી તર્ક વિતર્ક જરા હદપાર છે ખરા; પરંતુ ચારે તરફ પવિત્ર પ્રેમથી તદન અજાણુ સ્ત્રીઓ જોવામાં આવે છે, એવા જમાનામાં કોઈ ભાગ્યશાળીના ઉ. ગતા પ્રેમને મર્યાદામાં રાખવા ટોકણ કરવી એ મતથી હું તદન વિરૂદ્ધ છું. કારણકે જુવાનીનો સ્વભાવ જ છે કે હદપાર લાગણમાં તણાઈ જવું. પ્રેમ-સાગરમાં ન્હાનાર યુવાન તે રસ્તે દૂર દૂર તણાયા જાય છે અને વૈરાગ્ય-સરિતામાં ન્હાનાર તે રસ્તે તણાયા જાય છે. ફેર એટલે કે પ્રેમસાગરનમેઝ મેટાં હોવાથી નજરે જલદી પડે છે, અને ને વૈિરાગ્ય-સરિતા શાંત પ્રકૃતિએ ચાલવાથી, તે જોર કરતી જણાતી નથી. બન્નેમાંથી એકે સ્થળે રમનારને હદમાં રહેવાની શિખામણ નિષ્ફળ જાય છે. અને તેમ થાય તેમાં નવાઈ પણ શી? અને કબપિ તે શિખામણ અસરકારક નિવડે તે તેથી માણસ મંદ થવાથી તેનો રસ્તો સુખે થઈ જાય છે. એ લુખે રસ્તે, તેના ઉપર ચાલનાર તથા તેની સાથે નિકટ સંબંધ ધરાવનારને જીવતરથી કંટાળાવે છે. . નિર્મળ પ્રેમ સદા ઘણી અગત્યતા ધરાવે છે. તે વિયેગ, તારા જેવી નવિન પ્રેમ-પાઠ શિખનારીને ગાંડા ઘેલા શબ્દ લખવા પ્રેરે તેમાં મને તે કાંઈ નવાઈ જેવું લાગતું નથી. જેમ લાખો રૂપીઆ રળવાની આશાથી હજાર - પીઆનું જોખમ પણ માથે હારવું પડે છે, તેમ સારે રસ્તે જવામાં જરા હદ ઓળંગવાનો દોષ પણ હેરવા પડે છે. જોકે હદપાર જવું તે ખોટું તે છે જ; તે પણ મોટા ફાયદા Shree Sudharmaswami Gyanbhandar-Umara, lounatumaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૧૮ મે.– પાર્વતી તરફથી લક્ષ્મીને ૧૦૮ માટે જરા હદ મૂકવી પડે તેમાં કાંઈ અયોગ્ય નથી. માત્ર યાદ એટલું જ રાખવાનું કે તે રસ્તો આડે ન હે ઈઈએ; એટલે કે, પ્રેમ પવિત્ર અને પતિ તરફ જ હોવો જેઇએ; એટલુંજ જે બરાબર મનમાં ઠસાય તે પછી તે - તે હદ ઓળંગી જવામાં ગુન્હો કર્યો ગણાય નહિ. એ મૂખ્ય વાત જાણ્યા પછી બીજી નાની વાતો તે પિતાની મેળે સમજાશે. પતિને તન, મન, ધન અર્પણ કરનાર સ્ત્રી, ૫તિને પ્યાર કેવી રીતે મેળવવો, કેવી રીતે સાચવે, પતિની સેવા, પતિ તરફની ફરજે શી રીતે બનાવવી, ૫તિના સંબંધીઓ સાથે કેવી વર્તણુક ચલાવવી વિગેરે બાબતે, કુદરતી રીતે પોતાની મેળે જ, પતિને ખુશ રાખવાની આકાંક્ષાથી જ જાણી શકશે. મુખ્ય વાત તો એ છે કે પિતાના પરણેત પતિ સિવાય બીજા કોઈ ગમે તેવા દેવાંશી, ગમે તેવા પરાક્રમી, ગમે તેવા રૂપવાન, ગમે તેવા ચતુર, ગમે તેવા પ્રખ્યાત કે ગમે તેવા ધર્માત્મા પુરૂષ સાથે “પ્રેમ” શબદ જોડાવવા દેજ ન જોઈએ. તે પવિત્ર, તે અમુલ્ય, તે દેવાંશી શબ્દ અને તેનાં કૃત્યો, સારા કે ખોટા, નાના કે મોટા, રૂપવાન કે રૂહીન પણ પોતાના કરેલા પતિ માટેજ દદય તિજોરીમાં ઘણી કાળજીથી સાચવી રાખવાની સંભાળ રાખવી. બીજાં વચનો જલદી તોડાય છે. તે માટે બહુ મોટો ગુન્હ પણ ગણાતું નથી, પણ પ્રેમ-વચન તોડનાર, કારણ કે વગર કારણે તોડનાર, આ ભવ કે પરભવમાં કદી સુખી થવા આશા રાખે તે ઝાંઝવાનાં નીર સમાન છે. શબ્દ, દષ્ટિ, વર્તણુક, વિચાર એ સઘળું એક માણસને પતિ ઠરાવ્યા પછી બહુ વિચારીને કરવાનું છે. દરેક શાસ્ત્રકાર-દરેક નીતિના ધારા ધડનાર સર્વે એકજ સાદે કહે છે કે - Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મધુમક્ષિકા. [ રાગ:–રંગત લંગડી-ઝડપી ] સહુ સુણે નગરની નારી, સજની આ વારી, શિખામણ મારી, સારી એક કરૂં વિદીત; પાળે પતિવૃત્ત,સ્નેહથી સ્વામી સેવી કરો સફળ જીવીત-ટેક) કરે સ્વામીની સેવ,ગણીને દેવતજી અહમેવ ટેવ મન ધરે ખચીત; પુરણ પ્રીતથી, પતિ–ભક્તિમાં લીન થઈ રહેજો નીત. ધરે પતિ પર પ્રેમ, તજે મન વહેમ, ગ્રહે એક નેમ, જેમ થાય પતિનું હીત, તેમ આદરે; કરે નહિ કંથનું મન એદીત. શેર. સ્ત્રીને આ સંસારમાં ભરથાર સમ નથી અન્ય વિસ્ત; તપ તિરથ જપ જાપ સે પતિમાં સમાયું છે દહીત. પતિ જ્ઞામાં સદા તત્પર થઇ રહેવું ઉચીત; આચરે પ્રતિ વિરૂદ્ધ નારી કૃત્ય જાણે તે પતીત. પતિ વગર નહિ પત, નહિ ગમ ગત; એક પતિવૃત્ત, સંત છે જગમાં સ્થીત. પાળે. ૧. સેવે નારી નિજ પતિ, થાય સદ્ગતિ વિમળ હેય મતિ, અતિ ઉજવળ રહે ચિત્ત. પતિવ્રત્તા પર, પ્રભુ રહે પ્રસન્ન, દે ફળ અંતર ઇચ્છીત. * દુ:ખમાં ૫તિને સ્થાય, કરે સુખ થાય, પતિ-ગુણ ગાય, હાય નહિ અન્ય દુરીત, કરી કરે નહિ પ્રભુ તે પત્નિનું કારજ વિપરીત. શેર. જળથી વિખુટી મીન તજે જેમ પ્રાણ પિતે થઈ ભલભીત, તજે પ્રાણ જેમ વિકટ વસિયલ બનીને મથી રહીત; તેમ આ ભવમાં ૫તિ વીણ નારીનું જીવતર ગલીત, ચદ્ર વીણ જેમ ચર પક્ષી દીસે છે દીવસે પિડીત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૧૯ મો. પાર્વતી તરફથી લક્ષ્મીને. ૧૪૧ પતિ જીવન આધાર, શીર સરદાર, સુખ ભંડાર, પ્યાર પતિને છે અમીત. પાળ૦ ૨.* વળી, સુંદર સેહવે સખી સુંદર સેહાવે. સતીને સગુણને શૃંગાર સી . દેહને દીપાવે સખીઓ દેહને દીપાવે, આપી અનુપમ તેજ અંબાર– સખી ૦ મધુર વચનની કંચુકી, શીલ ગુણ સાડી સાર; દંપતી પ્રેમની દામણી, ભણતર નવસર હાર; દીલડાને ડેલવે સખીઓ દીવડાને ડેલાવે, ઝબકતી પતિત જડિત્ર ઝાલ- સખી ૦ અંજન પવિત્ર પ્રેમનું, મંજન સરળ સ્વાવ, લેક-લાજ ઝાંઝર ભલાં, ધર્મ તિલક દેખાવ; ચિત્તને ચમકાવે સખીઓ ચિત્તને ચમકાવે, કર પર દાન-ચૂડીને ચળકાટ- સખી ૦ લલિત ભૂષણથી ભામિની, રીઝાવે ભરથાર, સંસારે તે નારને ધન્ય ! ધન્ય ! અવતાર; સુંદરી દીપાવે સખીઓ સુંદરી દીપાવે, પિતે પિતા ૫તિ કુળ નાર- સખી # સ્ત્રીઓએ પતિને પ્રેમમાં ગાંડા થઈ રહેવું એ કેટલેક્ર દરજજે જરૂરનું છે. પુરૂષ, પતિ તરફ અતિ નિર્મળ પ્રેમ રાખે એટલું જ બસ છે; પ્રેમ–ઘેલા થવું તેને યોગ્ય નથી. સ્ત્રીઓને સઘળે વેપાર, પતિ, પ્રેમ અને ઘર એ ત્રણ (અથવા તે ત્રણેને એકજ કહે તો પણ શું?) સાથે જ છે. પણ પુરૂષને તે, તે ઉપરાંત પિતાના ઉપર આધાર રાખનાર “રસિક ખ્યાલ'. ? “સતી પાર્વતી". - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ ~ ~ ૧૪૨ મધુમક્ષિકા. ~~ ~~ ~~ વર્ગને સુખી કરવા સારૂ, બીજી ઘણું જાતના વેપારમાં પિતાનું મન રૂપી દ્રવ્ય ખર્ચવું પડે છે. તેને હજારો ચિંતામાં ગુંથાયેલા રહેવાનું હોય છે. માટે જ્યારે તે નિરાશ થઈ ઘેર આવે ત્યારે, પિતાના નાનકડા પ્રેમ-રાજ્યની રાણીના હસમુખા મેના કાલાકાલા પ્રેમ–ગાંડા શબ્દો અને પતિસેવામાં તત્પર હાથનાં લલિત કુ, તેનું ગમે તેવું મહાન દુઃખ વિસારી મૂકાવે છે, માટે જ કહું છું કે સ્ત્રીઓએ પતિને નિર્મળ પ્રેમથી હાવ એટલું જ બસ નથી, પણ ૫તિ-ગાંડા પવું જરૂરનું છે. રાત્રી દિવસ યોગ્ય અગ્ય માણસનાં મેં બોલાવી, સખત ટાઢ તડકામાં સખત વૈતરું કરી, જીવ જોખમમાં નાંખી, ભ પરગામ ભટકી, પાપ પુણ્યનાં કૃત્ય કરી, મનની શાન્તિને ભોગ આપી પૈસે રળનાર રળે છે તે કોના માટે? સ્ત્રી માટેજ. સ્ત્રી માટે સગાં હાલાં સાથે પણ કોઈ વખત તકરાર કરવી પડે છે. કહે ત્યારે, તે સ્ત્રી ટાઢે છાંયડે બેઠી બેઠી, જોઇતી વસ્તુઓ ભગવતી ભગવતી, તે ૫તિની માળા ફેરવ્યા કરે અને તે પતિની છબી મનમાં રભાવ્યાં કરે તેમાં તે શી મોટી નવાઈ કરે છે ? અરે તે તે તેના ઉપકારને બદલે કોઈ રીતે વાળી શકવાની જ નથી. રાત દિવસ તેના પગ ચાંપે, અહેનિશ તેના વેણુ ઍમાંથી નીકળ્યા અગાઉ અદ્ધરથીજ ઝીલીને ચુમી લે, તેના જરા દુ:ખે પોતે મરવા પડે, અને ટુંકામાં તેની મરજીની દાસી થઇ રહે, તો પણ તેના આભારને બદલો અંશ જે. ટલે પણ વાળી શકવાની નથી. કુદરતે પણ પ્રેમાળ પતિમાં શું જાદુઈ શક્તિ મૂકી છે ને ? સૈયર શ્યામ સલક્ષણ પાસે જબરી જાદુગરી જાદુગરી; Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૧૮ મપાવતી તરફથી લક્ષ્મીને. ૧૪૩ મોહજાળમાં મુજને નાખી, કામણ ટુમણ કરી સયર પ્રિતમનાં પગલાંના પડઘા પલપલ મુજને વાગે; લડું વઢું પણ રઢિઆળાથી મળવાને રઢ લાગે– સૈયર મારા સમ જ મેહન મારો હૈયા કેરા હાર; પ્રાણ થકી પ્રિતમજી પ્યાર અંતરને આધાર સૈયર કેડીલાનું કમળવદન તે મદનજીત મેહાળ; જોતામાં જુવતીને છવડે જીતી લે જગપાળ– સૈયર બ્રકુટી એની ભાન ભુલાવે મોહ ભરેલી મોટી; મોહનવરની મનહર મુર્તિ ચિતા માહે ચેટી– સૈયર એ પ્રમાણે પતિમાં કુદરતી આકર્ષણ છે અને વળી તે ઉપકાર કરે છે, માટે બેવડી રીતે એ તેને વિનય કરવું જોઈએ. પ્રેમ શબ્દ તેને એકલાને જ અર્પણ કરવાનું છે તેનું આ એક મુખ્ય કારણ છે; બીજ કાર છે તને જાત-અનુભવ શિખવશે ! ઘણુંએક કાર્યોમાં “ અતિશય સર્વ વર્જવું.” એ કહેવત અવશ્ય પાળવાની છે. તે નિયમથી જરા આડા જનાર જરૂર ધક્કા ખાય છેજ. પણ આ ખાસ બાબતમાં એ નિયમ ચુસ્ત થઈ પાળવાની જરૂર મને તે જમ્મુતી નથી. હા, એ કહેવત આ સંબંછે કેટલીક બાબતોમાં કેટલેક દરજે પાળવી અવશ્યની છે; પણ તે તે તને તારો જાત અનુભવ જ શિખવશે. અને ગર બીજી કઇ જગાએ બુદ્ધિ અનુસાર હું પણ લખીશ. આજને પત્ર જસ લાંબો થયે છે ખરો; પરંતુ આજે તાજા આવેલા સ્થિતિ સંબંધી કેટલાક વિચારે અને જે દર્શાવ્યા સિવાય રહી શકાતું નથી. સેનેરી મધ્યમ સ્થિતિ મને ઘણી પ્રિય લાગે છે. પૈસાદારને હજારો તરફની & “નર્મદા”. Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ મધુમક્ષિકા. ચિંતા હોય છે. ઘરની તેમજ બહારની ખટપટમાં તેઓ એવા ગુચવાઈ ગયા હેય છે કે પ્રેમ-રસ તો તે એ કદી એળખી પણ ભાગ્યેજ શકતા હશે. પૈસા રળવા અને પૈસા સાચવવા જમેલા એ પૈસાના ગુલામ નીતિ, પ્રેમ, દયા વિગેરે શાંત લાગણીઓથી તદનજ અજાણ્યા હોય છે. ઘરનાં કામમાં તથા ધરનાં સ્ત્રી છોકરાની સંભાળ ઉપર તેઓ જોઇતું લક્ષ આપી શકતા નથી. તેથી સ્ત્રી અને છોકરાં છેવટે અનીતિમાન થઈ અવળે રસ્તે ચઢવાને સંભવ રહે છે. એવું ધણેક સ્થળે મારા જેવામાં આવ્યું છે. ચિંતા અને કાળજીમાં લીન થઈ રહેલ ધનાઢ્ય આસપાસના બનાવ, જનમંડળનાં સુખ-દુ:ખ, કુદરતની ખુબીઓ વિગેરે જાણવા શકિત ન થઈ શકતો નથી. ખર્ચ જેટલું રળનાર સાધારણ સ્થિતિવાળો માણસ ઘણી એક વખત નીતિને નમુને હેય છે તેને મળતી ફુરસદમાં પંડ, જાતિ, અને દેશ તરફની ફરજે તે વિચારી શકે છે. વળી મધ્યમ સ્થિતિમાં પુરૂષ તેમજ સ્ત્રીને મહેનત, કાંઈ પણ જાતની કરવી જ પડે છે. આથી તેમનાં બન્નેનાં મન કામમાં ગુંથાયલાં રહેવાથી, નવરા નુકશાનકા સ્ક વિકારો તેમના મનમાં પ્રવેશ કરવા પામતા નથી. અરસ્પર પ્રેમની લાગણી પણ, કરેલા કામ ઉપરથી જણાય છે. સંધ્યા સમયે કામથી પરવારી, ચોગાનમાં કે વિરતારવાળા ઝાડ તળે ઘડી આરામ લેવા બેઠેલા, આનંદી ડેરા ના બાળકોની વચ્ચે નિર્દોષ મગરબીમાં મહાલતા, અને કંડે પેટે કોમળ લાગણુઓની વાતો કરતા બેઠેલા સાદા કુટુંબના સાદી આનંદ–વૃત્તિની બરોબરી કર્યો રાજા કરી શકવાન હતું ? દૂષિત અને દુઃખી જગતમાં આ પ્રેમી કુટુંબ કેવું મંગળમય સ્થાન છે ! પણ તેમાંએ પવિત્ર પ્રેમ અને જ્ઞાન વિના સર્વ આશા ફોગટજ છે. આટલાજ માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, lownatumaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૧૯ મે-પાર્વતી તરફથી લરિમીને. ૧૪૫ પૃથ્વીરાય, રાજ્યની ગરબાથી કંટાળી બોલી ઉઠયો હતો કે, અહા શ્રીમન્તને નથી જ૫ જુઓ પરીવાર, સમજે સહુ કે ગૃહસ્થ સુખી છે, સુખ ન મન-શાતિ વિના મળનાર. ભભકો બહાર થકી બહુ ભાસે, નહિ કાંઈ મહિ મન સમજે સારકંટાળી ભગવાન કહું છું, ગરીબ ઘર કાં ન દીધો અવતાર. મોટા મોટા રાજાઓ આ સાધારણ સ્થિતિની અદેખાઈ કરે તેમાં શી નવાઈ છે? કારણ કે સર્વને સુખ હાલું છે, અને સુખ મન ઉપર આધાર રાખે છે. મન સાધારણું સ્થિતિમાં નિર્મળ અને પ્રેમથી ભરપુર હોય છે. માટે આ બે છેલ્લાં વાનાં સુખનાં મુખ્ય સાધન છે. પ્રેમ અને જ્ઞાન સંબંધી વારંવાર હું લખું છું તેને કારણે હવે તો બરબર સમજાયું હશે. તું પિતાને દુઃખી કહાવે છે! ભવિષ્યના સુખનું ચિંતવન કરનાર માણસ અધિવું તે બને છે, પણ દુ:ખીબનતું કદી સાંભળ્યું નથી. વેવીશાળ અને લગ્ન વચ્ચેને વખત આખી જીંદગીમાં અદ્વિતીય સુખને છે. જે સેનાનો સૂર્ય કોઈએ સ્વપ્રમાં પણ નહિ હેય તે હાલ તું કલ્પનામાં જોઈ શકતી હોઈશ. જે સુખ કોઇને મળ્યું નહિ હોય તે હાલ તું તર્કમાં નજરે નિહાળતી હઇશ. માટે તથા મૂઢ અને અજ્ઞાન લુખી જીંદગીમાંથી નીકળી નવિન (માટે આલ્હાદકારક ) જીંદગીમાં આવવા નીકળી પડી છે માટે જ આ વખત તારી સારી જીદગીમાં સુખીમાં સુખી ગણવાનો છે. એ સુખ દરેક માણસને જીંદગી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ મધુમક્ષિકા. પર્વત મળતુ હેત તે સર્વ જનમંડળને સુખી જોઈ કેટલે હર્ષ થાત ! જ્યાં સુધી કઈ વસ્તુ દૂરથી જ ચળકે છે ત્યાં સુધી તે આપણું મન એટલું બધું હરી લે છે કે ખાવા પીવાનું પણ ભાન રહેતું નથી. માટે તારે તે આ સ્થિતિને અતિ સુખી ગણી મનમાં સંતોષ રાખવું જોઈએ. છતાં સંતોષ ન રાખી શકાય તે મારી પાસે રોદણાં રેવાથી શું વળવાનું હતું ? સ્મર તારા સ્મર-દેવને, કે જેના હાથમાં તને રડાવવી કે લડાવવી એ રહેલું છે તેમ છતાં તે આડે થાય તે કર દિ તારા રીસાતા રામને, કે જે તારા રાહુ-શત્રુને છતી દુનિયાને લાવે આપે ! મારાથી શું થવાનું હતું ? મારે તો તારું સુખ જોઈ આશિર્વાદ આ પ અને દુઃખ જોઈ દિલાસે આપતાં કહેવું કે, ગાંડી સુજની, હું તે શું તારા સુખે છે અને દુઃખમાં ભાગીઅણ ગમે તેવી તે પણ અબળા સખી પાર્વતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Lovrnatumaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ ૫૧ ૨૮ મે.—નર્મદ તરફથી કેશવને પત્ર ર૦ મે. નર્મદ તરફથી કેશવને કાસા. તા. +-+-+ ૧૪૭ પ્રિય કેશવ, પૂર્વની અદ્દભૂત વસ્તુમાં સાથી ઉપયોગી લએને કાચ છે, જેમાં શરીરનું તેમજ મનનું પ્રતિબિમ્બ પડે છે. ૬તકથા એવી ચાલે છે. કે ચુશી ખાદશાહે એ કાચની મદદથી પારદ્રશ્ય શરીર તેમજ મનવાળી ૩૦૦ આ મેળવી હતી. આ વાત જો કે લાગે છે તે વિચિત્ર, તેપણુ એને ખોટી પશુ શી રીતે કહી શકાય ? વગર બળદે ચાલતી ગાડી જ્યાં સુધી નેઇ નહોતી ત્યાંસુધી અસલના વિમાનેાની વાત માનવામાં આવતી નબતી. હાલ એક એવી જાતના કાચની ોધ થઇ છે, કે જે વડે શરીરની અંદરના ભાગાની સ્થિતિ અને રોગ જાણી શકાય છે. જ્યારે આવા એક કાય હોઈ શકે ત્યારે લના કાચની વાતને ગપ કેમ ગણી શકાય ? આ કાચ સંબંધી વિચાર કરતાં કરતાં મને એકાએક ઉંધ આવી અને ઉધમાં એજ કાચ મને જડયેા. આકાચ લખું જગતના સર્વે સસારી જનેા અને ધર્મના પતિએની ચર્ચા જોવાની ઇચ્છાથી હું મુસાફ્રીએ નીકળી પડયા. જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં ઢંઢેરા પીટાવતા કે જેમને પાતાનાં કે પેાતાના સ્નેહીઓનાં અંતઃકરણ જાણવાની ઈચ્છા હોય તેમણે આ કાચને લાભ લેવા ચૂકવું નહિ. પ્રથમ વાસ સુબમાં રાજાબાઈ ટાવર પાસે કર્યું, તમે જાણે કે દરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ મધુમક્ષિકા. વસ્તુની ઇછા સ્ત્રી જાતને પહેલી થાય છે. વગર પૈસાનાં ગ્રાહકો ઉપરા ઉપરી આવવા લાગ્યાં અને સ્ત્રીઓની સંખ્યા તે કાચાપોચા માણસને હેબક પમાડે એટલી બધી થઈ ગઈ. માનસિક રૂપની પરીક્ષા કરાવવા આવનારમાં પહેલી એક મુનસફની સ્ત્રી હતી. મૂળે તે એક કાંધીઆની છોકરી હતી. તેથી કેળવણું અને રસ ( Sentiment)ની ખામી, બાહ્ય ભભકાથી અને ખરચાળપણથી ઢાંકવા યન કરી હતી. પૂર ભભકા અને ડાળમાં ચાલતી ચાલતી મારી નજીક આવીને માટે સાદે કહેવા લાગી: “ ભાઈ તમાસગીર, મારા સાંભરવામાં આવ્યું છે કે તે એક જાદુઇ કાચ જેવું કાંક રાખ૭. અને છમાંથી મનીસનું ભીતર દેખાડછ. મને ઘેર... સાહેબ પણ કહેતા હતા કે એ બહુ જોવા જોગ વછ હેવી જોઈએ. હું પણ એમના સબાદ તેહત માનું છું. પણ મેં સાંભર્યું છે કે ભીતર જોવાની ઈચછાવાળાને બધાં લૂગડાં કાઢી નાંખવાં પડે છે. એમ હેય તો તે આપણ ના છે.” “નહિ, હેન, નહિ.” મેંમાં રૂમાલને ડુચે નાંખી હાસ્ય અટકાવી, ધીમેથી મેં કહ્યું: “એ સર્વ ખોટી વાત છે. લૂગડાં પહેર્યાં રાખે તે પણ કાચ વડે આખું શરીર અને અંતઃકરણ જણાય છે. માટે લોકોએ એવી ગપ ઉડાવી હશે કે તમાસગીર પ્રથમ લૂગડાં કઢાવે છે. ” જેમ કોઈ સુભાગ્યે બળીઓથી બચી ગયેલી અનુપમ સુંદરી, પિતાને જે પારદશ્ય ચહેરે દરેક યુવાનને જાહેરમાં નિસાસા અને એકાંતમાં કાવ્યને અનુભવ કરાવતા હતા, તેજ ચહેરે છેડા વરસ પછી પિતાના માનીતા પ્રમાણુક દર્પણ માં જોતાં, બિષ્ટ, ઉજવલિત કપાળ અને ગુલાબી ખુબસુરતી વાળા મેંની વિકૃતિ થઈ જોઈ ઘડીમાં દીલગીરી, ધડીમાં ક્રોધ, અને ઘડીમાં સંતાપ અનુભવે છે, અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Bunatumaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૨૦ મો.-નર્મદ તરફથી કેશવને. ૧૪૮ નરસીબને ઠપકો આપે છે, પણ દર્પણ ઉપર ગુસ્સો કરે છે, તેમ આ બાઈ પિતાનું અંતર કદી નહિ જોયેલું હોવાથી તેની વિકૃતિ જોઈ ચમકી. કાચ તરફ એકજ નજર બસ હતી. મેં ઘણુંએ તે કાચ વધારે ને વધારે તેની સન્મુખ ધરવા માંડો, પણ તે તો જેમ ભૂતથી બીધી હોય તેમ આંખ મીંચી માથું આવું જ ખસેડવા લાગી અને જતાં જતાં મારા હાથમાંથી કાચ ખુંટાવી ફેંકી દેવા યત્ન કર્યો. કાચમાં પડેલા તેના અંતઃકરણ ઉપરથી તેને સ્વભાવ હું જાણી ગયે ન હેત તે ખરે આ વખતે કાચ બચવો મુશ્કેલ હતો. અને ભરાયેલી આતુર ઠઠને નિરાસ કરવાની જરૂર પડત. * આ બાઈને વધારે ખુલાસે આપવા અટકાવતો હતો એટલામાં પાટીઆની જમીન ઉપર બેઠેલા લોકે, વચ્ચેથી ચાખડીને એક મેટ અવાજ થયે. અને “ કાચા મનની સ્ત્રીઓને સમજાવવાનું કામ તે હેલું છે. મરદને ખેલ દેખાડે - તે ખેલાડી ખરે ક.એમ બેલતે એક ત્રીશ વરસને બ્રહ્મચારી યુવાન દૂરના ભાગમાંથી નીકળી આવ્યો. તેને બધે હેરે કૃત્રિમ ગંભીરતાથી આ છદિત થયેલો હતે. અંગે વસ્ત્ર પણ ભગવાં હતાં. આગળ આવી મારો હાથ ખેંચી, મને પાસેના પડદામાં લઈ જઈ, પડદો પાડી, એકદમ અંગવસ્ત્ર દૂર કરી માત્ર લંગટભેર ઉભે. આ બધું એણે એટલી વરા અને બેપરવાઈથી કર્યું કે હું તે તદન છક થઈ ગયે. “ નાગા ઢાંયામાં શું ફેર છે ? સે અંદરથી તો નાનું જ છે. જેના મનમાં કપટ હેય તેને બહાનાં હજારે. જેનું મન ચેખું છે તેને નગ્ન થવામાં શી અડચણ છે? એમ કહી મારા હાથમાં કાચ પિતાની સન્મુખ ધરવા લાવ્યો. મેં તેને તેમ કરવા દીધું. પ્રથમ તેણે શરીરના સાંચા, રકતવાહિનીઓ, હૃદયની બનાવટ એ સર્વ ધારી ધારીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, lurratumaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ મધુમક્ષિકા. જોયું. પછી હદયને ઉંડાણનો ભાગ નજરે પડયો. તેમાં લં. પટપણાના ભયંકર કાળા રંગના ડાઘા દેખાયા. ધુતાસપણુનાં જીણું જીણું ટપકાં પણ જણાયાં. શૈર્ય, વિદ્યા, અને સવિચારનાં સ્થાટિક જેવાં સફેદ ચિત્ર, ડાબા અને ટપકાંથી ઢંકાયાં છતાં કોઈ કોઈ ઠેકાણે આ આછો પ્રકાશ મારતાં હતાં. આ જોઈ યુવાન પિતાનું અપમાન થયું જાણું તપી ગયો. એનું લોહી એકાએક ઉકળી આવ્યું અને જરા પણ વિચાર કરવા ખ્યા સિવાય બોલી ઉઠઃ “ આવાને આવા ઠગારા જગતમાં કેટલાક વસે છે ? પરમેશ્વરને છેક થયે છે તે ! સોની મશ્કરી કરવા અને વિષય-દષ્ટિને સંતોષવા આવનાર આવા ઢોંગી જનને ઠેઠ પહોંચાડનાર કેમ કોઇ મળતું નમી ?” એના ઉત્તરમાં મેં માત્ર મેં મલકાવ્યું. પટેલ અને પર ધરમાં તેના ગામના એટલા બધા લોક વ એ હું શું બોલી શકું ? મારા હાસ્યથી વિસ્મિત થઇ તે જરા થોભ્યો; અને મનમાં પોતાના કરેલા કૃત્યનું ભાન સ્વભાવિક રીતે થવા લાગ્યું, એમ મને કાચમાં પડેલા તેના મનના ચિત્રના બદલાતા રગ ઉપરથી જણાયું. મેં યુકિતથી તે કાચ તેના સન્મુખ ધ. ધુતાણપણનાં ટપકાં ખસી, ધીમે ધીમે તોજ સાન-ટિકને જગા આપવા લાગ્યાં તે એણે જોયું. આ કુતુહલ અમે ચૂપકીથી જોતા હતા એવામાં એની આંખમાં એક અશ્રનું બિ૬ આવી અટક્યું અને એ જ પળે બહાર ઘણી વખત બેસી રહેલા કંટાળેલા લેમાંથી બૂમ આવી કે હવે જલદી કાચ લઈ બહાર આવો. યુવાનને અંદર બેસાડી હું કાચ સહિત બહાર આવ્યો. એક પુરૂષ પિતાની પતિનને પાછળ ખેંચતો ખેંચતો મારી પાસે લાવતો હતો. સ્ત્રી-પુરૂષ ઊંચા કુળનાં લાગતાં હતાં. કારણ કે સ્ત્રી કદમાં હાથણ સરખી ને રૂપમાં ગધેડી જેવી હતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૨૦ મે-નર્મદ તરફથી કેશવને. ૧૫૧ અને પુરૂષ જુવાનીમાં આવતા ભોઈ જે હતે. (સ્વમના દેખાવ જરા વિચિત્ર હોય છે !) સ્ત્રીના વધારે જોરથી તેને આગળ નહિ કરી શકાવાથી, પ્રથમ તે પુરૂષનું જ પ્રતિબિંબ દૂરથી કાચમાં પડયું. તેમાં બેહદ વાંકાશીલતા (પ્રેમ-સંશય) જોઈ હું તેને ઠપકો આપવા મેં ઉપાડવા જતો હતો, એટલામાં તે તેણે સ્ત્રીને ધકેલી મહા મહેનતે જરા આગળ કરી. જેવું તે સ્ત્રીનું અંતઃકરણ કાચમાં જોયું કે તરતજ હું ને ચૂપજ થઈ ગયે. પતિને પ્રેમ-શંશય પાયા વગરને નથી એમ જાણવાથી ઉધાડેલું મેં મુંગી સેયથી શીવી લીધું. પછી એક સાદી સ્ત્રી આવી. એને હેરે ઘણે શરમાળ અને મર્યાદશીલ હતે. ધીમેથી આગળ આવીને કહ્યું. “ ભાઇ, પર પુરષ સામું જોવાનીએ અમારા શાસ્તરમાં ના કહી છે; તે પછી એની આગળ નામું તે કમજ - વાય ? એ સરત પળાવ્યા વિના કાચ બતાવે તે મહેરબાની; કારણ કે મારી ભૂલ જોઇ તે સુધારવાની મરજી છે.” એ બાઈના શબ્દ સાંભળી રહ્યા બાદ કાચ તેની આગળ ધર્યો. તેના હદયમાં શિયળને સેનેરી રંગ નજરે પડશે. પણ તેનું જેમ ચળકવું જોઈએ તેમ તે રંગ ઝળહળતો નહતે; કારણ કે તે ઉપર અજ્ઞાનતા, એકલપેટાપણું, અને વહેમના ભુખરા રંગના આછા ડાધા અહીં તહીં પડેલા હતા. એ ડાઘા ન હેત તે તળેની જ્યોતિથી મારે આંખ બંધ કરવી પડત. આ સ્ત્રીને એને યથાર્ય સમજાવી રજા આપી. હવે એક વિદ્વાન બાનુએ પગલાં કયાં. ધીમે પગલે અને ગંભીર ચહેરે (તેણીની ખાતર હું ઈચ્છું છું કે તે ચહેરે અંદરથી પણ એજ ગંભીર હેત તે કેવું સારું !) તેણી આગળ વધી. બે આંગળાં વચ્ચે સુંદર ભરતથી ભ રપુર રેશમી ફેંસી (!)રૂમાલ હલાવતી હલાવતી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ ઉપર મધુમક્ષિકા. ~~~~~~~~~~~~~ હાથના લૅક કરતી કરતી તોછડાઈ મિશ્રીત ગંભીરાઈથી છે ણા સાદે તે બોલી: “મારી જે માનસિક શકિતથી ભોમીઆ થવા મેં અત્યંત યજ્ઞ કર્યો છે તે એક કાચની મદદ થી જલદી જોઈ શકાય તેમ છે, એવું સાંભળી મને આવર્ણ ીિય આનંદ થાય છે. બેશક, તે માટે મારે આપના મોટા આભાર તળે દબાવું પડશે એમ હું ધારું છું. પણ મારી જાતિને એક અનુપમ દાખલે બેસાડવાના ઉમદા હેતુથી, મારો એવો વિચાર છે કે, અત્રે હાજર છે તે સર્વ સ્ત્રીઓ મારા પછવાડે ઉભી રહી ખભા ઉપરથી કાચમાં દષ્ટિ કરે, એવી તેમને પરવાનગી મળવી જોઇએ. ” મને હા ભણવામાં શું નુકશાન હતું ? પણ એ એમ સાહેબની તે બાંધી મૂઠી લાતી હતી તે ઉધાડી થવાથી રાખની થઈ. જે પરિપૂર્ણતા તેણે ધારી હતી તેના બદલે અસદ્ધતિ, જૂઠાંસ, દ્વેષ, અમર્યાદપણું એવાં તે સ્પષ્ટ જણાયાં કે તે ઓળખતાં બાળકને પણ શિખવવું ન પડે. ખભા ઉપરથી જેનારી તેની સ્ત્રીમિત્રોના એ વખતના હાસ્ય કરતાં વધારે રમુછ દેખાવ સ્વપ્નમાં પણ જોવાની આશા ન રાખી શકાય ! મૂળે તેઓ તેને ધિક્કારતી તે હતી જ, અને હવે તે આખો ખંડ તેમના સંયુક્ત સાહસથી ગાજી રહ્યા. આ વી ચેષ્ટા તે એજ સ્ત્રીનું ધૈર્ય સહન કરી શકે ! બધું જ શાંત થયું એટલે બાઈ સાહેબ બોલ્યાં “ હં. આ તો બધું તુત છે. Know then thyself એ પેપની લીટી જ્યારથી હું શિખી છું ત્યારથી મારે સ્વભાવ હું એટલી સારી રીતે જાણી શકું છું કે બીજાના કહેવા ઉપર વિશ્વાસ રાખું એવી ભૂખ નથી. ” એમ કહી ઉદાસી સં. તોષ મેં ઉપર ધારણ કરી, આથી શિખામણ લેવાને બદલે આ અંતર–પરાવર્તક ( mental reflector ) ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૨૮ મે.– નર્મદ તરફથી કેશવને. ૧૫૩ સખત ટીકા કરવાની બીક બતાવી ચાલી ગઈ. દંભી ચાલતી જતી આ વિધા-દાંભિક સ્ત્રીને વળાવપા ગયેલી મારી નજર બારણા સુધી જઈ ત્યાં ખુણમાં બેઠેલી એક નવિન મૂર્તિ આગળ અટકી. તપાસ કરતાં જ થયું કે એ પેલી સાદી સ્ત્રીની પુત્રી હતી અને તેની મા સાથે સહેજ આવી હતી. એ બિચારીની શાન્ત પ્રકૃતિ, નિષ્કપટી સ્વભાવ, સાદાઈ એ સર્વ ભેળપણ અને એલીઆપણામાં ખપતું. અને એથી એના ઉપર કેઈ લક્ષ આપતું નહિ. તેમ તે છોકરી પણ લેકોનાં વખાણ કરતાં મનના આનંદની વધારે શોખીન હોવાથી તેમની દરકાર રાખતી નહિ. એના સન્મુખ કાચ ધરી પાછળથી જોઉં છું તો એકદમ હું ચમક્યા. આશ્ચર્ય, આશ્ચર્ય ! નહિ એકે ટપકું કે નહિ એકકે ડાઘ. સર્વ સ્ફટિક જોઈ લે આગળ જણાવેલી તેની માના નગ્ન ગુણે અને પતિવ્રત્ય, તથા તેના બાપની વિધા અને ઉચ્ચ ભાવ એ છોકરીના વારસામાં મળવાથી એક પૂર્ણતાને નમુને બની હતી. આશ્ચર્ય અને હર્ષ નહિ દાબી શકવાથી હું મેટેથી બેલી ઉર્યોઃ “ અરે મનુની પુત્રીએ ! આવો આવો અને જુઓ! અનુકરણને પાત્ર આ પદાર્થ જુએ! આ કાચ ઉપર જુઓ અને તેનું સત્ય કબુલ કરે ! આ સ્ત્રીની ઉત્તમતા સ્વિકરે અને એને દેવી તરીકે પૂજે. અનુકરણ કરવા લાયક વસ્તુની શોધ માટે દરિયા ઓળંગવાની તસ્દી લેવાની જરૂર નથી; બુરખાવાળાના વાદ લેવાની જરૂર નથી. આ તમારી જન્મ-ભૂમીમાં ઉગેલું ગુલાબ જુએ અને એની સુગંધ લઇ સુંગધી બનો અને લાંબે કાળે એ સુંગધ તમારીજ કરો.” આ માટે સાદે બોલાયલા શ એ, પશ્ચાત્તાપ અને ને ભવિષ્યના વર્તનના નિયમ ઘડવામાં ગુંથાયલા, પડદામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ મધુમક્ષિકા. રહેલા બ્રહ્મચારી યુવાનને જાગૃત કર્યો. તરતજ તે બહાર આવ્યું અને આવતાં તેનું પ્રતિબિમ્બ મારા હાથમાંના કોચમાં પડયું. મેં જે જોયું તે હું પિતે જ ભાગ્યે જ માની શકો. શું, આટલા થોડા વખતમાં પશ્ચાત્તાપ-જથી સધળા કદરૂપા અને વિચિત્ર ડાધ ધોવાઈ જ ગયા ? ખરી વાત હશે ? ચીરકાળથી કરેલાં કુકમેં જરાવારમાં જોવાઈ જતાં હશે ? જ્ઞાન અને પશ્ચાત્તાપની આવી જ ખુબી હશે? ભવોભવ ભટકેલા ભવીછો ટુંક વખતની વિચાર–પૂર્વક વર્તણુકથી મે ગામી થયા છે એ સત્ય જ હશે? અસંખ્ય વિચારેમાં ગોથાં ખાતો હતો એવામાં મારી દષ્ટિ યુવાનના પ્રતિબિમ્બ તરફ સ્થિર જઈ કુમારિકા પણ અંદર જેવા લાગી. અરસ્પરસના સમ-ભાવ જોઈ બનેનાં મુખ ઉપર આનંદ,સુકોમળતા, શરમાળપણું, હેત અને એવી બીજી હજારે ગુપ્ત લાગણીઓના શેરડા પડયા, તે જોઈ મારે તે ભટકવામાં પડેલો શ્રમ સર્વ સફલ થયા. પ્રેમ એટલે માનસિક મિત્રતા એ વ્યાખ્યા જે ખરી હોય તે એમનામાં એ દેવ પ્રવેશ કરી ચૂકયે એમ કહેવામાં કાંઈ ખોટું નથી. પણ ભાન આવતાં બન્ને જરા ચમક્યાં. આ શું ? વણું એક છતાં વર્ગ જૂદો હોવાથી એમ કેમ બની શકે ? આ એક મોટું શલ્ય થઈ પડ્યું. અસલને વર્ણવિચાર અને તેને પુનરોદ્ધાર (ભાષણથી નહિ પણ જાતદાખલાથી) કરવાની જરૂર સમજાવી, મેં તેમનું દુઃખ દૂર કર્યું. આહા, પણ મિત્ર, સુખ સદા દુઃખથી કલંકિત થયા સિવાયનું છેતુજ નથી. એજ જગાએ એમને હસ્ત-મેલાપ કરી, ભરાયલા સ્ત્રી-પુરૂષોની ઠઠ વચ્ચે, આ કાચ વડે જોયેલા જન-સ્વભાવ, અને દંભ વિનાની ખરી મહત્તા વિગેરે સદ ગુણોની ખુબીઓનું વ્યાખ્યાન કરવાની મારી ઇચ્છા હતી; Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ પુત્ર ૨૦ મે.—નર્મદ તરકથી કેશને. ૧૫૫ અને ત્યાાદ ત્યાંથી ચાલી નીકળી. જુદા જુદા મતના સુનીાનાં હૃદય જોવાની ઇચ્છા હતી. પશુ એવામાં અગાશીમાં મારૂં જે શરીર, ભટકવા નીકળેલા આત્મા વિનાનું શુન્ય પડયું હતુ તેના ઉપર છાપરા ઉપરી નળાવું પડયું. અને મારા સર્વ સુખી વિચાર ઉપર પાણી કર્યું. લગ્ન વખતે છંટાતા ગુલાબજળની આશાને બદલે રક્ત-જળથી મારૂં માથું રંગાયું! સ્વપ્ર ભાગનાર કોઇ મનુષ્ય હાત તેા,મનુષ્યાહારી. જંગલી માક તેને મારી મારી અધમુઓ કરત; પણ શું કરવું! જ્યાં કુદરતને જ કાપ ત્યાં કાને મારવી તેાપ ! તારા સ્નેહાધીન નર્મદ. તા. ૩:—આ સ્ત્રીના પહેલાં, ફુલેલા પેટવાળા વામનજી પુસ્તકપ્રસાદ, બગાસાં ખાતાં લખ઼ુશ મી. મૅગેમ, ધાંધ આ રાંક શિક્ષકપંડયા, અને બીજા કેટલાક વિચિત્ર પૂજ્ય ગૃહસ્થા અને બાનુએ પોતાનાં અંતર દેખાડવા આવ્યાં હતાં, પણ તેમનું હાસ્યજનક વર્ણન ફુરસદના વખત સુધી મુલ્તવી રાખુ છું. નર્મદ. પ્રથમ ખંડ સંપૂર્ણ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ મધુમક્ષિકા. ( દ્વિતીય ખંડ.) આ પુસ્તક-માળાને દ્વિતીય ખંડ વિવિધ વિષયમાં રચાયેલો તૈયાર છે. છેડા વખતમાં પ્રેસમાં મોકલવામાં આ વશે. આ પુસ્તક-માળાનો હેતુ જુદી જુદી સ્થિતિનાં સ્ત્રીપુરૂને તેમનાં કર્તવ્યથી ભેમીઆ કરવાને, ચાલુ રીવાજોના ગુણદોષ બતાવવાનો, અને આનંદી લાગણીઓ છે. વાનો તથા જુદી જુદી સ્થિતિમાં થતી લાગણીઓ ચિતરી બતાવવાનો હોવાથી, દ્વિતીય ખંડના વિષયોનું લીસ્ટ અહીં કરી બતાવવાની જરૂર નથી. સામાજિક આવૃત્તિની કિમત, અગાઉથી ૦-૪-૦ અને પાછળથી ૮૦–૮–૦. ભલે આદમી ( હાસ્ય-રસ–પ્રધાન સાંસારિક નાટકો ) ઉદારતાની હદ, સાંસારિક ડહાપણ, લગ્ન, સ્ત્રી-કેળવણી, જુઠ દુખાક, અનિયમિત અંદગી, હિન્દુ–સંસાર–યાત્રા, બાપના જોખમએ વિગેરે વિશે ઉપર, તદન અજ્ઞાન સ્ત્રીઓ અને ને બાળકો પણ સમજી શકે એવી ભાષામાં, યુવરનું ચેલું ભલેઆદમી' નામનું નાટક ૫૦૦ ગ્રાહક અગાઉથી થયે જલદી બહાર પડશે.મધુમક્ષિકા તથા આ પુસ્તક બને રાખ-- નારને આ પુસ્તક અગાઉથી બે આને મળશે. પાછળથી ૦૪-૦૨ પ્રથમ જાહેરખબરમાં લખ્યા પ્રમાણે અધુમક્ષિકા તક થા આ પુસ્તક સાથે બહાર પાડવાનું બની શકયું નથી. કા. રણ કે “ભલેઆદમીમાં કેટલાક વિદ્વાનોની સલાહ લેતાં કે ઈ કોઈ જગાએ ફેરફાર કરવો ઉચિત ધાર્યો છે. “મધુમક્ષિકાને દ્વિતીય ખંડ કે “ભલેઆદમી'ના, ગ્રાહક થવા ઇચછનારને, આવતા નગરની આખર તારીખ સુધીમાં તેને પ્રસિદ્ધકને નીચેના શિરનામે લખી જણુવઃવાથી, અગાઉથી થયેલા ગ્રાહક ગણવામાં આવશે. સારંગપુર, બુખારા. તે ખેતીલાલા મનસુખરામ શાહ, અમદાવાદ, ઈ ઍડીટર-“જીતે છુ”. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Barwatumaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ @heblu 26 Pbll Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com