________________
મધુમક્ષિકા.
- - - - - - - -~~- -
,
:
કરી છે. ગુજરાતી ભાષા બરાબર શીખવવા માટે અને સાંસારિક જ્ઞાનને અને હિન્દુતત્વજ્ઞાનનો કાંઈક અંશે ભેમીએ કરવા માટે હું તેમનો ઘણો આભારી છું. મને જણાય છે કે આ દેશમાં દરેક વાતે મેટા શ્રમણ-ફેરફાર (revolution) થયા છે. રીવાજ, બુદ્ધિ, શકિત, ગુણ તેમજ વન સર્વેમાં મોટા ફેરફાર થઈ ગયા છે. તેમને જુનવૈદિક કાળને ઈતિહાસ વાંચતાં તેમની અદેખાઈ આવ્યા વિના રહે નહિં તેમના ઉચ્ચ વિચાર, સાદાં પણ મહાન કામ, સરળ સ્વભાવ, ઉંડું તત્વજ્ઞાન, આ સર્વ જોતાં અને તે સાથે ચાલતા જમાનાને સરખાવતાં કાંઈ કાંઈ વિચિત્રતા ભામે છે. પોતાના ઘરની વિદ્યા અને જન્મભૂમિના ગુણ-સ્વભૉવ તરફ કાંઈ લક્ષ ન આપતાં, એકદમ બીજ હાથી પ્રકાશતા આગીઆનું અનુકરણ કરવા તરફ તેમનું મન વધારે છેડે છે. ધર્મ સંબંધી ( પોશાક અને કેટલાક બીજી નજીવી બાબતે વિષે બોલવું હમણું મુલતવી રાખતાં) ફેરફાર તે ખરેખર ખેદકારજ છે. ખરી ખુબીથી ભરેલું, ઉંડા તત્વજ્ઞાન અને બારીક તવા ઉપર ચણાયેલો આર્ય ધર્મ, ઈહિન્દુ ભાગ્યેજ શીખવા કાળજી રાખતો હશે. કેટલાક તે હું હિન્દુછું એમ કબુલ કરતાં જ અચકાય છે. એ વહેમ અને મૂર્ખતાથી ભરેલા તે વાળ ધર્મને પોતાને કહેવામાં શું માને છે? એમ જણાવે છે. અમારા લોકો કે જેઓ પહેલાં કેટલેક ફરજજે આ ગણું ઉત્પન્ન કરવાના અને તેને ઉશ્કેરવાના કાણરૂ૫ વરતા હતાતેઓએ હવે પિતાને ઉપલકીઓ જતિ-સ્વભાવ છોડીને આર્ય-ધર્મની ઉંડી ખાંચખુચમાં પણ વે છે. અને તેને હવે જણjjકે આર્ય જર્મને દરેક બોધ-સેક અસર ઉવ વિચારથી લખમે છે. (તમે ભાગ્યેજ માની શકશે. કે) જટાધારી એમી. લોકોનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com