SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ મધુમક્ષિકા. A “ લીધે શું મૂલ્ય આપીને! થયે છે શું જવા માટે ? ” જગતનાં ભૂત-પ્રાણમાં થયો છે જન્મની સાથે, ” વિના મૃત્યુ જવાને એ? ભુલે શું સુનુ થે બ્રાત! ” નહિ અનુરક્તિ જે દિલમાં, વદે છે કે પશુ તેને, ” “ પશુ પણ પ્રેમના ભોગી, મનુજ તે કેમ નવ હએ? ” થશે તું જે કદી ભેગી પ્રભુને ભક્ત વન વાસી, ” કૃતિ ક તણી જોતાં તને શું પ્રેમ નહિ થાય ? ” “ વચ્ચે જે કાખમાં વન્ડિ જશે તે કાણના દહે, “ તથા મન-પ્રેમ માનવને જશે આ દેહ પડવાથી. ” “ કદાપિ બારના પ્રેમ નથી જે રાચવાને તું– ” “ દિલે, ભવતુ ! પરંતુ હા ! હદયનો પ્રેમ ક્યાં જશે? ” * સદા વશ રાખવું મનને દિસે દક્તિ એ સાચી, ” “નાવી પ્રેમ ને નિજ ધર્મ-હીન મને કે કરશે? " “વિમળ મન હોય તો વૃત્તિ વિષયની વાસનાનવલે ” પરંતુ પ્રેમ મનમાં ન પ્રગટે કેમ છે ?” : “વિરકિત શબ્દની વ્યાખ્યો નથી તુજ ધ્યાનમાં આવી.” “જગતમાં જન્મ ધારીનેવના મત્યુ વિશકત ?” , “ હવે જે દીર્ધ દૃષ્ટિથી, હૃદયમાં અર્થ સમજીને " “ “ વિસ્મિાંજ છે શાંતિ,' થયું એ સત્ય સશે ! ” “ જગતું આ પ્રેમ હીન કરતાં જરૂર જડરૂપ તે થાશે.” વિરક્તિની વ્યાખ્યા એ અંગ્રેજે આપણે કવિ પાસેથી કેવી હશઆરીથી શીખી લીધી છે. આ અમુક બાબતમાં વિરક્તિની વાત કરતાં સાધારણ (general) અર્થમાં વિરક્તિને વિચારો તરફ મન દેડી જાય છે. અરે, જગતમાં * ગઝલ. (દ. ખબરદકર) . : : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Bwatumaragyanbhandar.com
SR No.034937
Book TitleMadhumakshika
Original Sutra AuthorN/A
AuthorMotilal Mansukhram Shah
PublisherMotilal Mansukhram Shah
Publication Year1899
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy