________________
પત્ર ૮ મે.—મનસુખ તરફથી કેશવને. ૮૫
૬ મી માણસે મદદ માટે તારીજ પાસે દોડી આવે છે. ચિંત પ્રસ્ત મનુએ તારા આશ્રય ઉપર આધાર રાખે છે. પણ તેમને કે ખજાને મળે છે –નિસ ! મેં પહેલાં તે એક અમલદાર મિત્રને વિન છે. જયારે પૈસાની મારે જરૂર નથી એમ તેને ખાત્રી હતી ત્યારે વારંવાર તે પૈસાની મદદ કરવા મરછ બતાવો. હવે તે ની લાગણી નિ. કર ઉપર ચડાવવાનો વખત આપે. “ભારે બર્સે રૂપી માને ખપ પડ્યો છે. તે હું જુજ વખતમાં પાછા આપી - કીશ. અને તે રકમ તમારી પાસેથી લેવા મેં નિશ્ચય ક
છે.” એમ મેં કહ્યું એટલે એ વિલા માણસે ઉત્તર આછેઃ “ખરેખર હું બહુ લાચાર છું. જેઓને પૈસા લેવા આવતી વખત તેને ખપ છે, તેઓને તેટલોજ ખપ પૈસા આપવા આવતી વખતે પણ હશેજ.” આ સાંભળી વધારે સવાલ જવાબ કર્યા સિવાય હું તરતજ ત્યાંથી પબાર બશુ ગ; અને એક નિશાળને શિક્ષક કે જે મારા બાપને જુને મિવ હતો તેની પાસે ગપો. તેણે ઉતર વાળ્યો: “ખરે, લાલા સાહેબ, મને ખાત્રીજ હતી કે આખર આજ પરિણામ આવવું છે. હું તમારાજ હિત અર્થે કહું છું; સમજવા સાહેબ? અત્યાર સુધી તમારી વર્તણુક હાસ્યકારક થઈ છે. અને ખરૂં પૂછાવો તમારા કેટલાક પાનવાળા તે તમને મૂર્ખ માનવા લાગ્યા છે. પણ વાર, તમારે બસ રૂપી આ જોઇએ છે ખરા કે ? તમારે માત્ર બસે રૂપીઆજ પુરે જોઈએ છે કે ?” મેં જવાબ દીધે: “ખરું પૂછાવા તે ખપ તે ર૦૦રૂ.ને છે પણ એક બીજા મિત્ર પાન સેથી બાકીના એિ મેળવી લઈશ.” મિત્રે ઉત્તર વાળ્યોઃ
યારે જે મારી શિખામણ માને (અને તમે જાણે છે કે હું તમારાજ હિત માટે કહું છું) તે આખી રકમ તે એShree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com