Page #1
--------------------------------------------------------------------------
________________
“અહો શ્રુતજ્ઞાન” ગ્રંથ જીર્ણોધ્ધાર ૧૪૦
જૈન સાહિત્ય સંશોધક
વર્ષ-૦૨ - અંક-૩, ૪
:દ્રવ્ય સહાયક :
કચ્છવાગડ દેશોદ્ધારક અધ્યાત્મયોગી
પૂજ્ય આચાર્ય શ્રી વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન ગચ્છનાયક પ.પૂ. આચાર્ય શ્રીમદ્વિજય કલાપ્રભસૂરિશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તિની પૂજ્ય સાધ્વીજી શ્રી વિક્રમેન્દાશ્રીજી ની પ્રેરણાથી શ્રી માણીભદ્ર એપાર્ટમેન્ટ, સાબરમતી, અમદાવાદના આરાધક શ્રાવિકાઓની જ્ઞાનખાતાની ઉપજમાંથી
: સંયોજક :
શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર
શા. વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-380005 (મો.) 9426585904 (ઓ.) 22132543
ઈ.સ. ૨૦૧૨
સંવત ૨૦૬૮
Page #2
--------------------------------------------------------------------------
Page #3
--------------------------------------------------------------------------
________________
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર
810
સંયોજક – શાહ બાબુલાલ સરેમલ શાહ વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન
હીરાજૈન સોસાયટી, રામનગર, સાબરમતી, અમદાવાદ-૦૫. (मो.) ८४२७५८५८०४ () २२१३ २५४3 (8-मेल) ahoshrut.bs@gmail.com અહો શ્રુતજ્ઞાનમ્ ગ્રંથ જીર્ણોદ્ધાર – સંવત ૨૦૬૫ (ઈ. ૨૦૦૯) – સેટ નં-૧
પ્રાયઃ જીર્ણ અપ્રાપ્ય પુસ્તકોને સ્કેન કરાવીને ડી.વી.ડી. બનાવી તેની યાદી.
या पुस्त: वेबसाट ५२थी upl st6नलोs FN Aशे. ક્રમાંક પુસ્તકનું નામ
કર્તા-ટીકાકાર-સંપાદક પૃષ્ઠ | 001 | श्री नंदीसूत्र अवचूरी।
पू. विक्रमसूरिजी म.सा.
238 002 | श्री उत्तराध्ययन सूत्र चूर्णी
पू. जिनदासगणि चूर्णीकार 286 003 श्री अर्हद्गीता-भगवद्गीता ।
प. मेघविजयजी गणि म.सा. 004 श्री अर्हच्चूडामणि सारसटीकः
| पू. भद्रबाहुस्वामी म.सा. 005 | श्री यूक्ति प्रकाशसूत्रं
| पू. पद्मसागरजी गणि म.सा. 006 | श्री मानतुङ्गशास्त्रम्
| पू. मानतुंगविजयजी म.सा. 007 अपराजितपृच्छा
श्री बी. भट्टाचार्य 008 | शिल्प स्मृति वास्तु विद्यायाम्
श्री नंदलाल चुनिलाल सोमपुरा 850 शिल्परत्नम् भाग-१
के. सभात्सव शास्त्री
322 शिल्परत्नम् भाग-२
श्रीकुमार के. सभात्सव शास्त्री 280 011 | प्रासादतिलक
श्री प्रभाशंकर ओघडभाई 012 काश्यशिल्पम्
श्री विनायक गणेश आपटे 013 प्रासादमम्जरी
श्री प्रभाशंकर ओघडभाई
156 014 | राजवल्लभ याने शिल्पशास्त्र
श्री नारायण भारती गोंसाई 015 शिल्पदीपक
श्री गंगाधरजी प्रणीत 016 | वास्तुसार
श्री प्रभाशंकर ओघडभाई 017 | दीपार्णव उत्तरार्ध
| श्री प्रभाशंकर ओघडभाई 018 જિનપ્રાસાદ માર્તડ
શ્રી નંદલાલ ચુનીલાલ સોમપુરા |
498 019 जैन ग्रंथावली
श्री जैन श्वेताम्बर कोन्फ्रन्स
502 020 हीरश हैन श्योतिष
શ્રી હિમતરામ મહાશંકર જાની 021 न्यायप्रवेशः भाग-१
श्री आनंदशंकर बी. ध्रुव
226 022 दीपार्णव पूर्वार्ध
श्री प्रभाशंकर ओघडभाई अनेकान्त जयपताकाख्यं भाग-१
पू. मुनिचंद्रसूरिजी म.सा. 024 | अनेकान्त जयपताकाख्यं भाग-२
| श्री एच. आर. कापडीआ
500 025 | प्राकृत व्याकरण भाषांतर सह
श्री बेचरदास जीवराज दोशी
454
009
010
162
| 302
352
120
88
110
454
640
023
452
Page #4
--------------------------------------------------------------------------
________________
188
214
414
192
824
288
520
578
278
2521
324
302
038.
196
190
26 | તત્ત્વોપર્ણસિંહઃ
श्री जयराशी भट्ट, बी. भट्टाचार्य | 027 | વિતવાલા
| श्री सुदर्शनाचार्य शास्त्री 028 જીરાવ
श्री प्रभाशंकर ओघडभाई | 02 | વેવાસ્તુ પ્રમાર
श्री प्रभाशंकर ओघडभाई 030 शिल्परत्नाकर
श्री नर्मदाशंकर शास्त्री 031 प्रासाद मंडन
पं. भगवानदास जैन 032 | શ્રી સિદ્ધહેમ વૃત્તિ વૃદન્યાસ અધ્યાય- પૂ. ભવિષ્યસૂરિની મ.સા. 033 | શ્રી સિદ્ધહેમ વૃહદ્રવૃત્તિ વૃદન્યાસ અધ્યાય-ર પૂ. ભાવસૂરિની મ.સા.
श्री सिद्धहेम बृहद्वृत्ति बृहन्न्यास अध्याय-३ 034 | (8).
પૂ. ભાવસૂરિની મ.સા. | श्री सिद्धहेम बृहवृत्ति बृहन्न्यास अध्याय-3 (२) 035 | (૩)
પૂ. ભાવળ્યસૂરિ મ.સા. 036 | શ્રી સિદ્ધહેમ વૃ૬૬વૃત્તિ વૃદન્યાસ મધ્યાય-૧ | પૂ. ભવિષ્યસૂરિની મ.સા. | 037 વાસ્તુનિઘંટુ
પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા તિલકમશ્નરી ભાગ-૧
| પૂ. લાવણ્યસૂરિજી 039 | તિલકમશ્નરી ભાગ-૨
પૂ. લાવણ્યસૂરિજી 040 તિલકમશ્નરી ભાગ-૩
પૂ. લાવણ્યસૂરિજી 041 સખસન્ધાન મહાકાવ્યમ
પૂ. વિજયઅમૃતસૂરિશ્વરજી 042 સપ્તભડીમિમાંસા
પૂ. પં. શિવાનન્દવિજયજી 043 ન્યાયાવતાર
સતિષચંદ્ર વિદ્યાભૂષણ 044 વ્યુત્પત્તિવાદ ગુઢાર્થતત્ત્વાલોક
| શ્રી ધર્મદત્તસૂરિ (બચ્છા ઝા) 04s | સામાન્યનિર્યુક્તિ ગુઢાર્થતત્કાલીક
શ્રી ધર્મદત્તસૂરિ (બચ્છા ઝા) 046 | સપ્તભીનયપ્રદીપ બાલબોધિની વિવૃત્તિ પૂ. લાવણ્યસૂરિજી વ્યુત્પત્તિવાદ શાસ્ત્રાર્થકલા ટકા
શ્રીવેણીમાધવ શાસ્ત્રી 048 | નયોપદેશ ભાગ-૧ તરકિણીતરણી
પૂ. લાવણ્યસૂરિજી 049 નયોપદેશ ભાગ-૨ તરષિણીકરણી
પૂ. લાવણ્યસૂરિજી 050 ન્યાયસમુચ્ચય
પૂ. લાવણ્યસૂરિજી 051 સ્યાદ્યાર્થપ્રકાશઃ
પૂ. લાવણ્યસૂરિજી 052 દિન શુદ્ધિ પ્રકરણ
પૂ. દર્શનવિજયજી 053 | બૃહદ્ ધારણા યંત્ર
પૂ. દર્શનવિજયજી 054 | જ્યોતિર્મહોદય
સં. પૂ. અક્ષયવિજયજી
202.
480
228
_60
218
190
138
047
296
210
274
286
216
532
113
112
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર
160
164
સંયોજક – શાહ બાબુલાલ સરેમલ શાહ વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન
हीशन सोसायटी, रामनार, साबरमती, महावा६-०५. (मो.) ८४२७५८५८०४ (यो) २२१३ २५४3 (5-मेल) ahoshrut.bs@gmail.com मही श्रुतज्ञानम् jथ द्धार - संवत २०५६ (. २०१०)- सेट नं-२
પ્રાયઃ જીર્ણ અપ્રાપ્ય પુસ્તકોને સ્કેન કરાવીને ડી.વી.ડી. બનાવી તેની યાદી.
या पुस्ता वेबसाईट ५२थी up SIGनती री शाशे. ક્રમ પુસ્તકનું નામ
ભાષા त्त-21511२-संपES પૃષ્ઠ | 055 | श्री सिद्धहेम बृहद्वृत्ति बृहद्न्यास अध्याय-६ सं पू. लावण्यसूरिजी म.सा. 296 056 | विविध तीर्थ कल्प
पू. जिनविजयजी म.सा. 057 लारतीय श्रम संस्कृति सनेमन
४. पू. पूण्यविजयजी म.सा. 058 | सिद्धान्तलक्षणगूढार्थ तत्त्वलोकः
श्री धर्मदत्तसरि
202 059 व्याप्ति पञ्चक विवृत्ति टीका
श्री धर्मदत्तसूरि
48 0608न संगीत रागमाला
श्री मांगरोळ जैन संगीत मंडळी
306 | 061 चतुर्विंशतीप्रबन्ध (प्रबंध कोश)
श्री रसिकलाल एच. कापडीआ
322 062 | व्युत्पत्तिवाद आदर्श व्याख्यया संपूर्ण ६ अध्याय |सं श्री सदर्शनाचार्य
668 063 | चन्द्रप्रभा हेमकौमुदी
पु. मेघविजयजी गणि
516 064 | विवेक विलास
सं/. | श्री दामोदर गोविंदाचार्य
268 065 | पञ्चशती प्रबोध प्रबंध
सं पू. मृगेन्द्रविजयजी म.सा. 456 066 | सन्मतितत्त्वसोपानम
| सं पू. लब्धिसूरिजी म.सा.
420 ઉપદેશમાલા દોઘટ્ટી ટીકા ગુર્જરીનુવાદ | गु४. पू. हेमसागरसूरिजी म.सा. 638 068 मोहराजापराजयम्
| सं पू. चतुरविजयजी म.सा.
192 069 | क्रियाकोश
सं/हिं श्री मोहनलाल बांठिया | कालिकाचार्यकथासंग्रह
सं/. | श्री अंबालाल प्रेमचंद
406 071 | सामान्यनिरुक्ति चंद्रकला कलाविलास टीका सं. श्री वामाचरण भट्टाचार्य 072 जन्मसमुद्रजातक
सं/हिं श्री भगवानदास जैन
128 073 | मेघमहोदय वर्षप्रबोध
सं/हिं श्री भगवानदास जैन
532 0748 सामुदिनां यथो
४४. श्री हिम्मतराम महाशंकर जानी |
376
428
070
308
Page #6
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્ર કલ્પવ્રૂમ ભાગ-૧
જૈન ચિત્ર કલ્પદ્રમ ભાગ-૨
075
076
077 संगीत नाटय उपावली
078 ભારતનાં જૈન તીર્થો અને તેનું શિલ્પસ્થાપત્ય શિલ્પ ચિન્તામણિ ભાગ-૧
079
080 बृह६ शिल्प शास्त्र भाग-१
081 बृह६ शिल्पशास्त्र भाग - २
082 बृह६ शिल्प शास्त्र लाग-3
083 खायुर्वेहना अनुभूत प्रयोगो लाग-१
084 ल्याए 5125
085 विश्वलोचन कोश 086
કથા રત્ન કોશ ભાગ-1
0875था रत्न झेश लाग-2 088 हस्तसञ्जीवनम હસ્તસગ્રીવનમ્
089
090
એન્દ્રચતુર્વિંશતિકા
સમ્મતિ તર્ક મહાર્ણવવતારિકા
शुभ.
शुभ.
गुभ.
शुभ.
गुभ.
शुभ.
शुभ.
४.
शुभ.
गुभ.
सं./हिं
शुभ
गुठ
सं.
सं.
सं.
श्री साराभाई नवाब
श्री साराभाई नवाब
श्री विद्या साराभाई नवाब
श्री साराभाई नवाब
श्री मनसुखलाल भुदरमल
श्री जगन्नाथ अंबाराम
श्री जगन्नाथ अंबाराम
श्री जगन्नाथ अंबाराम
पू. कान्तिसागरजी
श्री वर्धमान पार्श्वनाथ शास्त्री
श्री नंदलाल शर्मा
श्री बेचरदास जीवराज दोशी
श्री बेचरदास जीवराज दोशी
पू. मेघविजयजीगणि
पू. यशोविजयजी, पू. पुण्यविजय
आचार्य श्री विजयदर्शनसूरिजी
374
238
194
192
254
260
238
260
114
910
436
336
230
322
114
560
Page #7
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
संयोजक - शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543ahoshrut.bs@gmail.com शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेटावाळा भवन हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05.
1686
अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार- संवत २०६७ (ई. 2011) सेट नं.-३
प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची । यह पुस्तके वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। पुस्तक नाम संपादक / प्रकाशक
कर्त्ता / टीकाकार
मोतीलाल लाघाजी पुना
मोतीलाल लाघाजी पुना
मोतीलाल लाघाजी पुना
मोतीलाल लाघाजी पुना
मोतीलाल लाघाजी पुना
साराभाई नवाब
क्रम
91 स्याद्वाद रत्नाकर भाग-१
92 स्याद्वाद रत्नाकर भाग - २ 93 स्याद्वाद रत्नाकर भाग-३ 94 स्याद्वाद रत्नाकर भाग-४
95 स्याद्वाद रत्नाकर भाग - ५
96 पवित्र कल्पसूत्र
97 समराङ्गण सूत्रधार भाग - १
98 | समराङ्गण सूत्रधार भाग-२
99 भुवनदीपक
100 गाथासहस्त्री
101 भारतीय प्राचीन लिपीमाला
102 शब्दरत्नाकर
103 सुबोधवाणी प्रकाश
104 लघु प्रबंध संग्रह
105 जैन स्तोत्र संचय - १-२-३
106 सन्मति तर्क प्रकरण भाग - १,२,३
107 सन्मति तर्क प्रकरण भाग-४, ५
108 न्यायसार न्यायतात्पर्यदीपिका
109 जैन लेख संग्रह भाग - १
110 जैन लेख संग्रह भाग - २
111 जैन लेख संग्रह भाग-३
112 जैन धातु प्रतिमा लेख भाग - १
113 जैन प्रतिमा लेख संग्रह
114 राधनपुर प्रतिमा लेख संदोह
115 प्राचिन लेख संग्रह- १
116 | बीकानेर जैन लेख संग्रह 117 प्राचीन जैन लेख संग्रह भाग-१ 118 प्राचिन जैन लेख संग्रह भाग-२ 119 गुजरातना ऐतिहासिक लेखो - १ 120 गुजरातना ऐतिहासिक लेखो - २
121 गुजरातना ऐतिहासिक लेखो - ३ 122 | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल - १
123 | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल-४ 124 ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु इन मुंबई सर्कल - ५ 125 | कलेक्शन ऑफ प्राकृत एन्ड संस्कृत इन्स्क्रीप्शन्स 126 विजयदेव माहात्म्यम्
वादिदेवसूरिजी
वादिदेवसूरिजी
वादिदेवसूरिजी
वादिदेवसूरिजी
वादिदेवसूरिजी
पुण्यविजयजी
भोजदेव
भोजदेव
पद्मप्रभसूरिजी
समयसुंदरजी
गौरीशंकर ओझा
साधुसुन्दरजी
न्यायविजयजी
जयंत पी. ठाकर
माणिक्यसागरसूरिजी
सिद्धसेन दिवाकर
सिद्धसेन दिवाकर
सतिषचंद्र विद्याभूषण
पुरणचंद्र नाहर
पुरणचंद्र नाहर
पुरणचंद्र नाहर
कांतिविजयजी
दौलतसिंह लोढा
विशालविजयजी
विजयधर्मसूरिजी
अगरचंद नाहटा
जिनविजयजी
जिनविजयजी
गिरजाशंकर शास्त्री
गिरजाशंकर शास्त्री
गिरजाशंकर शास्त्री
पी. पीटरसन
पी. पीटरसन
पी. पीटरसन
पी. पीटरसन जिनविजयजी
भाषा
सं.
सं.
सं.
सं.
सं.
सं./अं
सं.
सं.
सं.
सं.
हिन्दी
सं.
सं./गु
सं.
सं,
सं.
सं.
सं.
सं./हि
सं./हि
संहि
सं./हि
सं./हि
टी. गणपति शास्त्री
टी. गणपति शास्त्री
वेंकटेश प्रेस
सं./गु
सं./गु
सं./गु
अं.
अं.
अं.
अं.
सं.
सुखलालजी
मुन्शीराम मनोहरराम
हरगोविन्ददास बेचरदास
हेमचंद्राचार्य जैन सभा
ओरीएन्ट इन्स्टीट्यूट बरोडा
आगमोद्धारक सभा
सुखलाल संघवी
सुखलाल संघवी
एसियाटीक सोसायटी
पुरणचंद्र नाहर
पुरणचंद्र नाहर
पुरणचंद्र नाहर
जिनदत्तसूरि ज्ञानभंडार
अरविन्द धामणिया
सं./गु
सं./गु
सं./हि
नाहटा धर्स
सं./हि
जैन आत्मानंद सभा
सं./हि जैन आत्मानंद सभा
यशोविजयजी ग्रंथमाळा
यशोविजयजी ग्रंथमाळा
फास गुजराती सभा
फार्बस गुजराती सभा
फार्बस गुजराती सभा
रॉयल एशियाटीक जर्नल
रॉयल एशियाटीक जर्नल
रॉयल एशियाटीक जर्नल
भावनगर आर्चीऑलॉजीकल डिपा.
जैन सत्य संशोधक
पृष्ठ
272
240
254
282
118
466
342
362
134
70
316
224
612
307
250
514
454
354
337
354
372
142
336
364
218
656
122
764
404
404
540
274
414
400
320
148
Page #8
--------------------------------------------------------------------------
________________
।
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
पृष्ठ 754
84
194
171
90
310
276 69
100 136 266 244
संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com
शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन
हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार-संवत २०६८ (ई. 2012) सेट नं.-४ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची।यह पुस्तके वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। क्रम | पुस्तक नाम
कर्ता/ संपादक
भाषा | प्रकाशक 127 | महाप्रभाविक नवस्मरण
साराभाई नवाब
गुज. | साराभाई नवाब 128 | जैन चित्र कल्पलता
साराभाई नवाब
| साराभाई नवाब 129 | जैन धर्मनो प्राचीन इतिहास भाग-२
हीरालाल हंसराज
गुज.
| हीरालाल हंसराज 130 | ओपरेशन इन सर्च ओफ सं. मेन्यु. भाग-६
पी. पीटरसन
अंग्रेजी | | एशियाटीक सोसायटी 131 | जैन गणित विचार
| कुंवरजी आणंदजी | गुज. जैन धर्म प्रसारक सभा 132 | दैवज्ञ कामधेनु (प्राचिन ज्योतिष ग्रंथ)
शील खंड
सं. ब्रज. बी. दास बनारस 133 | करण प्रकाश
ब्रह्मदेव
सं./अं. सुधाकर द्विवेदि 134 | न्यायविशारद महो. यशोविजयजी स्वहस्तलिखित कृति संग्रह | यशोदेवसूरिजी
गुज. यशोभारती प्रकाशन 135 | भौगोलिक कोश-१
डाह्याभाई पीतांबरदास | गुज.. गुजरात वर्नाक्युलर सोसायटी 136 | भौगोलिक कोश-२
डाह्याभाई पीतांबरदास | गुज. गुजरात वर्नाक्युलर सोसायटी 137 | जैन साहित्य संशोधक वर्ष-१ अंक-१, २
जिनविजयजी
हिन्दी | जैन साहित्य संशोधक पुना 138 | जैन साहित्य संशोधक वर्ष-१ अंक-३, ४
जिनविजयजी
हिन्दी | जैन साहित्य संशोधक पुना 139 | जैन साहित्य संशोधक वर्ष-२ अंक-१, २
जिनविजयजी
हिन्दी | जैन साहित्य संशोधक पुना 140| जैन साहित्य संशोधक वर्ष-२ अंक-३, ४
जिनविजयजी
हिन्दी | जैन साहित्य संशोधक पुना 141 | जैन साहित्य संशोधक वर्ष-३ अंक-१,२
जिनविजयजी
हिन्दी । जैन साहित्य संशोधक पुना 142 | जैन साहित्य संशोधक वर्ष-३ अंक-३, ४
जिनविजयजी
हिन्दी | जैन साहित्य संशोधक पुना 143 | नवपदोनी आनुपूर्वी भाग-१
सोमविजयजी
| शाह बाबुलाल सवचंद 144 | नवपदोनी आनुपूर्वी भाग-२
सोमविजयजी
गुज. शाह बाबुलाल सवचंद 145 | नवपदोनी आनुपूर्वी भाग-३
सोमविजयजी
गुज.
| शाह बाबुलाल सवचंद 146 | भास्वति
| शतानंद मारछता सं./हि एच.बी. गप्ता एन्ड सन्स बनारस 147 | जैन सिद्धांत कौमुदी (अर्धमागधी व्याकरण)
रत्नचंद्र स्वामी
| भैरोदान सेठीया 148 | मंत्रराज गुणकल्प महोदधि
जयदयाल शर्मा हिन्दी । जयदयाल शर्मा 149 | फक्कीका रत्नमंजूषा-१, २
कनकलाल ठाकूर
हरिकृष्ण निबंध 150 | अनुभूत सिद्ध विशायंत्र (छ कल्प संग्रह)
मेघविजयजी
सं./गुज | महावीर ग्रंथमाळा 151 | सारावलि
कल्याण वर्धन
पांडुरंग जीवाजी 152 | ज्योतिष सिद्धांत संग्रह
| विश्वेश्वरप्रसाद द्विवेदी । सं. ब्रीजभूषणदास बनारस 153| ज्ञान प्रदीपिका तथा सामुद्रिक शास्त्रम्
रामव्यास पान्डेय सं. | जैन सिद्धांत भवन नूतन संकलन | आ. चंद्रसागरसूरिजी ज्ञानभंडार - उज्जैन
हस्तप्रत सूचीपत्र हिन्दी | श्री आशापुरण पार्श्वनाथ जैन ज्ञानभंडार २ | श्री गुजराती श्वे.मू. जैन संघ-हस्तप्रत भंडार - कलकत्ता हस्तप्रत सूचीपत्र हिन्दी | श्री आशापुरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
274
168 282
182
गुज.
384
376 387 174
प्रा./सं.
320
286 272
142
260
232
160
Page #9
--------------------------------------------------------------------------
________________
संरक्षक -श्रीयुत सेठ हरगोविंददास रामजी शाह-मुंबई.
खंड २] जैन [ अंक ३-४ साहित्य संशोधक
(जैन इतिहास, साहित्य, तत्त्वज्ञान आदि विषयक सचित्र पत्र )
संपादकश्रीजिनविजय (एम्. आर्. ए. एस् )
विषयानुक्रमणिका
१ महाकवि पुष्पदन्तके समयपर विचार;
ले० श्रीयुत व बू हीरालालजी जैन एम्. ए. एल् एल् बी.
२ कविवर समयसुन्दर; ले० श्रीयुत मोहनलाल दलीचंद देसाई बी. ए. एल्एल्. बी. ३ पुरातत्त्व संशोधननो पूर्व इतिहास-संपादकीय
४ वैशालिना गणसत्ताक राज्यनो नायक राजा चेटक-संपादकीय.
परिशिष्ट.
१ मेरुतुंगाचार्य विरचित विचारश्रेणिः (संस्कृत )
२ केवलिभुक्ति स्त्रीमु के प्रकरणम् श्रीमत् - शाकटायनाचार्यविरचितम् ( आतेदुर्लभ्य संस्कृत प्रकरण )
३ जिनभद्रगणि क्षमाश्रमण विरचित-जीतकल्पसूत्र मूलमात्र ( प्राकृत )
200
000000
ईएस
प्रकाशक
जैन साहित्य संशोधक कार्यालय.
ठि. भारत जैन विद्यालय-पूना शहर.
ज्येष्ठ, विक्रम सं. १९८१] मह वीर नि सं. २४५१
[ मे, सन् १९२५
拿余金术
Aho! Shrutgyanam
+++++++48
Page #10
--------------------------------------------------------------------------
________________
जैन साहित्य संशोधक
ना
chetsetsetoclestated:229
संरक्षक
etsksksdistletstatest:0dotcocktodtattootstatdetap
3
592ctackedates
:025025
33050003distatdatk
श्रीमान् सेठ हरगोविंददास रामजी; मुकुंद, मुंबई.
2 5204
30 GSXGcodex:96666896360-GS07 G
i
ang: 6g306056508056
प्रकाशकः-शा. चिमनलाल लखमीचंद: जैन साहित्य संशोधक कार्यालय
भारत जैन विद्यालय, पूना सीटी। मुद्रकः-टाईटल अने निवेदन विगेरे छापनार-लक्ष्मण भाऊराव कोकाटे, हनुमान छापखाना, पुणे; तथा गूजराती लखाण छापनार, प्राणजीवन विश्वनाथ पाठक,
आदित्यमुद्रणालय, रायखड, अमदाबाद।
Aho! Shrutgyanam
Page #11
--------------------------------------------------------------------------
________________
आवश्यक सूचना.
जैन साहित्य संशोधकनी आन्तरिक अने बाह्य व्यवस्थामां खास केटलाक सुधारा वधारा करवामां आवनार छे अने हवे पछी आ पत्र वधारे नियमित अने व्यवस्थित रूपे प्रकट थाय तेवी स्थायी योजना करवामां आवनार छे. तेथी ए बधी व्यवस्थानो सुप्रबन्ध थई रह्या पछी ज हवे त्रीजा खंडनो प्रारंभ करवामां आवशे अने तेनी विशेष सूचना जाहेर पत्रक द्वारा सर्वने विदित करवामां आवशे. माटे तीजा खंडना नवीन ग्राहक थवानी अगर चालू रहेवानी जे सज्जनोनी इच्छा होय तेमणे ए सूचना मळ्या पछी ज कार्या लय साथै पत्रव्यवहार करवा निवेदन छे.
- जिन विजय ।
आ पछीना पानावाळु मजकूर सौथी प्रथम अने अवश्य वांचशो.
Aho ! Shrutgyanam
Page #12
--------------------------------------------------------------------------
________________
संपादकीय निवेदन
बीजा खंडनो बीजो अंक ज्यारे गया वर्षना ज्येष्ठ मासमां प्रकट थयो हतो त्यारे त्रीजा अंकनुं पण केटलुक मुद्रण थई चुक्युं हतुं अने ते पछी थोडा ज समयमां ते प्रकट करी शकाशे एवी आशा रहेती हती तेथी तेवी सूचना पण ए बीजा अंकना मुखपृष्ठ उपर आपी देवामां आवी हती । पण धार्या प्रमाणे तेमांनु कशु थयु नहि। अनेक आन्तर-बाह्य अगवडोना सबबे लगभग आखा वर्ष जेटलो लांबो समय व्यतीत थई गयो-पण ए अंक ग्राहकोने पहोंचाडी शकायो नहि । छेवटे आजे त्रीजो अने चोथो-एम बंने अंको एक साथे ज रवाना करवानो प्रसंग प्राप्त थयो छ । नियतरीते काम करी शकवानी अगवडनो विचार करतां मारी जातने तो एथी पण कांईक आश्वासन मळे छे अने आम विलंबे-पण आजे बीजा खंडना ग्राहकोना ऋणमांथी मुक्त थवानो जे अवसर मने मळे छे ते जाणी मारा दिलनो भार काईक हलको थाय छे ।
जैन साहित्य संशोधकना ग्राहकोनी संख्या आजे घणी ओछी छे । एटली बधी ओछी छे के तेनी पासेथी आवता वार्षिक मूल्यवडे मात्र एक अंकनो प्रेसचार्ज पण पूरो थई शकतो नथी । एटली ओछी संख्याना आधारे सामान्य प्रकारचें मासिक पत्र पण चलाववानो कोई उद्योग न करे तो पछी आ प्रकारना प्रौढ, दलदार, अने खूब खर्चाल पत्रना प्रकाशननो तो मनोरथ पण कोण करी शके । वस्तुस्थिति आवी होवा छतां पण आजे आ पत्र जे बीजा खण्डनी समाप्तिनी सीमाए पहुंचे छ तेनु कारण फक्त एना पोषक, पालक, के संरक्षक, जे कहूं तेभाई श्रीहरगोविंददास रामजीनी निष्काम दानशीलता अने बहुजन-दुर्लभ सात्त्विक सज्जनता छ । ए समानशील बन्धुनी सौहार्द-पूर्ण प्रेरणा अने विकल्प-वगरनी द्रव्यसहायताना प्रतापे ज आ पत्रे जन्म धारण कयु छ अने मात्र एक अनियमितताना रोगने छोडीने बाकी बधी सुंदर रीते बे वर्षकीर्तिवन्त अने आकर्षक जीवन पसार कर्यु छे.
सामान्यरीते आ प्रकारना उच्चकोटिना पत्रोना वाचको अने ग्राहको सर्वत्र ओछा ज होय छ। तेमां वळी आ पत्र तो एक अल्प संख्यक समाजवाळा धर्मना तात्त्विक विषयोने अनुलक्षीने ज खास पोतार्नु कार्यक्षेत्र खेडतुं होवाथी, एना ग्राहकोनी संख्या बहुलतानी आशा राखवानुं तो कशु ज प्रलोभन न होई शके । छतां आ पत्रने पोताना निर्वाह-पुरता प्रबन्धनी तो समाज पासे आशा राखवानो हक्क होय ज-अने ते आशा पूरी करवी ए समाजनुं पण कर्तव्य होय ज । परंतु अद्यापि ए आशा पूरी थई नथी । एमां कांईक दोष मा कार्यालयनो पण खास छे ए मारे प्रथम ज कबूल करवू जोईए। कारण के एक तो पत्र नियमित रीते समय ऊपर प्रकट थतुं नथी अने बीजं, ग्राहको तरफथी आवता पत्रो विगेरेनो यथा समय संतोष कारक उत्तर विगेरे आपी शकातो नथी । आवा प्रबन्ध-शैथिल्यना लीधे घणा खरा जिज्ञासु ग्राहकोने निराशा थाय अने तेथी तेओ कंटाळी ग्राहक-श्रेणिमाथी पोतानु नाम बातल करावे एमां तेमनो जराए दोष काढी न शकाय ।
कार्यालय उपर आवता पत्रो भने प्रत्यक्ष थती मुलाखातो उपरथी मने ए तो चोक्कस खात्री थई छे के भत्यारे जे अल्पस्वल्प ग्राहक वर्ग आ पत्रनो रहेलो छे तेनो पत्र उपर खूब प्रेम छे अने पत्रने नियमित समये मेळववा अने वाचवा ते अति उत्सुक रहे छ । ए उत्सुकताना परिणामे घणा बन्धुओ तो अनेक प्रकारना उपालंभ भरेला पत्रो पण मारी उपर मोकली पोतानो पत्र उपरनो विशिष्ट अनुराग व्यक्त करे छे । हुं आ स्थळे ए
Aho! Shrutgyanam
Page #13
--------------------------------------------------------------------------
________________
बधा बन्धुओना अनुरागनो उपकार मानु भने तेनी साथे तेमनी जे प्रशंसनीय जिज्ञासाने संतोषी शकतो नथी ते माटे क्षमा पण मांगु; ए ज अत्यारे तो मारा माटे उचित कर्तव्य छ । । कार्यालयना प्रबन्धमां आ जातनी जे शिथिलता छे तेनुं कारण पण मारे ग्राहको आगळ प्रकट करी देवानी फरज रहे छे । ए शिथिलता होवानुं कारण कोई जातनो प्रमाद नहि पण सहायकनो जे अभाव छ, ते ज छ। घणा खरा बन्धुओ तो जाणता ज हशे के छेल्ला ३-४ वर्षथी मारुं कार्यक्षेत्र पूना अने अमदाबाद एम बे दूरवर्ती स्थळोमां समान भागे व्हेंचाई गएलु छे | पूनानुं मारत-जैन-विद्यालय जेम मारी समग्र सेवानी अपेक्षा राखे छे तेम अमदाबादनुं गजरात-पुरातत्त्व-मंदिर पण समन सेवा मांगे छ । तेमांथी ए बने स्थळे वर्षनो लगभग अडधो अडधो भाग रही हुं मारी अल्पशक्ति प्रमाणे ए बने संस्थाओनी अडधी सेवा बजावी रह्यो छु। आम आ संस्थाओना प्रबन्धमां ज हाल मारो समय मुख्यरीते व्यतीत थतो होवाथी जैन-साहित्य-संशोधकना प्रबन्धमाटे हुं वधारे समय काढी शकतो नथी अने तेथी ज उपर जणाव्या प्रमाणे एना कार्यमा अनियमितता अने अव्यवस्था थई रही छे ।
पत्रनुं दळ घणु मोटुं-आखं जाणे एक पुस्तक होय तेटलं मोटुं-होवाथी छपावतां ज घणो वक्त वह्यो जाय छे । जो कोई छापखानु नियमितरीते काम आपे अने तेवी ज रीते तेने पार्छ तपासीने तरत मोकलवामां आवे तो ज मांड मांड त्रण महिने एक अंक पूरो छपाय । पण मारी तो स्थिति पूना अने अमदाबाद वच्चे घडियाळना लोलकनी जेम महिने बब्बे महिने फरती रहे छेतेथी महिनामां थई शके तेटलुं काम त्रण महिने पण थई शकतुं नथी अने तेमां प्रेसवाळाओनी अनियमितता जे हेरान करे छे ते तो वळी बाकी ज रहे छे । उदाहरण तरीके-आ अंकनो केटलोक भाग पूनामां छपाया बाद बाकीनो भाग अमदाबाद छपाववो शुरु को त्यारे, प्रेसवाळाना कथन उपर आधार राखी, गई होळी पहेला ज ग्राहकोना हाथमां आ अंको पहोंचता करी देवानी इच्छाए पूनामां छपाएलो बधो भाग रेल्वे पार्सलथी अमदाबाद मंगाववामां आव्यो । पण ते प्रेस, कह्या प्रमाणे होळी सुधी काम पूरुं करी शक्यो नहि अने समय थए अमदाबाद छोडी मारे पूना आवqथयुं । एटले फरी ते बधू काम पाछं पूना आव्युं अने फाल्गुणना बदले आम ठेठ वैशाखमां आ अंक बहार पाडी शकायो । आवी एकंदर परिस्थिति छ ।
सने १९२० ना जान्युआरी मासमां पहेला खंडनो प्रथम अंक छपाववो शुरु थयो हतो अने ते वर्षना एप्रील मासमां ए अंक प्रकट थयो हतो । आजे १९२५ ना एप्रीलमां आ बीजा खंडनो ४ थो अंक प्रकट थाय छे-एटले लगभग पांच वर्षमां बे खंडो बहार पडया एम कही शकाय । .
आ जातना साहित्य विषयक पत्रो सामान्यरीते बधा ज अनियमित के अर्ध-नियमित होय छ । इन्डियन एंटीकरी जेवा बहु-साधन-संपन्न मासिक पत्रो पण घणी वखते ६-८ महिना जेटली ‘लेइट' थई जाय छे तो पछी बीजाओ थाय तेमां तो नवाई ज शी । वळी आवा पत्रोना लेखो केटला बधा परिश्रमे तैयार थाय छे तेनी पण साधारण वाचकने तो कल्पना सुधां आववी कठिन । एक एक लेख वर्षोना अभ्यासना परिणामे तैयार थई शके छ । दश पन्धर 'पंक्तिओना लखाण माटे घणी वखते आखी लाईब्रोरयो खोळी काढवी पडे छ । एक एक पंक्तिना टाचण माटे
काम पडे तो सो-पचास रुपियानां पुस्तको खरीदवां पडे छे । केटलीक वखते महिनाओनी महेनते तैयार करेला -लेखो एक आध दुष्प्राप्य पुस्तकना प्रमाण माटे वर्षो सुधी आमना आम फाईलोमां बांधी राखवा पडे छे । एटले आटली बधी महेनते तैयार थतां पत्रो के पुस्तको समयनी मर्यादाने ताबे जो न रही शके तो तेमां काई मोटो
Aho! Shrutgyanam
Page #14
--------------------------------------------------------------------------
________________
[३]
दोष न गुणाय । तेम ज एवा पत्रोनो कोई खास वर्तमान समाचारनी साथै संबंध होतो नथी जेथी महिना-बेमहिना आगळ-पाछळ थतां तेमांनुं लखाण उतरी गएलुं के वासी थई गएलुं मनाय । मतलब के आवा पत्रो ग्राहकोनी साथै समयनी दृष्टिए बंधाएला होता नथी, ए वात पण लक्ष्य-बहार न रहेवी जोईए । तेम छतां जैनसाहित्य संशोधन चालू अनियमिततानो हुं आथी बचाव करवा नथी मांगतो, कारण के आनी अनियमितता,ते, अनियमिततानी व्याख्या करतां घणी वधारे पडती थई गई छे, ए मारे स्पष्ट कबूल करवुं ज जोईए ।
*
#
*
*
अस्तु । आम अनियमितताना चीलामां जेम तेम गबडतुं आ पत्रनुं रंगसियुं गाडुं आजे बीजा खण्डना छेले नाके वी पच्युं छे अने तेम थवाथी ग्राहकोनी साथे थएला करारमांथी कार्यालय मुक्त थाय छे। हवे प्रश्न मात्र भविष्यना विचारनो छे । जेम वाचकोने पत्रनी अनियमितता खटके छे तेम मने अने मारा साहित्यप्रिय स्नेहिओने पण ते खूब . खटके छे । आवी रीते वर्षे दोढ वर्षे जेम तेम एक अंक प्रकट थाय तेना करतां तो एने सर्वथा बन्ध करी देवुं सारं, एवीपण केटलाक मित्रोनी सलाह मळ्या करे छे । पण ए सलाह मने जरा कडवी लाग्यां करे छे । कारण के मारी मनोवृत्तिनुं मुख्य वळण प्रारंभथी ज जैन साहित्यनी सेवा तरफ वळेलुं होवाथी, ए सेवाना एक मुख्य साधन रूप आ पत्रने सर्वथा बन्ध करी देवानी कल्पना मने आघात कारक लागे ए स्वाभाविक छे । तेथी पत्रने चालू राख ए तो मारी प्रबल इच्छा छे ज । परंतु त्रीजा खंडनो प्रारंभ हवे त्यारे ज कराशे ज्यारे अत्यार सुधी अनुभवाती अव्यवस्था अने अगवडतानो कोईक संतोष कारक निकाल आवशे । आशा तो रहे छे के ए समय पण जल्दी प्राप्त थशे ।
वैशाख – सं. १९८१. भारत जैन विद्यालय, पूना सीटी.
}
Aho ! Shrutgyanam
**
- संपादक
*
Page #15
--------------------------------------------------------------------------
________________
Aho ! Shrutgyanam
Page #16
--------------------------------------------------------------------------
________________
जैन साहित्य संशोधक
सिद्धक्षेत्र शत्रुजय गिरि
Aho! Shrutgyanam
Page #17
--------------------------------------------------------------------------
________________
॥ अहम् ॥ ॥ नमोऽस्तु श्रमणाय भगवते महावीराय ॥ जै न सा हि त्य संशोधक
'पुरिसा! सचमेव समभिजाणाहि । सञ्चसाणाए उहिए मेहावी मारं तरा।' ‘जे एग जाणइ से सत्वं जाणा जे सव्वं जाणा से एग जाणह।' 'विठ्ठ, सुयं, मयं, विण्णायं जं पत्थ परिकहिजए।'
-निर्ग्रन्थप्रवचन-आचारांगसूत्र।
-
खंड २]
[अंक ३
महाकवि पुष्पदन्त के समय पर विचार ।
[ लेखक-बाबू हिरालालजी जैन एम्. ए., एलएल० बी०।]
अपभ्रंश भाषा के इन जैन महाकवि का परिचय पाठक श्रीयुक्त नाथूरामजी प्रेमी के एक लेख से पाचुके हैं।' कवि के बनाये हुए महापुराण' और 'यशोधर चरित' से कर्ता के सम्बन्ध में जो कुछ विदित होसका है वह प्रेमीजी ने उक्त लेख में दे दिया है। कवि क बनाये हुए 'नागकुमार चरित' नामक एक और काव्य का उल्लेख उक्त लेख में आया है, पर लेख लिखते समय तक प्रेमीजी को उसकी कोई प्रति देखने नहीं मिल सकी थी। हाल में मुझे कारंजा (बरार) के शास्त्रभंडारों को देखन का अवसर मिला। वहां के बलात्कार गण मन्दिर में पुष्पदन्त कवि के 'महापुराण' और 'यशोधर चरित' के आतरिक्त ‘नागकुमार चरित' की दो प्रतियां विद्यमान हैं। एक संवत् १५५६, चैत्र शुक्ल १, शनिवार की लिखो हुई १३६ पत्रों को है, व दूसरी ८८ पत्रों की है, जिसमें लिखने का संवत् नही पाया गया, पर दखने से यह प्रथम प्रति. से कुछ पोछे की जान पड़ती है। ग्रंथ ९ संधि अर्थात् परिच्छेदों में समाप्त हुआ है। इसके भी आदि और अंत में कविने अपना कुछ परिचय दिया है। अपने पिता केशवभट्ट' व माता 'मुग्धादेवी'
१ 'जैन साहित्य संशोधक, खण्ड २, अंक १, पृष्ठ ५७-८..
Aho! Shrutgyanam
Page #18
--------------------------------------------------------------------------
________________
१४६] जैन साहित्य संशोधक.
[खंड २ अपने आश्रयदाता भरत के पुत्र नन' व उनके 'कौण्डिन्य गोत्र और अपने 'ब्राह्मणकुल' व 'काश्यप गोत्र'; का कविने यहां भी उल्लेख किया है। एक पद्य से कुछ ऐसा भाव निकलता है कि कवि पहले शिवभक्त थे, पर पीछे 'गुरु' के वचनामृत-पान से जिनभक्त हो गये थे । उक्त दोनों प्रतियों में 'गुरु' पर 'दिगम्बर ' ऐसा टिप्पण दिया हुआ है, जिससे विदित होता है कि किसी दिगम्बर मुनि के उपदेश से वे शैव धर्म को छोड जिन धर्मावलम्बी हुए थे। अपने आश्रयदाता 'नन्न' की माता भरतमंत्री का भायां का नाम कधिने कुदवा दिया है। जिस प्रकार भरत के अनुरोध स उन्होंने महापुराण की रचना की थी, उसी प्रकार ‘नागकुमार चरित उन्होंने नन्न' की प्रार्थना से रचा। उनके दो शिष्य ‘गुणध(व)र्म' और 'शोभन" व अन्य दो सजन 'नाइल्ल' और 'शीलमट'ने भी इस रचना के लिये कवि को प्रेरणा की। ग्रंथ के आदि और अंत में कविने नन्न की खूब प्रशंसा की है। ____ साहित्य क्षेत्र में पुष्पदन्त की खूब ख्याति रही है । उनका उल्लख बहुतसे कवियोंने किया है। कनकामर' कविने अपने करकण्डू चारेत में उन्हें वापसरि घरु' (वागेश्वरी गृह) कहा है, यथाः
‘जयएव सयंभु विसाल चित्तु । वाएसरिघरु सिरि पुष्फयंतु॥ सोमकीर्ति अपन — यशोधर चरित' (संपूर्ण हुआ वि० सं० १५३६ ) में कहते हैं:
यत्प्रोक्तं हरिषेणाद्यैः पुष्पदन्त पुरःसरैः।। श्रीमद्वासबसेनाद्यः शास्त्रस्यार्णवपारगैः॥ तश्चरित्रं मया नूनं बालेन शक्यते कथम् ।
बाहुभ्यां सागरं घोरं केनापि तरितुं यथा ॥ __ सोलहवीं शताब्दि के एक और अपभ्रंश भाषा के कवि सिंहसेन' अपने आदिपुराण में पुष्पदन्त को स्मरण करते हैं:
पुणु वि सयंभु महाका जायउ । चउमुह पुप्फयंतु विक्खायउ॥ यहां हम पुष्पदन्त कवि के समय पर विचार करेंगे। महापुराण में पुष्पदन्त ने जिन आचार्यों व कवियों का उल्लेख किया है उन में 'अकलंक' वीरसेन' और 'जिनसेन' सबसे पीछे के विदित होते हैं। राज वार्तिक ' आदि ग्रंथों के कर्ता प्रसिद्ध तार्किक अकलंक राष्ट्रकूट नरेश कृष्णराज के समय में हुए हैं जिन्हों ने शक संवत् ६७५ से ६९७ तक राज्य किया । जयधवल सिद्धान्त को वीरसेनीया टीका के पूर्व भाग को चौरसेन स्वामी ने जयतुंग देव के समय में रचा था और उसी के उत्तर भाग को उन के शिष्य जिनसेन ने शक सं० ७५९ में अमोघवर्ष नृप के
२ 'सिवभसाइमि जिण सण्णासे । वैविमयाइ दुरियणिण्णासे ।
भणाइ कासवरिसि गोत्तई । 'गुरु' वयणामय पूरिय सोत्तई। ( अवतरण देखिये) ३ शक सं. १०६० में 'होयसाला नरेश' 'विष्णुवर्धन' के एक मंत्री का नाम भी 'भरत' था। वह जैन धर्मावलम्बी व माघनन्दि आचार्य का शिष्य था। (Repertoire D'Epigraphic Jaina by Guerinot p.13, Ins. No. 307-308).
४ कुदस्वागभसाब्भवस्स'। राष्ट्रकूटवंशी प्रसिद्ध नरेश महाराज अमोघवर्ष की रानी का नाम 'कन्दक देवी था। ये 'कन्दक देवी' चेदि नृप 'युवराज' की राज कन्या थी।
(Studies in South Indian Jainism) "सम्भवतः ये दोनों भरत के सात पुत्रों में से थे। (देखो प्रेमीजी का लेख ) ६ देखो 'जैनहितैषी' भाग ११, अंक ७-८ पृ. ४२७-४२९
Aho I Shrutgyanam
Page #19
--------------------------------------------------------------------------
________________
अंक ३]
महाकवि पुष्पदन्त के समय पर विचार.
[१४७
समय में समाप्त किया था । जयधवल सिद्धान्त का भी उल्लेख पुष्पदन्त ने अपने काव्य में किया है । अतः अकलंक, वीरसेन, जिनसेन व जयधवल सिद्धान्त का उल्लेख करनेवाले कवि को शक सं०७५९ से पीछे होना चाहिये।
अब हमें देखना चाहिये कि क्या कोई अन्य बातें भी पुष्पदन्त के काव्यों में ऐसी हैं जो उन के समय निर्णय में सहायक हो सकती हो। आदिपुराण की उत्थानिका से विदित होता है कि कवि ने उस की रचना मान्यखेटपुर में आकर की थी और उस समय वहां ‘तुड़िगु' नाम के राजा राज्य करते थे जिन्होंने चोड़ राजा का मस्तक काटा था। मान्यखेट' निजाम हैदराबाद के राज्यान्तर्गत आधुनिक 'मलखेड़' का ही प्राचीन नाम है । अनुमान होता है कि कवि के समय में
ह को जीतनेवाले किसी प्रतापी नरेश की राजधानी थी । पर जब हम इतिहास के सफे उलटते हैं तो शक सं० ७३७ से पूर्व मान्यखेट का कोई पता नहीं चलता। जान पड़ता है कि उक्त समय तक वह कोई प्रसिद्ध नगर नहीं था । उस के आसपास का प्रदेश चालुक्य राज्य के अंतर्गत था. जिस की राजधानी नासिक के निकट वातापि' या 'बादामि' नगरी थी। चालुक्य वंश की इतिश्री शक सं०६७५ में राष्ट्रकूट वंश के राजा दन्तिदुर्ग' द्वारा हुई और उनके वंशज महाराज अमोघवर्ष ने शक सं० ७३७ ( सन् ८१५) में अपनी राजधानी ‘मान्यखेट' में प्रतिष्ठित की। इसी समय से यह नगर इतिहास में प्रसिद्ध हुआ है।
अब हमें यह खोज करना चाहिये कि क्या. “तुड़ेिगु' नाम के यहां कोई राजा हुए हैं ? महापुराण में अन्य कई स्थानों पर पुष्पदन्त ने इसी राजा का उल्लेख ‘शुभतुंगदेव' और 'भैरवनरेन्द्र के नाम से किया है और 'यशोधरचरित' व 'नागकुमारचरित' में राजा का नाम वल्लभराय' पाया जाता है। जहां २ इन नामों में से किसी का भी उल्लेख आया है वहां टिप्पणकार ने उस पर ‘कृष्णराज ' ऐसा टिप्पण दिया है। इस पर से यही अनुमान किया जा सकता है, जैसा कि प्रेमीजी ने कहा है, कि 'तुड़िगु' 'शुभतुंगदेव ' 'भैरवनरेन्द्र,' 'वल्लभराय' और 'कृष्णराज ' ये पांचों किसी एक ही राजा के नाम हैं और इन्हीं के समय में पुष्पदन्त ने अपने काव्यों की रचना की है। 'वल्लभराय' राष्ट्रकर नरेशों को आम उपाधि थी। अरब के कई लेखकोंने इन नरेशों का उल्लेख 'बल्हारा' शब्द से किया है, जो वल्लभराय का ही अपभ्रंश है। जिनसेनाचार्य ने हरिवंशपुराण की प्रशस्ति में 'इन्द्रायुध' को 'श्रीवल्लभ' विशेषण दिया है।"
'कृष्णराज' नाम के तीन राजा राष्टकट वंश में हुए हैं। इन में से प्रथम तो वे हैं जिनके समय में अकलंक स्वामी हुए हैं, व जिनके पुत्र और उत्तराधिकारी 'इन्द्रायुध' के समय (शक
७ देखो ' विद्वद्रत्नमाला' भाग १ पृ० २९. ८ ' उबद्धतभूभंग भीसु । तोडेपिणु चोडही तणउ सीम।
भुवणेकराम रायाहिराउ । जहि अच्छइ तुहिगु महाणुभाउ ।
त दीण दिण्ण धन कणयपयरु । महिपरि भमंत मेवा(ल्पा)डिनयर ।। ! V. Smith: Marly History of India. Ed. III. p. 424-430.
10. “They (Arab) called the Rashtraküta kings Balhara' because those princes were in the habit of assuming the title - Vallabha' (Beloved Bier, aime) whioh, in combination with the word 'Rai' (prince ) was easily corrupted in to the form · Balhara'.
[V. Smith, E. H. 1. p. 424-430.] ११ पातन्द्रिायुधि नाम्नि कृष्णनृपजे श्रीवल्लभ दक्षिणाम् ।
Aho! Shrutgyanam
Page #20
--------------------------------------------------------------------------
________________
१४८]
जैन साहित्य संशोधक.
[खंड
सं०७०५) में जिनसेनने हरिवंश पुराण की रचना समाप्त की थी। इन के समय तक मान्यलेट राजधानी नहीं हुई थी। पर दूसरे और तीसरे कृष्णराज मान्यस्नेट के सिंहासन पर हुए हैं। कृष्णराज द्वि० अमोघ वर्ष के उत्तराधिकारी थे, जिन्होंने लगभग शक सं० ८०० से ८३७ तक राज्य किया। इन के समय में मान्यखेट पुरी चालुक्य वंशी राजा विजयादित्य तृतीय द्वारा ल्टी और जलाई गई थी । कृष्णराज तृतीय के लियाशेलालंखों से शक सं० ८६२, ८६७, ८७३ और ८७८ के उल्लेख मिले हैं । उन का सब से अन्तिम उल्लेख शक सं० ८८१ का सोमदेव ने अपने 'यशस्तिलकचम्पू' में किया है । इन सबसे पहले की एक तिथे कृष्णराज के लिये मुझे कारंजा भंडार के 'ज्वाला मालिनि कल्प' नामक ग्रंथ में देखने को मिली, इस ग्रंथ के अन्तिम पद्य ये हैं
अष्टाशत सैकषष्ठिप्रमाण शक वत्सरेवतीतेषु । श्री-मान्यखेटकटके पर्वण्यक्षयतृतीयायाम् ॥ १ ।। शतदललहित-चतुःशत-परिमाण-ग्रंथ-रचनया युक्तम् ।
श्रीकृष्णराज-राज्ये समाप्तमेतन्मतं देव्याः ॥२॥ इससे विदित होता है कि उक्त ग्रंथ की रचना शक संवत् ८६१ की अक्षय तृतीया को समाप्त हुई थी और उस समय मान्यखेट नगर में कृष्णराज ' राज्य करते थे। ये राजा कृष्ण. राज तृतीय के आतरिक्त और कोई नहीं हो सकते। इस प्रकार कृष्णराज तृतीय का राज्य काल कम से कम शक सं०८६१ से लगा कर ८८१ तक सिद्ध होता है। . हम ऊपर कह आये हैं कि पुष्पदन्त ने अपने समय के ‘तुड़िगु' अपर नाम कृष्णराज द्वारा चोड़ नृप के मारे जाने का उल्लेख किया है । राष्ट्रकूट वंशी राजा जैन धर्मानुयायी थे और इस समय के चोड़ नरेश कट्टर 'शैव' । दोनों खूब बलवान् भी थे। अतः दोनों बीच अक्सर हो युद्ध छिड़ा रहता था। कभी राष्ट्रकूटों की जीत हो जाती थी तो कभी चोड़ों की । मैसर प्रान्त के अतकर' नामक स्थान से एक शिलालेख मिला है जिस में ऐसे ही एक युद्ध का उल्लेख है। उससे विदित होता है कि शक सं०८७१ (सन् ९४९) में जब राष्ट्रकूट नरेश कृष्णराज और चोड़ नृप ' राजादित्य' के बीच युद्ध चल रहा था तब कृष्णराज के सहायक व उन के बहिनोई गंगनरेश 'बुतुग (भूतराय दि०) द्वारा राजादित्य की मृत्यु हुई । इसी शिलालेख के आधार पर सर विन्सेन्ट स्मिथने अपने 'भारत के प्राचीन इतिहास' में लिखा है कि कृष्ण तृतीय' के समय को राष्ट्रकूटों और चोड़ों की लड़ाई विशेष उल्लेखनीय है-क्यों कि सन् ९४९ में चोड़ गजा 'राजादित्य' की समरभूमि में ही मृत्यु हुई। क्या आश्चर्य यदि पुष्पदन्त ने अपने पुराण में इसी घटना का उल्लेख किया हो।
प्रेमीजीने उत्तर पुराण के ५० वें परिच्छेद के प्रारम्भ का एक श्लोक उद्धृत किया है जिससे विदित होता है कि उस पुराण के समाप्त होने से कुछ पूर्व मान्यखेट पर किसी ‘धारा नरेश' ने चढाई की थी और उस सुन्दर नगर को नष्ट भ्रष्ट कर डाला था। हम ऊपर कह आये हैं कि
12 The Eastern Chalukya Vijayadityaiil (A. D. 844-888) boasts that he captured the Rashtrakúta Capital 'and burnt it; and the assertion seems to be borne out by other insoriptions. Imp. Gaz: Vol II, p.33.
13. Epigraphia Indica Vol. III, P.50. 14. V. Smith. E. H. I. pp. 424-430. १५ दीनानाथधनं सदा बहुधनं प्रोत्फुल्ल-वल्ली-वनम् मान्याखेटपुरं पुरंदरपुरीलीलाहरं सुन्दरम् ।
भारानाथनरेन्द्रकोपशिखिना दग्धं विदग्धप्रियम् । वेदानी वसतिं करिष्यति पुनः श्रीपुष्पदन्तः कविः ।
Aho! Shrutgyanam
Page #21
--------------------------------------------------------------------------
________________
अंक ३]
महाकवि पुष्पदन्त के समय पर विचार,
[१४९
कृष्णराज द्वितीय के समय में मान्यखेट पुगट्टी और जलाई गई थी, पर किसी ‘धारानाथ' के द्वारा नहीं, वेंगी के चालुक्यवंशी राजा ने उसे लटा था । देखना चाहिये कि क्या कभी किसी धारा के राजा द्वारा भी मान्यस्वेट लगा गया है । धनपाल कवि अपने ‘पाइयलच्छी नाम माला' नामक कोष के अंत में, श्लाक २७६ आदि में लिखता है कि 'विक्रम संवत् १०२९. में जब मालवा वालों के द्वारा मान्यखेट लूटा गया था तब धारा नगरी निवासी धनपाल कविने अपनी बहिन सुन्दरा के लिये यह पुस्तक बनाई। इस उल्लेख से हमें मान्यखेट पर आक्रमण करनेवाले राजा का नाम तो विदेत नहीं हुआ, पर इतना पता चल गया कि वि० सं० १०२९ (शक सं. ८९४) के लगभग धारा वालों ने मान्यखेट को लूटा था । खोज करना चाहिये। शायद इस विषय पर कहीं से कुछ और प्रकाश पड़े । ग्वालियर के 'उदयपूर' नामक स्थान से एक शिलालेख मिला है, जिस में मालवा के परमारवंशी राजाओं की प्रशस्ति दी हुई है। इस प्रशस्ति का बारहवाँ पद्य यह है:
तस्माद् ( वैरिसिंहात् ) अभूदरिनरेश्वर-संघ-सेवा
गर्जगजेन्द्र-रव-सुन्दर-तूर्य-नादः । श्रीहर्षदेव इति खोटिगदेव-लक्ष्मी
जग्राह यो युधि नगाद-सम-प्रतापः॥ 'खोट्टेगदेव' कृष्णराज तृतीय के चचेरे भाई थे जो उन के पीछे मान्यखेट के सिंहासन पर भारुढ हुए। उक्त पद्य से हमें दो बातें नई विदित हुई। एक तो वही कि जिस की हम रु थे। अर्थात् मान्यखट की लटमार करानेवाले 'धारानाथ' का नाम । और दूसरी यह कि उस लूटमार के समय मान्यखेट के स्वामी खोट्टिनदेव थे। वैरिसिंह के पुत्र श्रीहर्षदेव का नाम 'नव साहसांकचरित' में श्रीहर्ष' या 'सीयक,' तिल कमंजरी में हर्ष और सीयक व प्रबन्धचिन्तामणि में श्रीहर्ष, सिंहभट और 'सिंहदन्त ' पाया जाता है । इस प्रकार ‘पाइयलच्छी नाममाला''और उदयपूर प्रशस्ति से यह सिद्ध हुआ कि वि० सं० १०२९ लगभग जब सीयक ‘श्रीहर्ष' द्वारा मान्यखेट लूटा गया था उस समय कृष्णराज तृतीय की मृत्यु हो चुकी थी और उन का उत्तराधिकारी खोट्टिगदेव वहां के सिंहासन पर था। ___ अब इससे आगे बढ़ने से पूर्व हमें यहां तक की छानबीन को पुनः दृष्टि गोचर कर लेना चाहियेः
१. पुष्पदन्तने अकलंक, वीरसेन और जिनलेन का उल्लेख किया है। इससे उनका काव्यरचना-काल शक सं० ७.९ से पीछे होना चाहिये।
२. पुष्पदन्तने अपने समकालीन मान्यखेट नरेश का 'वल्लभराय' नाम से उल्लेख किया है, जिसपर 'कृष्णराज' टिप्पण पाया जाता है । मान्यखेट के सभी राष्ट्रकूट वंशी राजाओं की 'वल्लभराय' उपाधि थी, उनमें कृष्णराज नाम के दो राजा हुए हैं।
३. पुष्पदन्तने अपने समय के मान्यखेट नरेश द्वारा 'चोड' राजा के मारे जाने का उल्लेख किया है। कृष्णराज तृतीयने शक सं. ५७१ में चोड़ राजा से युद्ध किया था और वहां के राजा की समरभूमि में हो मृत्यु हुई थी।
१६ विकमकालस्सगए अउणत्तीसुत्तरे सहस्सम्मि । मालवनरिन्द धाडिए लूडीए मन्नखेडम्मि-॥ इत्यादि 17. Epigraphia Indioa Vol I. p. 226, १८ 'भारत के प्राचीन राजवंश' भाग १,पृ. ९२
Aho! Shrutgyanam
Page #22
--------------------------------------------------------------------------
________________
१५० ]
जैन साहित्य संशोधक.
[ खंड २
४. पुष्पदन्तने धारा नरेश द्वारा मान्यखेट के लूटे जाने का उल्लेख किया है। शक सं० ८९४ के लगभग धारा के परमार राजा श्रीहर्ष द्वारा मान्यखेट के लूटे जाने का पता चलता है ।
इस प्रकार इन ऐतिहासिक तथ्यों के मिलान से इसमें बहुत कम सन्देह रह जाता है कि पुष्पदन्तने अपने काव्यों की रचना मान्यखेट के राष्ट्रकूट वंशी राजा कृष्णराज तृतीय के समय में की थी, जिन के अभी तक, जैसा कि हम ऊपर बता आये हैं, शक सं० ८६१ से लगाकर ८८१ तक के उल्लेख मिले हैं। यह राजा जैनियों का बड़ा भक्त था व बड़ा प्रतापी और बलवान् भी था । सोमदेवने उसे पांड्य, सिंहल, चोल, चरम, आदि प्रदेशों का विजेता कहा है। शिलालेखों से भी सिद्ध है कि उसने चोड़ मण्डल के प्रबल राजा को परास्त कर वहां राष्ट्रकूटाधिपत्य स्थापित किया था । उसने गंगराजा ' राचमल' को पराजित कर वहां की गद्दीपर भूतराय' को बैठाया था । ये ही 'भूतराय ' चौड़युद्ध में उनके सहायक हुए थे और इन्हीं द्वारा चोढ़ राजा का मस्तक काटा गया था । सम्भव है कि इसी प्रताप के कारण उन्होंने 'भैरव नरेन्द' की उपाधि भी प्राप्त कर ली हो, जिसका कि उल्लेख पुष्पदन्तन अपने काव्य में किया है । या स्वयं पुष्पदन्तने ही उनके लिये उक्त 'विरुद' निर्धारित करलिया हो । कविराजों को ऐसी स्वतंत्रता रहती है । 'शुभतुंग कृष्णराज प्रथम का उपनाम अनुमान किया जाता है । ब्रह्मनमिदत्तने इस राजा का इसी पद से उल्लेख किया है" । उसी का 'मल्लिषेण प्रशस्ति' में 'साहसतुंग' नाम पाया जाता है "। पर सम्भव है कि ये भी वल्लभराय के समान राष्ट्रकूट नरेशों के सामान्य ' विरुद' थे । देवली के ताम्रपत्रों से यही बात सिद्ध होती हैं। यह भी हो सकता है कि शुभतुंग व साहसतुंग इस वंश के खास २ प्रतापी नरेशों की उपाधि रही हो। हम देख चुके हैं कि मान्यखेट की लूटमार से कुछ पूर्व ही कृष्णराज की मृत्यु हो चुकी थी क्योंकि उस लूटमार के समय उनके उत्तराधिकारी 'खोट्टिगदेव' सिंहासन पर थे । यदि इसी लूटमार का उल्लेख पुष्पदन्तने किया है तो स्वयंसिद्ध है कि उन्होंने उत्तरपुराण का अन्तिम भाग, 'यशोधर चरित' और 'नागकुमार चरित' कृष्णराज के उत्तराधिकारियों के समय में लिखे थे । ये राजा 'कृष्णराज' के समान प्रतापशाली नहीं हुए । इनके समय में राष्ट्रकूट राज्य को अवनति प्रारम्भ हो गई थी । शायद इसी से हम उत्तरपुराण के अन्तिम भाग, यशोधर चरित और नागकुमार चरित में शुभतुंगराय व भैरवनरेन्द्र का उल्लेख नहीं पाते । यहां राजा का उल्लेख केवल 'वल्लभराय' से किया गया है जो राष्ट्रकूट नरेशों की साधारण
6
15 Duff's Chronology p. 89.
२० ' अत्रैव भारते मान्यखेटाख्य नगरे वरे । राजाभूत् शुभतुंगाख्यस्तन्मंत्री पुरुषोत्तमः ' ॥
यहां शुभतुंग ( कृष्ण प्रथम ) को मान्यखेट का राजा कहा पर इतिहास कहता है कि इनके समय तक राष्ट्रकूट राजधानी वातापि में थी । मान्यखेट पुरी को अमोघवर्ष प्रथम ने सन् ८१४ ईस्वी में बसाया था । ( Deoli plates ).
२१
" राजम् साहसतुंग सन्ति बहवः श्रतातपत्रा नृपाः किंतु त्वत्सदृशा रणे विजयिनस्त्यागोन्नता दुर्लभाः । इत्यादि ।
२२ ‘'The Rashtra - Kutas are stated in it (Deoli plates) to have sprung from the Saty ki branch of Yadava race and to be known as 'Tunga ( Ins.in C. P. & Berar, p. 10 )
Aho ! Shrutgyanam
Page #23
--------------------------------------------------------------------------
________________
अंक ३]
महाकवि पुष्पदन्त के समय पर विचार.
उपाधि थी। ‘तुड़िगु' तामिल व कनड़ी आदि किसी दक्षिणी भाषा का शब्द है । सम्भवतः वह भी कोई प्रतापसूचक उपाधि होगी। ___अब हमें प्रेमीजी के उस पाठ पर विचार करना चाहिये, जिससे महापुराण की समाप्ति सं० ६०६ में पाई जाती है । समयसूचक पद्य 'जैन साहित्य संशोधक' में उद्धृत अंश के अनुसार
पुप्फयंत कयणा धुयपंके। जइ अहिमाण मेरुणामंके । कयउं कख भत्तिए परमत्थे। छसय छडोत्तर कय सामत्थें ।
कोहण संवच्छरे आसाढए । दहमए दियहे चंद रुइ रूढ़ए । निस्सन्देह इन पदों से संवत् ६०६, क्रोधन, आषाढ शुक्ल १० वीं को महापुराण समाप्त होने का बोध होता है। अब इनके स्थान पर कारंजा की प्रति का पाठ देखिये:
पुप्फयंत कहणा धुयपंके । जइ अहिमाण मेरुणामंके। कयउ कव्वु भत्तिए परमत्थे। जिणपयपंकय मउलियहत्थे ।
कोहण संवच्छरे आसाढए । दहमा दियहे चंदरुइ रूढए । यह पाठ और तो सब बातों में ऊपर के पाठ के ही समान है पर इसमें सं०६०६ के सूचक पद का पता नहीं है । उसके स्थान पर जो पद है उससे संवत् का कोई बोध नहीं होता । इन पाठों में से कौनसा शुद्ध और कौनसा अशुद्ध माना जाय । प्रेमीजी मुझे सूचित करते हैं कि ऊपर वाला पाठा अनेक प्राचीन प्रतियों में पाया जाता है। इससे उसे सहसा अशुद्ध और जाली कहने का भी साहस नहीं होता। न तो सं० ६०६ शक गणना के अनुसार क्रोधन था और न विक्रम गणना के अनुसार । पर सम्भव है कि यह इन से भिन्न कोई और संवत् का वर्ष हो ।
अब हमें महापुराण की समाप्ति का समय अन्य प्रकार से शोधना पड़ेगा। इस पुराण के प्रारम्भ के एक पद्य से विदित होता है कि पुष्पदन्तने उस पुराण की रचना किसी सिद्धार्थ संवत्सर में प्रारम्भ की थी । सोमदेवकृत यशस्तिलक चम्पू के उपसंहार वाक्य को देखियेः
“शक-नृप-कालातीत-संवत्सर-शतेष्वष्टस्वेकाशीत्याधिकेषु गतेषु अंकतः (८८१) सिद्धार्थसंवत्सरान्तर्गत चैत्रमासमदन-त्रयोदश्यां पांड्य-सिंहल-चोल-चेरम-प्रभृतीन्महीपतीन्प्रसाध्य मेलपाटीप्रवर्धमान-राज्य-प्रभावे श्रीकृष्णराजदेवे सति तत्पादपद्मोपजीविनः समधिगत-पञ्च-महा-शब्दमहासामन्ताधिपतेश्चालुक्यकुल-जन्मनः सामन्तचूडामणेः श्रीमदरिकेसरिणः प्रथम पुत्रस्य श्रीमद्वद्दिगराजस्य लक्ष्मीप्रवर्द्धमान-वसुंधरायां गंगाधारायां विनिर्मापितमिदं काव्यमिति ।”
इससे प्रसंगोपयोगी हमें केवल इतनी बात विदित होती है कि शक सं० ८८१ सिद्धार्थ संवत्सर था और उस समय मान्यखेट में चोल आदि नरेशों को जीतने वाले राजा कृष्णराज (तृतीय) का राज्य था। महापुराण का प्रारम्भ भी इसी सिद्धार्थ संवत्सर में होना चाहिये।
ण की समाप्ति का समय प्रेमीजी के पाठ के समान हो 'कारंजा' की प्रति में भी क्रोधन संवत्सर आषाढ शुक्ल १० वीं दिया हुआ है। क्रोधन संवत्सर साठ-साला-संवत्-चक्र में सिद्धार्थ संवत्सर से६ वर्ष बाद आता है। अतः महापुराण की समाप्ति का ठीक समय शक
२३ यह प्रति संवत् १६०५ मार्गशीर्ष वदि ८, भृगुवार की है।
२४ गुप्त और कलचुरि संवत् से भी यह समय ठीक नहीं बैठता । गुप्त संवत् का प्रारम्भ सन् ३१९ ईसवी व कलचुरि संवत् का सन् २४९ ईसवी से माना जाता है।
Aho! Shrutgyanam
Page #24
--------------------------------------------------------------------------
________________
१५२] जैन साहित्य संशोधक.
[ खंड २ सं० ८८७ आषाढ शुक्ल १० वीं सिद्ध होता है। श्रीयुत राय बहादुर बाबू हीरालालजीने मेरे लिये
स तिथि का मि. स्वामी कन्नूपिलाइ के 'इंडियन एफेमेसिस' नामक सारिणी से मिलान किया तो इसकी अंग्रेजी सम-तिथि ११ जून सन् ९६५ ईस्वी (रविवार) आती है। प्रेमीजीने 'चंदरुइअढए' का अर्थ ' सोमवार' किया है। पर मेरी समझ में उसका ठीक अर्थ चंद्रवार नहीं शुक्लपक्ष है । चंद्ररुचि रूढे--अर्थात् जब चंद्रमा वृद्धिशील होता है । मुझे भी सन्देह था कि सम्भव है उक्त पद में सोमवार का भी भाव हो और शायद आषाढ शक्ल १० वीं रविवार को प्रारम्भ होकर सोमवार तक गई हो। पर राय बहादुर हीरालालजी उसका ठीक मिलान कर लिखते हैं कि उक्त तिथि रविवार को ही सूर्योदय से १३ घंटे १५ मिनट पश्चात् अर्थात् सायंकाल को समाप्त हो चुकी थी।
अब प्रश्न यह उपस्थित होता है कि जब पुष्पदन्तने अपने पुराण समाप्त होने के माह और तिथि दिये हैं तब क्या उन्होंने संवत् का उल्लेख नहीं किया होगा? यह तो सिद्ध है कि 'छसय छडोत्तर कय सामत्थे' वाला पाठ ठीक नहीं है या कम से कम उपर्युक्त चार संवतों के अनुसार वह ठीक नहीं बैठता। पर उसके स्थान पर कारंजा की प्रति का जो पाठ है उसमें संवत् आदि का कोई भाव नहीं है। जब मैंने कारंजा की प्रति का अवलोकन किया था, उस समय तक प्रेमीजी के अवतरण मेरे देखने में नहीं आये थे। तब मुझे ऊपर उद्धत पद्यों में जइ आहिमाण मेरुणामके' में किसी संवत् की सूचना छुपी होने का सन्देह हुआ था, पर प्रेमीजी के संवत् का स्पष्ट बोध करानेवाले पाठ को देखकर मेरा वह सन्देह दूर हो गया था। पर अब पुनः मेरी दृष्टि उसी पद पर जाती है । मैंने अपने इस सन्देह का संकेत बाबू जुगलकिशोरजी मुख्तार से भी किया था। पर उन्होंने लिखा कि 'अभिमानमरु' कवि का उपनाम है, उसमें अंकों आदि का कोई भाव नहीं। पर मुझे इससे सन्तोष नहीं हुआ 'अभिमानमेरु' कवि का उपनाम अवश्य है; कई स्थानापर उन्होंने अपने इस 'विरुद' का उल्लेख किया है; पर हो सकता है कि यहां पर कावे का वह भाव रहा हो और अंकों का भी। खासकर 'अंक' शब्द से यह सन्देह और भी दृढ़ होता है। अंक का लांछन भी अर्थ होता है और गणना भी। अतः संभव है कि प्रयत्न करने से उसमें संवत् का भाव निकले । उक्त पद के एक २ अक्षर को लीजिये। 'जइ' संस्कृत के ‘यति' का अपभ्रंश-रूप विदित होता है । उससे सप्त ऋषियों का भी बोध हो सकता है अतः उसको अंक संख्या ७ मानी जा सकती है। 'अहिमाण' अभिमान के बराबर है जिससे अष्ट मद का बोध होता है और उसको अंक संख्या ८ ली जा सकती है। 'मेरु' से आठ का भाव लेने के लिये मैं कोई प्रमाण नही पा सका। पर यदि उसमे ८ का भाव लिया जा सकता हो और 'अंकानां वामतो गतिः' के नियमानुसार हम इन अंकों को 'दाये से बांई ओर को रक्ख' तो संवत् ८८७ निकल सकता है। बहत सम्भव है कि इस पद में ऐसा अर्थ हो, पर जब तक अष्ट मेरु के लिये कोई प्रमाण न मिल जावे तब तक इस कल्पना पर अधिक जोर नहीं दिया जा सकता।
जब हम यह सिद्ध करते हैं कि महापुराण शक संवत् ८८७-(वि० सं० १०२२ ) में समाप्त हुआ था तब हमें मानना पड़ेगा कि मान्यखेट की जिस लूटमार का कविने उत्त पुराण के ५० व
२५ जैन शास्त्रों में · मेरु' पांच माने गये हैं । शक संवत् ५८७ भी क्रोधन था पर अन्यप्रमाणों से वह समय पुष्पदन्त के लिये ठीक नहीं माना जा सकता ।
Aho ! Shrutgyanam
Page #25
--------------------------------------------------------------------------
________________
अंक ३]
महाकवि पुष्पदन्त के समय पर विचार
[५३
परिच्छेद में उल्लेख किया है वह वि० सं० १०२२ से पश्चात् नही हो सकती। पर धनपाल की 'पायलच्छी नाम माला में उस घटना के उल्लेख से ऐसा मालूम पड़ता है कि वहः उस ग्रंथ के समाप्त होने के वर्ष वि० सं० १०२९ में ही हुई थी। इस विरोध का परिहार कैसे हो ? उदयपुर प्रशस्ति से सिद्ध है कि उक्त घटना के समय मान्यखेट के सिंहासन पर 'खोट्टिगदेव' आरूढ थे। ‘खोट्टिग' के उत्तराधिकारी ककराज का एक दानपत्र शक सं० ९९४ (वि० सं० १०२९) आश्विन शुक्ल १५ का मिला है। उस से सिद्ध होता है कि 'खोट्टिग' की मृत्यु आश्विन शुक्ल १५ सं० १०२९ से पूर्व ही हो चुकी थी और उस समय तक हर्षदेव के भीषण आक्रमण के पश्चात् इतना समय बीत चुका था कि राजधानी में फिर से शान्ति और सुप्रबंध स्थापित हो जाय । यदि ऐसा न होता तो उक्त समय में मान्यखेट के राजा को दान पत्र निकालते बैठने का अवकाश न मिलता। इस से अनुमान किया जा सकता है कि वि०सं० १०२९ में उक्त घटना कम से कम पांच सात वर्ष पुरानी हो चुकी थी। हर्षदेव का आक्रमण मलयखेट पर कब हुआ इस का कुछ अनुमान इस प्रकार लगाया जा सकता है। 'महापुराण' 'सिद्धार्थ' संवत्सर में प्रारम्भ हो कर क्रोधन संवत्लर में समाप्त हुआ था । अतः उस के १०२ परिच्छेदों की रचना में कवि को छह वर्ष लगे, जिस की औसत एक वर्ष में १७ परिच्छेदों की आती है। कवि
कविने मान्यखेट की लूटमार का उल्लेख आदिपुराण के ३७ व उत्तर पुराण के ४९ परिच्छेद पूर्ण हो जाने पर किया है। उत्तर पुराण के शेष १६ परिच्छेदों की रचना में कवि को अधिक से अधिक एक वर्ष लगा होगा । अतः वि० सं० १०२२-१% १०२१ के लगभग मान्यखेट की लूटमार होना सिद्ध होता है। लगभग आठ वर्ष पुरानी घटना का वि० सं०१०२९ में हुई जैसी उल्लेख करने का यह कारण हो सकता है कि हर्षदेव मान्यखेट पर विजय प्राप्त करने के पश्चात् और कई प्रदेशों को जीतते हुए वि० सं० १०२९ में धारा राजधानी में पहुंचे होंगे । इस विजय यात्रा में मान्यखेट की विजय ही सबसे अधिक कीर्तिकारी हुई होगी। इसी से धनपाल ने उस का उल्लेख विशेषरूप से किया। ऐसी यात्रा में सात आठ वर्ष व्यतीत हो जाना कोई बड़ी बात नहीं है।
___ महापुराण की उत्थानिका से विदित होता है कि पुष्पदन्त किसी राजा द्वारा सताये हए मान्यखेट पुर को आये थे। आंध्र-कर्नाटकदेश में विक्रम की १० वीं शताब्दि तक तो जैन-धर्म का खूब जोर रहा और वहां के राजा जैन आचार्यों की अच्छी भक्ति करते रहे, पर दशवीं शताब्दि के अन्तिम भाग में वहां शैवधर्म का प्राबल्य बढा और जैनियों को आपत्ति पहचाने जाने लगी। 'वारंगाल कैफियत' से जाना जाता है 'राजराज नरेन्द्र' के समय में वहां के एक बड़े जैन आचार्य · वृषभनाथ तीर्थ' को राजधानी 'राजमहेन्द्री' छोड़ कर वारंगाल भाग आना पड़ा
जेस का कारण उन का राजराजनरन्द्र द्वारा सताया जाना हो विदित होता है। यह राजा कट्टर शैव था, जो सन् १०२२ ( शक ९४४ ) में राजमहेन्द्री के तख्त पर बैठा। क्या आश्चर्य यदि महाकवि पुष्पदन्त भी यहीं के किसी ऐसे ही राजा द्वारा सताये हुए मान्यखेट आये हों। मान्यखेट के राष्ट्रकूट नरेश जैनधर्म में श्रद्धा और जैन कवियों को आश्रयदान के लिये खूब विख्यात थे। यही नहीं, उन में से कई स्वयं अच्छे कवि हुए हैं । 'प्रश्नोत्तर रत्नमाला' के कर्ता अमोघवर्ष प्रसिद्ध ही है। इन्हीं की छत्र-छाया में जिनसेन, गुणभद्र, सोमदेव, महावीराचार्य आदि धुरंधर जैनाचार्यों ने वह जैनधर्म की ध्वजा फहराई थी। मान्यखेट में जैन कवियों का
२६ Ind. Anti. Vol XII p. 263. २७ Studies in South Indian Jainism. p. 18.
Aho! Shrutgyanam
Page #26
--------------------------------------------------------------------------
________________
५४]
जैन साहित्य संशोधक.
[खंड २
अच्छा जमाव रहता था । कवि ने स्वयं उसे 'दीनानाथ धनं सदा बहुधनं' कहा है । इसी कीर्ति से आकर्षित हो कर पुष्पदन्त मान्यखेट आये होंगे। पर वे 'अभिमान मेरु' थे, इस से सीधे राजदरबार में नहीं गये । नगर के बाहर ही एक उपवन में टिक रहे । पर मान्यखेट में उन के जैसे कवि रत्न देर तक छिपे नहीं रह सकते थे । वे मंत्री भरत से मिला दिये गये। वहां उन का खूब आदर सत्कार हुआ, स्वयं भरत के प्रासाद में उन्हें रहने को स्थान दिया गया और वे कविता करने को प्रोत्साहित किये गये।
यह निर्णय किये जाने के अभी कोई साधन उपलब्ध नहीं हैं कि महापुराण से कितने समय पश्चात् ' यशोधर चरित' और ' नागकुमार चरित' की रचना हुई । पर इतना निश्चित है कि वे दोनों महापुराण से पीछे लिखे गये हैं। महापुराण पूर्ण होने तक भरत मान्यखेट के मंत्रित्व पद पर थे । पर अन्य दो काव्यों की रचना के समय उन के पुत्र नन्न' उक्त पद को विभूषित कर रहे थे। उन्हीं की प्रेरणा से उन्हीं के शुभतुंग प्रासाद में रहते हुए कवि ने उक्त दो काव्यों की रचना की। इन काव्यों में यथावसर ‘नन' की ही कीर्ति वर्णित है। इस समय या तो भरत की मृत्यु हो चुकी थी या उस समय की प्रथा के अनुसार वे अपने चौथे पन में संसार से विरक्त हो, गृहभार अपने सुयोग्य पुत्र को सौंप, मुनि-धर्म का पालन करने लगे थे। आश्चर्य है कि कवि ने अपने कास्यों में इस विषय का कोई उल्लेख नहीं किया। 'नागकुमार चरित' की रचना के समय कवि के माता पिता भी स्वर्गवासी हो चुके थे। ___ हम ऊपर सिद्ध कर चुके हैं कि कृष्णराज की मृत्यु महापुराण पूर्ण होने से पूर्व ही हो चुकी थी। पर ' यशोधर चरित' और ' नागकुमार चरित' में जो वल्लभराय का उल्लेख आया है उस पर भी महापुराण के समान 'कृष्णराज' ऐसा टिप्पण पाया जाता है। टिप्पणकर्ता की यह अवश्य भूल है। वहां 'वल्लभराय' से कृष्णराज के उत्तराधिकारियों का तात्पर्य लेना चाहिये। यह हम देख ही चुके हैं कि राष्ट्रकूट वंशी सभी राजा 'चल्लभराय' कहलाते थे। ___महापुराण, यशोधर चरित और नागकुमार चरित के अतिरिक्त भी महाकषि पुष्पदन्त ने कोई ग्रंथ रचे या नहीं, इस के जानने के लिये कोई प्रमाण उपलब्ध नहीं हैं।
[नागकुमार चरित की उत्थानि का का कुछ भाग] पणवेप्पिणु भावे पंच गुरु, कलिमल वजिउ गुणभरिउ। . आहासमि सिय पंचमिहे फलु, णायकुमार चारु चारेउ ॥ दुविहालंकारें विप्फुरंति । लीला कोमलइ पयाई दिति।
मह कव्व निहेलणे संचरंति । बहु हाव भाव विभम धरंति ॥ घत्ता। सिरिकन्हराय करयलनिहिय असिजलवाहिणि दग्गयरि।
धवलहर सिहरिहय मेहउलि पविउल मण्णखेडनयरि ॥१॥ मुद्धाई केसव भट्ट पुत्त । कासव रिसि गोत्ते विसाल चित्त । णण्ण हो मंदिरे णिवसंतु संतु। अहिमाण मेरु गुण गण महंतु ॥ पत्थिउ महि पणवियसीसएण । विणएण महोदैहि सीसएण ॥१॥ दुरुाज्झिय-दुक्किय-मोहणेण । गुणधम्में अवरवि सोहणण ॥
भो पुप्फयंत पड़िवण्णपणय । मुद्धाएवि केसइय तणय। २८ 'महु पियराई होन्तु सुहधामइ ' । १ महोदेर्धनाम्नः शिष्येण,
Aho! Shrutgyanam
Page #27
--------------------------------------------------------------------------
________________
अक ३]
महाकवि पुष्पदन्त के समय पर विचार.
तुडं वाईसरि देवी निकेउ । तुहुं अम्हहं पुण्ण निबंध हेउ ॥ तुहुं भव्वजीव पंकरुह भाणु । पई धणु मणे मण्णिउ तिण समाणु ।
गुणवंत भत्तु तुहुं विणय गम्मु । उज्झाय पयासहि परम धम्मु ॥ घत्ता। ओलग्गिउ भावें दिणि जिदिणे । णिय मण पंकएप्पिरु थविउ ।
कइ कन्च पिसल्लउ जस धवलु । सिसजुयलेण पविण्णवउ ॥ भणु भणु सिरि पंचमि फलु गहीरु । आयण्णहि णायकुमार वीर । ता वल्लहराय महत्तएण। कलिविलसिय-दुरिय-कयंतएण ॥ कोण्डिण्णगोत्त-णह-ससहरेण । दालिद्दकंद-कंदल-हरेण । वर कन्व रयण रयणायरेण । लच्छी पोमिणि माणस सरेण ॥ पसरंत कित्ति बहु-कुलहरेण । विच्छिण्ण सरासइबंधषेण । बहु दीणलोयपूरिय धणेण । मइ-पसर-परजिय-परबलेण ॥ णियवइवि दिण्ण चिंतियफलेण । छण इंद बिंब सन्निह मुहेण । कुंदव-भरह दिय तणुरुहेण । णण्णण पवुत्तु महाणुभाव। भा कुसुमदसण हय वसण ताव। करि कव्वु मणोहरु मुयहि तंदु। जिणधम्म कन्ज मा होहि मंदु ॥ आयण्णमि भणु हउं णिम्मलाई । सियपंचमि उववासहो फलाई। णण्णण पवोल्लिउ एम जाम । णाइल्लई सीलहं एण ताम॥ का भणिउं समंजसु जस विमलु, णण्णु जि अण्णु न घरसिरिहे। तहो केरउ जाउ महग्घयरु, देविहिं गायउ सुरगिरिहे ॥ तं तुहंपि चडावह निययकवे। दिहि होउणणे आसण्ण भव्यें। बुद्धीए णण्णु सुरगुरु णमति । पर णण्णहो उ वइरिय जिणति । पहुभत्तिए हणु व समाणु दिह। परणण्णु ण वाणरु णरु विसिट्ठ । गांगेउ सउच्चे जाणय तुहि। पर णण्णु ण वइरिहुं देइ पुट्ठि ॥ धम्मेण जुहिट्ठिलु धम्मरत्तु । पर णण्णु पवासदुहेण चत्तु । चाएण कण्णु जण दिण्ण चाउ । पर णण्णु ण बंधुहुं देइ घाउ ॥ कंतीए मणोहरु छण ससंकु । पर णण्णहो णउ दीसइ कलंकु । गरुयत्ते महि सुविसुद्ध चरिउ । पर णण्णु ण किडि दाढाइ धरिउ। सुथिरते मरु भणंति जोइ । पर णण्णु परिसु पसरु ण होइ।
सायरु व गहीरु कयायरोहिं । पर णण्णु ण मंथिउ सुरवरोहिं । घत्ता । जो एहउ वण्णिउ वर कइहिं । भाविं णियमणे भावहि ।
तहो णण्णहो केरउ जाउ तुहुं । सुललिय कव्वे चड़ावहि ॥ णाइल सील भट्टारु वयणु । तं आयण्णेवि नवकमल वयणु । पडिजंपइ वियसिरि पुप्फयंतु । पडिवजमि णण्णु जि गुणमहंतु ॥ धणु पुणु महुं तणु व तणाउ कट्ठ । धम्मेण णिवद्ध मुएवि सटु । (शाठम) हउं कहां कवु जिंदंतु पिसणु । वण्णंतु सुयण विष्फुरिय वयणु ॥ दुजण सजणहो सहाउ एहु । सिहि उण्हउ सीयलु होइ मेहु ।
२ कुंदाम्बा मातु म ।
Aho! Shrutgyanam
Page #28
--------------------------------------------------------------------------
________________
जैन साहित्य संशोधक.
भो णिसुणि णण्ण कुलकमल सूर । सुरसिहारे धीर पडिवण्ण सूर॥ जिण भणिउं अणंताणत गयणु। तहो मज्झे परिठिउ तिविहु भुअणु। पहिलउ मल्लय संकासु दिछ। वीयउ कुलिसोवमु रिसिहि सिट्ठ॥ तइयउ मुइंद साण्णहु कहति । अरहंत अरुह भणु किं रहंति । तह लोकु कमलरुह हरि हरिहिं ण धरिउ ण किउ ण णिडियउ । तहिं वहु दीवोवहि मंडियउ । मज्झिउ भुअणु परिट्ठियउ॥ इय णाय कुमार चारु चरिए नन्ननामंकिए महाकइ पुप्फयंत विरइए महाकल्वे जयंधर-विवाहकल्याण वण्णणो नाम पढमो परिच्छेओ सम्म तो ॥२॥
(नागकुमार चरित का अंतिम भाग।) गोत्तम गणहर एवं सिट्ठउ । सूरिपरंपराए उवहट्टउ । णायकुमारचरित्तु पयासिउ । इयसिरिपंचमि फल मई भासिउ ॥१॥ सो णंदउ जो पढइ पढावइ । सो णंदउ जो लिहइ लिहावइ । सो गंदउ जो विवरि विदावइ । सो गंदउ जो भावे भावइ ॥२॥ णंदउ सम्मइ सासणु सम्मइ । णंदउ पयसुह णंदउ नरवह। चिंतिउ चिंतिउ वरिसउ पाउसु । णंदउ णण्णु होउ दीहाउसु ॥ ३ ॥ णण्ण हो संभवंत सुपविसई । णिम्मल देसण णाण चरित्तई। णण्णहो होउ पंच कल्लाणई। रोय-सोय-खयकरण विहाणइं ॥४॥ णण्णहो जसु भुअणत्तए विलसउ । णण्णहो घरे वसुहार पवरिसउ । सिवभत्ताइमि जिणसण्णासे । बे वि मयाइंदुरिय णिण्णासें ॥५॥ बंभणाई कासवरिस गोत्तई। गुरुघयणामय पूरिय सोत्तई ।। मुद्धाएवी केसव णामई । महु पियराइं होतु सुहधामइं ॥६॥ संप्पजउ जिण भावे लइयहो । रयणत्तय विसुद्धि दंगइयहो ।
मझु समाहि वोहि संपज्जउ । मझु विमलु केवलु उप्पज्जउ ॥ ७॥ पत्ता । णण्णहो मझु वि दय करउ । पुप्फयंत जिणणाहपियारी ।
खमउ असस वि दुब्वयण । वसउ वयण सुयदेवि भडारी ॥८॥ सहतुंग भवण वावार भार णिव्वहण वीर धवलस्स। कॉडेल्ल गोत्त नहससहरक्स पयइए सोमस्स ॥९॥ कुंदव्वागब्भसमुव्यवस्ल सिरि भरहभद्द तणयस्त । जस पसर भरिय भुअणोयरस्ल जिणचरण कमल भसलस्ल ॥ १० ॥ अणवरय रइय वरजिणहरस्स जिण भवण प्रयणिरयस्स ॥ जिण सासणायमुद्धारणस्स मुाणादेण्णदाणस्स ॥१२॥ कलिमलकलंक परिवज्जियस्स जियदविहवइरिणियरस्ल । कारुण्णकंद णव जलहरस्स दीणयण सरणस्स ॥१२॥ णिवलच्छी कीला सरवरस्त वापसरि णिवासस्स। णिस्सेस विउस विज्जाविणोय णियरस्स सुद्ध हिययस्स ॥१३।। णण्णस्स पत्थणाए कव्व पिसल्लेण पहसिय मुहेण । णाय कुमार चरित्तं रइयं सिारपुष्फयंतेण ॥ १४ ॥
-
*
Aho! Shrutgyanam
Page #29
--------------------------------------------------------------------------
________________
जैन साहित्य संशोधक
રવિંદ ૨,]
[ ગં રૂ.
કવિવર સમયસુન્દર
(ભાવનગર મુકામે ભરાએલી ૭ મી ગુજરાતી સાહિત્ય પરિષદ
માટે લખાએલો નિબંધ).
[ રે શ્રીયુત મોદનાર સ્ત્રીચંદ્ર શરૂ, g. પણ વાત ચુંવર.]
જૈન સાધુઓ ભારતની એક ધાર્મિક સંસ્થા છે અને પિતાના આચાર-નિયમ પ્રમાણે બ્રમણશીલ-પરિવ્રાજક છે. એક વર્ષમાં એકી સાથે ચાતુર્માસ એક સ્થળે ગાળવું તેમને અપરિહાર્ય છે, જ્યારે બાકીના આઠ માસમાં એક ગામથી બીજા ગામ અપ્રતિહત વિહાર કરી દરેક સ્થલે ઉપદેશ આપતા રહી વિહાર કર્યો જાય છે. લગભગ પચીસસે વર્ષ પહેલાં થયેલા ધર્મ સંસ્થાપક. શ્રી મહાવીરના અનુયાયી જૈન શ્રમણની સંસ્કૃતિ સમય ધર્મ પ્રમાણે અનેક ઉદય અને અસ્તને હિંડેલે હીંચીને હજુ સુધી પણ અખંડ પણે ચાલી આવી છે. તે શ્રમણ–પંથે સ્થાપેલા દયા ધર્મની અસરથી ભારતમાં હિંસક યજ્ઞયાગ બંધ પડ્યા એટલું જ નહિ પણ જાતિભેદના જુલમને ઘણું સૈકાઓ સુધી વિશેષ અવકાશ મળે નહિ. વિશેષમાં કાવ્ય, નાટક, કથા-ભાષા વગેરે સાહિત્ય પ્રદેશમાં પણ તે શ્રમણોએ દરેક શતકમાં-દરેક યુગમાં અન્ય પંથેની સાથે સાથે પ્રબળ ફાળો આવે છે, અને એ સત્યની પ્રતીતિ તેના સાહિત્યને ઈતિહાસ લખાશે ત્યારે અતિ સ્પષ્ટ રીતે અને જરૂર થશે.
સંસારની ઉપાધિઓના બંધનથી મુક્ત એવા નિબંધ પંખીઓ પેઠે વિચરતા માત્ર ધર્મ પરાયણ જીવન ગાળવા નિર્માયેલા સાધુઓના સૂર વિશ્વબંધુ ભાવના, પ્રભુ ભક્તિનાં, અને નીતિના ઉપદેશનાં ગીત ગાવામાં જ નીકળી શકે. પિતપોતાના જમાનાની ભાવનાઓને વ્યક્ત કરવી; પિતાના સમયના જૂદા જૂદા આદર્શોને અને રેખા
ખા વહેતા લાગણ–પ્રવાહોને એકત્ર કરી પયગમ્બરી વાણીમાં તેનું ઉદ્દધન કરવું એ કવિઓનું કર્તવ્ય છે. સામાન્ય લોકોના દિલમાં જે સુન્દર ભાવ જાગે પણ જે સમજવાની કે સમજાવવાની તેમનામાં તાકાત નથી–તેમને ભાષા આપવી, તેમને અમર વાણીમાં વ્યકત કરવા એ કવિઓનું કાર્ય છે. નિર્બધ પંખીઓમાં કૌકિલા જેવું ભ્રમણશાલી
Aho! Shrutgyanam
Page #30
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સંશોધક
[ ખંડ ૨,
પંખી ભાગ્યે જ જોવામાં આવશે. આવા કવિપરભૂતો જૈન સાધુઓએ પ્રાન્ત પ્રાન્ત અને દેશદેશ વિહાર કરી પોતાના કાવ્યને ટહૂકે લેકને સંભળાવ્યો છે. આ પૈકી એક કવિ પરભૂતને પરિચય કરાવવાની આ નિબંધની ઉમેદ છે.
તેમનું નામ કવિવર સમય સુન્દર. તેમને કાલ વિક્રમને સત્ત શતાબ્દિ છે. તેમને સંવત્ ૧૬૪૯ માં વાચનાચાર્ય–ઉપાધ્યાય પદ લાહેરમાં મળ્યું હતું અને પ્રથમને ગ્રંથ “ભાવશતક' સં૦ ૧૬૪૧ માં રચેલે મળી આવે છે, તેથી તે વખતે તેમની ઉમર ૨૧ વર્ષની ગણીએ તો તેમને જન્મ સં. ૧૬૨૦ માં મૂકી શકાય કે જે વખતે તેમના દીક્ષાગુરૂ સકલચંદ્ર ઉપાધ્યાયના દીક્ષા ગુરૂ જિનચંદ્ર સૂરિને સૂરિપદ (૧૭ વર્ષની વયે, મન્યા સંવત્ ૧૬૧૨) મળ્યાને આઠ વર્ષ થઈ ગયાં હતાં. તેમને છેલ્લે ગ્રંથ સં. ૧૬૯૭ લગભગ મળી આવે છે તેથી તેઓ સં. ૧૬૨૦ થી ૧૭૦૦ સુધી-૮૦ વર્ષ જેટલું જીવન ગાળી શક્યા હતા એ પ્રાયઃ નિશ્ચિત થાય છે.
તત્કાલીન સ્થિતિ,
ખરતર ગચ્છ અને તપાગચ્છ વચ્ચે લાંબા વખતથી સ્પર્ધા અને વિખવાદ ચાલ્યા આવતા. એ વિખવાદ સત્તરમા શતકના પૂર્વાદ્ધમાં વધી પડે હતો. વેતામ્બરે અને દિગબરે વચ્ચેને વિરોધ તે બહુ જૂને હતે પણ સં. ૧૧૭૬ માં સિદ્ધરાજના દરબારમાં વાદિદેવ નામના શ્વેતામ્બર સૂરિએ કુમુદચંદ્ર, નામના દિગમ્મરાચાર્યને શાસ્ત્રાર્થમાં હરાવી દિગમ્બરને ગૂજરાતના રાજ્યની હદપાર કરાવ્યા–તે પછી એ બંનેનાં કાર્ય કરવાનાં ક્ષેત્રે બધા જજૂદાં પડી ગયાં હતાં ને તેથી એમના વચ્ચેને વિરોધ પણ મેળે પડી ગયો હતે. પણ બીજી બાજુએ શ્વેતામ્બર મૂર્તિ પૂજકમાંથી જુદા પડી લંકામત અને બીજામત નીકળ્યા પછી તેમની સાથે વિરોધ પ્રબળ થઈ પડ હતે. વેતામ્બર મતના ખરતર અને તપગચ્છ વરચેની મતામતી પણ પ્રબળ થઈ પડી હતી અને તેમાં ધર્મસાગર ઉપાધ્યાયજી નામના તપગચ્છીય વિદ્વાન-યણ-ઉગ્રસ્વભાવી સાધુએ કુમતિનંદકુંદાલ (યાને પ્રવચન પરીક્ષા) નામને ગ્રંથ બનાવી તપગચ્છ સિવાયના અન્ય સર્વગચ્છ અને મત સામે અનેક આક્ષેપ મૂકયા. આથી તે સર્વ મતે ખળભળી ઉઠયા; અને તેનું જે સમાધાન ન થાય તો આખા જૈન સમાજમાં દાવાનળ અગ્નિ પ્રકટે. આ માટે જોખમદાર આચાર્યોને વચ્ચે પડયા વગર રહી શકાય નહિ તેથી તપગચ્છાચાર્ય વિજયદાન સૂરિએ ઉપરોકત ગ્રંથ પાણીમાં બનાવી દીધો અને તેને અપ્રમાણ ઠેરવ્યા. તેમણે જાહેરનામું કાઢી “સાત બેલની આજ્ઞા કાઢી એક બીજા મતવાળાને વાદ-વિવાદની અથડામણ કરતા અટકાવ્યા હતા. પણ આટલાથી વિરોધ જોઈએ તે ન શમ્યા ત્યારે વિજયદાન સૂરિ પછી આચાર્ય હીરવિજ્ય સૂરિએ ઉકત “સાત બેલ” પર વિવરણ કરી “બાર બેલ” એ નામની બાર આજ્ઞાઓ જાહેર કરી હતી. સં૧૬૪૬. આથી જૈન સમાજમાં ઘણી શાન્તિ આવી, અને
Aho! Shrutgyanam
Page #31
--------------------------------------------------------------------------
________________
અંક ૩, ]
કવિવર સમયસુંદર
ખરતર ગચ્છના અને તપગચ્છના આચાર્યો એક બીજાની નિન્દામાં ન ઉતરતાં જૈન ધર્મને પ્રભાવ અન્ય સમાજમાં અને રાજદ્વારમાં પાડવા માટે પ્રયત્નશીલ થયા.
વિકમને સત્તરમા સૈકે જેને માટે ઘણા પ્રતાપી હતું. તે સદીમાં મહાન મેગલ સમ્રાટ અકબર, જહાંગીર અને શાહજહાં (સં. ૧૬૧૨ થી સં. ૧૭૧૪ ) એ ત્રણ શહેનશાહએ સમગ્ર ભારત વર્ષમાં રાજ્ય સત્તા જમાવી રાખી લેકેમાં આબાદી અને શાન્તિની સ્થિરતા કરી. અકબરે સં. ૧૬૧૪ માં ચિતોડ, ૧૬૨૫ માં રણથંભેર અને કલંજરના કિલા જીતી લીધા અને સં. ૧૬૨૯ માં અમદાવાદમાં પિતાને વાવટે ફરકાવ્યું. પછી વડેદરા, ચાંપાનેર, સુરત એ સઘળા મિર્ઝાઓએ કબજે કરેલો મુલક તેઓને હાંકી મેલી, પિતાના રાજ્ય તળે મૂકી અકબર આગે આવ્યું. ત્યાર પછીના ત્રણ વર્ષમાં બહાર અને બંગાલા હાથ કર્યો. સામાન્ય સર્વ સ્થળે શાંતિ પ્રસારી. આ સૈકામાં વેતા
મ્બર જૈન સાધુ સંસ્કૃત પ્રાકૃત અને સ્વભાષા-લોક ભાષામાં સાહિત્ય વિશેષ વિશેષ ઉત્પન્ન કરવા લાગ્યા. તપગચ્છીય પ્રભાવક મહાપુરૂષ હીરવિજ્ય સૂરિએ તથા તેમના શિષ્ય ઉપાધ્યાય શાંતિચંદ્ર આદિએ; ખરતર ગછીય જિનચંદ્ર સૂરિએફ અને નાગપુર તપગચ્છીય પદ્મસુંદર ઉપાધ્યાયે અકબર બાદશાહને જૈન ધર્મનું સ્વરૂપ સમજાવી તેની તેના પ્રત્યે સભાવના ખેંચી અનેક જૈન તીર્થ સંબંધી ફરમાને, જીવ-વધ-બંધની આજ્ઞાઓ અને પુસ્તકે, સ્થાન વગેરેનાં ઈનામે પ્રાપ્ત કર્યા. જહાંગીરે ત. વિજયસેન સૂરિ અને ખ૦ જિનસિંહ સૂરિને મોટાં ધાર્મિક બિરૂદ આપ્યાં, અને શાહજહાંએ પણ સહાનુભૂતિ દાખવી. આ સામાન્ય રીતે શાંતિની શતવર્ષમાં અન્ય ધર્મોમાં પણ ઘણી જાગૃતિ આવી અને સાહિત્ય વૃદ્ધિ થઈ. . સં. ૧૬૦૦ માં તળ અમદાવાદમાં જન્મનાર દાદુજીએ ત્યાગી ફકીર બની જયપુર માંના રાજ્યમાં ઘણે જીવન-કાળ કાઢી ૧૯૪૨ માં અકબર સાથે ધર્માલાપ કર્યો. વેદાન્ત જ્ઞાન સામાન્ય મનુષ્યને ગળે ઉતારવા સરલ રીતિથી લેક-ગમ્ય ભાષામાં ઉપદેશ કર્યો મુખ્ય વાત એ હતી કે
આપા મટે, હરિ ભજે, તન મન તર્જ વિકાર,
નિર્વેરી સબ જીવ, દાદૂ યહુ મત સાર. એક પરમેશ્વર જગને સાર છે. તે પરબ્રહ્મ ઈષ્ટદેવ તે “રામ” છે. તેની ઉપાસનાથી સુખની પ્રાપ્તિ, જગતનાં સુખ તેની પાસે નિઃસાર છે. તે પરમમય આનંદમય સુખ પ્રાપ્ત કરવા દાદૂ દયાલે બીજાં સાધન માર્ગોમાં જણાતા બાહ્ય આડંબરી પ્રપંચ (જેવા કે રામાનુજ, વલ્લભાદિ સગુણ પૂજાઓમાં ), કેરી બંદગી આદિને તુચ્છ બતાવ્યા. સર્વ સાથે દ્વેષ તજી હળી મળી રહેવું અને સર્વ જીવ પર દયા દ્રષ્ટિ રાખવાની તેણે આજ્ઞા કરી. આ પ્રમાણે એવાં સાધને તેણે બતાવ્યાં કે ભિન્ન મતવાળા હિન્દુ મુસલમાન આદિ અવિરેાધે આચરી શકે. તે સં. ૧૬૬૦ માં નારાયણ ગામમાં ( નારાણે) સ્વર્ગસ્થ થયા. તેના
Aho! Shrutgyanam
Page #32
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સશોધક
[ ખંડ ૨૬
શિષ્ય સુન્દરદાસે ( જન્મ સ૦ ૧૬૫૩, દાજી પાસે દીક્ષા સં૦ ૧૬૫૯, મરણ ૧૭૪૬ ) વેદાન્ત જ્ઞાનને સુમધુર સરલ અને ઉચ્ચ હિન્દી કાવ્યમાં વિવિધ પ્રકારની રચના કરી. તેમણે અદ્વૈત બ્રહ્મવિદ્યાને પ્રચાર કરવાથી અને તેઓ અતિ કુશલ વિદ્વાન્ હોવાથી તેમને દાનૢ પથીએ · ખીજા શંકરાચાર્ય ' કહે છે. ૧
४
ગાસ્વામી તુલસીદાસઃ—( જન્મ સ૦ ૧૬૦૦; મરણ સ′૦ ૧૬૮૦) આ હિન્દી સાહિત્યના અપ્રતિમ મહાકવિ છે. તેમણે રામાયણ રચી તે એટલી બધી આજસુધી પ્રસિદ્ધ છે કે, તેનું વાંચન દરેક હિન્દી કુટુમ્બમાં થાય છે. તેમજ અનેક હિન્દી કાન્ચે રચ્યાં. અકબરના પ્રસિદ્ધ કવિ ગંગના તથા અન્ય હિન્દી પ્રસિદ્ધ કવિ વિહારી તથા કેશવદાસના સમકાલીન છે.
મહારાષ્ટ્રમાં અઢાર પર્વના મહાભારતને મરાઠીમાં પહેલવહેલાં અવતારનાર કવિ વિષ્ણુદાસ, અને મુક્તેશ્વર ( જન્મ ૧૯૫૬, સ્વર્ગી૦ ૧૭૦૬) તેમજ પ્રસિદ્ધ સંતકવિએ એકનાથ (જન્મ સં॰ ૧૬૦૫, સ્વ૦ ૧૬૫૬); તુકારામ (જન્મ સ’૦ ૧૬૩૪ યા ૧૬૬૪સ્વ૦ ૧૭૦૮), સમર્થ રામદાસ ( જન્મ સં૦ ૧૬૬૫ સ્વ૦ ૧૭૩૮ ) આદિ થયા.
ગૂર્જર ભાષાના આ યુગ માટે એમ કહેવામાં આવે છે કે · જે ભાષાના પ્રથમ યુગમાં–સાહિત્યના પ્રભાતમાં નરસિંહ મહેતા જેવા ભક્ત કવિનાં પ્રભાતિયાં ગાજી રહ્યાં હતાં તેના મધ્ય યુગમાં—સેળમા અને સત્તરમા શતકમાં-કવિતાનાં સ્વર્ગીય ગાનના નિ છેક મન્દ પડી ગયા ’–આ વાત સત્ય નથી. જૈનેતર ગૂર્જર કવિએ આ યુગમાં વધુ સંખ્યામાં મળી નથી આવ્યા તેથી તેવી વાત મૂકવામાં આવે તે સ્વાભાવિક છે, પણ મને ખાત્રી છે કે આ ઉન્નતિના અને જાગૃતિના યુગમાં અનેક જૈનેતર ગૂર્જર કવિએ થયા હાવા જોઈએ; અને તે શેષખાળ કરતાં સાંપડી શકશે. જ્યારે મધ્ય યુગમાં જૈન કવિ માટે તા નિવિવાદ રીતે સ્પષ્ટ કહી શકાય તેમ છે કે તેમણે સાહિત્યની ધારા અખંડ નિરાવરણ અને નિર્મલ રાખી, તેનામાં એજસ્વાળુ પયઃ સિંચી તેને અલવતી, વેગવતી અને ઉજ્જવલ બનાવી હતી.
આ સત્તરમા શતકમાં જેમ અગ્રેજીમાં, રાણી એલિઝાબેથના સમય (સં૦ ૧૬૧૫
૧ રાધવીય ભક્તમાલમાં જણાવ્યું છે કે શકરાચાય દૂસરે, દાદૂ કે સુંદર ભયેા. ' આ સુન્દરદાસજીએ સ૦ ૧૬૬૩-૧૬૮૨ કાશીમાં રહી વિધા લઇ લેકને આપી. પછી બહુ પટન કર્યું. ગુજરાતમાં પણ તે ધણા કાળ રહ્યા હતા અને ગુજરાતી ભાષા પોતે શીખી લીધી હતી. તેના અપ્રસિદ્ધ ‘ દાં દિશાકે સર્વયે ’માં ગૂજરાત સંબધી લખ્યું છે કે:--
આભડછેાત અતીત સાં જ઼ીજિયે, બિલાઇ ૩ કૂકર ચાટત ડાંડી ’
આ પરથી જણાય છે કે વૈષ્ણવ સંપ્રદાયની અસરથી ગુજરાતમાં આભડછેટ પર લેાકેાનું ઘણું ધ્યાન રહેતું હશે.
Aho ! Shrutgyanam
Page #33
--------------------------------------------------------------------------
________________
અંક ૩. ]
કવિવર સમયસુંદર
૧૯૬૦) ઉક્ત ભાષા માટે એક મહાન ઉન્નતિના છે, તેવો જ અકબરનો રાજત્વકાલ (સં. ૧૬૧૩-૧૬૬૨) સર્વ દેશી ભાષાઓ માટે વૃદ્ધિ અને ગૌરવને યુગ છે. બંને દેશમાં આ સમૃદ્ધિશાલી સમયમાં અતિશય સંતોષજનક ઉન્નતિ થઈ છે અને સારા સારા કવિ અને લેખક પાક્યા છે. ઉર્દૂ ભાષાની સ્થાપના-પ્રતિષ્ઠા મુખ્યપણે આ સમયમાં થઈ હિંદી ભાષાના સમયવીર-મુખ્ય નાયક ગોસ્વામી તુલસીદાસ આ યુગમાં થયા કે જેમને કવિતાકાલ (સં. ૧૬૩૧-સં૦ ૧૬૮૦ ) છે. તે મહાનુભાવ-મહાત્માએ રામાયણ આદિ રચી હિન્દી પર જેટલે ઉપકાર કર્યો છે તે કેઈએ કર્યો નથી; કવિપ્રિયા અને રસિકપ્રિયાના કર્તા હિન્દી કવિ કેશવદાસ (કવિતાકાલ. સં. ૧૬૪૮-૧૯૬૮) એક પ્રતિષ્ઠિત નામી કવિ થયા; આ ઉપરાંત અકબરના દરબારમાંના ગંગકવિ, બીરબલ (“બ્રહ્મ' ઉપનામથી) આદિ, તેમજ સેનાપતિ, દાદૂ દયાલ, સુદરદાસ, બનારસીદાસ પ્રભૂતિ કવિઓ ઉદ્દભવ્યા. આ બહત્કાલમાં આની પહેલાં સૂરદાસ આદિએ વ્રજભાષાદ્વારા કૃષ્ણ કવિતા પર અધિક ધ્યાન આવ્યું હતું, જ્યારે તુલસીદાસના કાલથી રામભક્તિની ધારા વહી અને પછી રામભક્તોએ કૃષ્ણની પેઠે રામનું પણ શૃંગારપૂર્ણ વર્ણન કર્યું. (આની અસર જૈનસાહિત્યમાં નેમિનાથરાજુલ અને સ્થલિભદ્રને કેશ્યાના પ્રસંગે લઈ શંગાર પર મર્યાદિત સ્વરૂપે ઉતરી વૈરાગ્ય પરિણામ પર લાવવા પ્રત્યે જૈન કવિઓ પ્રેરાયા હેય એવું સંભવે છે) મહારાષ્ટ્રમાં મહાભારત મરાઠીમાં અવગત થયું અને તત્વજ્ઞાનમય અભંગે-દાસબાધ જેવા તાત્વિક ઉપદેશે ભાષામાં ઉતરવા લાગ્યા. આવા પ્રતાપી-ઉત્સાહભર્યા શતકમાં ગુજરાતી સાહિત્યમાં ગાનનો ધ્વનિ મંદ પડે એ માનવાને આંચકો આવે. મધ્યયુગ ભાષા
ગૂર્જર પ્રાચીન સાહિત્યના ત્રણ યુગ નામે અપભ્રંશ યા પ્રાચીન ગુજરાતી યુગ, મધ્યકાલીન યુગ અને અર્વાચીન યુગ એમ પાડીએ, તે અપભ્રંશ યુગમાં “અપભ્રંશ કિંવા પ્રાચીન ગુજરાતીનાં વ્યાકરણ આદિપ્રવર્તક અને પ્રાકૃત બોલીએના પાણિની ”-હેમાચાર્ય (વિ. સં. ૧૧૪૫ થી ૧૨૨૯), પ્રબંધચિંતામણિના કર્તા મેરૂતુંગ (વિ. સં. ૧૩૬૧), કવિ ધનપાલ (ભવિષ્યદત્ત કથાના કર્તા) આદિ અનેક જૈન ગ્રંથકારેએ પ્રબલ સાહિત્યસેવા કરી છે. જૈન ભંડારમાં અપભ્રંશનાં અનેક પુસ્તક મળી શકે તેમ છે. એ સિદ્ધ વાત છે કે સંવત પંદરમા સિકા સુધી સૌરાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન એ સર્વ પ્રદેશમાં અપભ્રંશ ભાષા જ વ્યાપક ભાષા તરીકે પ્રવર્તતી હતી. સંવત્ ૧૩મા સૈકાથી સં. ૧૫૫૦ સુધીની ભાષાને અન્તિમ અપભ્રંશ ભાષા ગણી શકીએ. આને ડા) ટેસટેરી જૂની પશ્ચિમ રાજસ્થાની ભાષા કહે છે.
મધ્યકાલીન યુગ વિકમ પંદરમા શતકથી સત્તરમા શતકને ગણીએ તે તેમાં પંદરમા શતકમાં થોડા, પણ સેળમાં શતકમાં ઘણા વધુ, અને સત્તરમામાં તે અતિ વિપુલ પ્રમાણમાં જૈન કવિઓ અને ગ્રંથકારો મળી આવે તેમ છે. મધ્યકાલીન કે અર્વાચીન યુગમાં
Aho! Shrutgyanam
Page #34
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સાધક
[ ખંડ ૨;
એક પણ શતક જેનેાની ગૂર્જર સાહિત્યસેવા વગરનું રહ્યું નથી. જૈન સાધુએએ ભંડારાદ્વારા આ સ સાચવી રાખ્યું છે, તે માટે તેમને ધન્યવાદ ઘટે છે, અને તેથી તે સર્વાં સાહિત્યને ઇતિહાસ અખંડ લખી શકાશે. તેમ થયે વિશેષ પ્રભાનાં દર્શન થશે.
રા. નરિસંહરાવે આંકેલ ગૂજરાતી ભાષાના વિકાસક્રમની સમયરેખામાં સ૦ ૧૬૫૦ થી ૧૯૫૦ સુધીની ભાષાને ‘મધ્ય ગુજરાતી ' કહી છે. આ મધ્ય ગુજરાતી કે ઉપર નિર્દેશેલ મધ્યકાલીન યુગમાં પ્રસ્તુત કવિ (વિક્રમ સત્તરમે સૈકા ) થયેલ છે. તે સૈકામાં અનેક સુંદર કૃતિઓ રચી પેાતાને સિદ્ધહસ્ત આખ્યાન-કથા કવિ તરીકે સિદ્ધ કરનાર જૈનકિવ નામે કુશલ લાભ (કૃતિઓ સં॰ ૧૯૧૭ થી ૧૯૨૪), સામિવમલ સૂરિ ( કૃતિ સ’૦ ૧૬૧૫ થી ૧૬૩૩), નયસુંદર ( કવિતાકાલ સ૦ ૧૬૩૨ થી ૧૯૬૯), પ્રસ્તુત કવિ સમયસુંદર ( સ૦ ૧૬૫૮ થી ૧૭૦૦ ), અને શ્રાવક કવિ ઋષભદાસ ( કવિતાકાલ સ ૧૬૯૨ થી ૧૯૯૭) એ પાંચ અગ્રભાગ લે છે. આ પૈકી ઋષભદાસ સબંધી લેખ પાંચમી ગુર્જર સાહિત્ય પરિષમાં મેં જરા વિસ્તારથી લખી મોકલ્યા હતા તે છપાઇ ગયેા છે, અને નયસુન્દર સબંધી મારો નિષધ આનંદ કાવ્ય મહેાધિના છઠ્ઠા મૌક્તિકની પ્રસ્તાવનામાં પ્રકટ થયા છે. આ લેખદ્વારા કવિવર સમયસુન્દર સંબંધી-કઇંક હકીકત જણાવવા મેં પ્રયત્ન કર્યો છે.
મધ્યયુગનું કથાસાહિત્ય.
સં૰ સત્તરમા સૈકાના પ્રારભથી લાકકથાઓને કાવ્યમાં મૂકવાના સુંદર પ્રયાસેા જૈન સાધુઓના હાથથી થઇ રહ્યા હતા. માત્ર પેાતાના ધાર્મિક કથા સાહિત્યમાંથી જ વસ્તુ લઈ જૈન સાધુઓએ પેાતાનું-જૈન કાવ્ય સાહિત્ય અખંડપણે ઉત્પન્ન કર્યું છે . ( જેમ પ્રેમાનંદાદ્ધિએ કર્યું છે તેમ), એટલું જ નહિ, પશુ તે ઉપરાંત લેાકકથાઓને પણ કાર્યમાં ( શામળદાસાદિની માફક ) ઉતારી છે; વિશેષમાં તેઓએ, એ અને કવિઓ-પ્રેમાન’દ અને શામળભટ્ટ-ની અગાઉના સૈકામાં એટલે સંવત સત્તરમા સૈકામાં તેના પ્રાર’ભથી ભાષામાં અવતાર્યું છે.
આના સમર્થનમાં કહીશું કે સ`૦ ૧૫૬૦ માં સિંહકુશલે નંદબત્રીશી રચી, ઉદયભાનુએ વિસ' ૧૫૬૫ માં વિક્રમસેન ચાપાઇ રચી કે જેના માટે રા. મણિભાઇ મકારભાઇએ નોંધ કરી છે કે પાંચસે. છાસઠ ટુકના આ પ્રમ'ધ છે. દરેક રીતે તે શામળભટની વાત સાથે હરીફાઇ કરે તેવા છે. આ પ્રબંધની રચના કાઇપણ રીતે શામળભટ્ટની વાર્તાથી ઉતરતા પ્રકારની નથી ’; ત્યારપછી કુશલલાલે સ૰ ૧૯૧૬ માં માધવ-કામકું ડલા
૨ કુશળલાભ-ખરતર ગચ્છના અભયધમ ઉપાધ્યાયના શિષ્ય. તેમણે ઉક્ત તેજસાર રાસ, વીરમગામમાં સ ૧૬૨૪ માં, અગડદત્તરાસ, નવકાર છંદાદિ રચેલ છે.
Aho ! Shrutgyanam
એ કથા ઉપરાંત છંદ, ગાડી પાર્શ્વનાથ
Page #35
--------------------------------------------------------------------------
________________
અંક ૩, 1
કવિવર સમયસુંદર
પર રાસ, અને સં. ૧૯૧૭ માં મારૂલા પર ચેપઈ દેવશીલે સં૦ ૧૬૧૯માં વેતાલ પચવીશી અને હેમાનંદે તેજ નામનો ગ્રંથ સં. ૧૬૪૬ માં ગુણમેરૂસૂરિ શિષ્ય રત્નસુંદર ઉપાધ્યાયે પંપાખ્યાન (પંચતંત્ર) ચતુષ્પદી સં૦ ૧૬૨૨ માં સાણંદમાં અને શુકબહેતરી ઉર્ફે રસમંજરી સં૦ ૧૬૩૮ માં ખંભાતમાં, વચ્છરાજે નીતિશાસ્ત્ર પંચાખ્યાન (પંચતંત્ર)
પઈ સં. ૧૬૪૮ માં "હીરકલશે સિંહાસનબત્રીશી સં. ૧૬૩૬ માં મંગલ માણેકે વિક્રમાદિત્ય અને ખાપરા ચેરને રાસ સં. ૧૬૩૮ માં નરપતિ કવિએ વિક્રમાદિત્ય ચેપઈ સં. ૧૬૪૯ માં અને નંદબત્રીશી, હેમરને ગરાવાદલ પદમિણી કથા ચેપઈ સં. ૧૯૬૦ માં સારંગે ભેજપ્રબંધ ચિપઈ સં. ૧૬૫૧ માં, અને બિલ્પિણ પંચાશિકા; અને કનકસુંદરે સં. ૧૬૬૭ માં સગાલ શા રાસ; એમ અનેક કવિઓએ અનેક કૃતિઓ રચી છે. જનેતરમાં માત્ર એકાદ જેમકે સં. ૧૫૭૪ માં આમ્રપદ્ર (આમેદ)ના કાયસ્થ કવિ નરસા સુત ગણપતિએ માધવાનળની કથા ગૂજરાતીમાં બનાવેલી લોકકથા મળી આવી છે અને શોધ કરતાં બીજી પણ થોડી ઘણી મળી આવે. જો કે સત્તરમા શતકના ઘણાખરા મળેલા ગ્રંથે ધાર્મિક છે, પણ તેમાં આ લોકકથાના ગ્રંથ મળવાથી તેમાંથી લૌકિક બાબતે ઘણી પ્રાપ્ત થઈ શકે તેમ છે.
કેટલાકે એમ માનતા હતા અને માને છે કે ગુજરાતીમાં વાર્તાઓ લખનાર મૂળ કવિ શામળભટ્ટ આદિ છે; પરંતુ તેમની પહેલાંના જૈન રાસાઓમાંથી અનેક રાસાઓ વાર્તાઓ રૂપે બનાવેલા મળી આવે છે. એ વાત ઉપર કર્તાઓ અને તેમની કૃતિઓને
૩ દેવશીલ-તપાગચ્છના સૌભાગ્યસૂરિ શિ૦ સોમવિમલસૂરિ શિ. લક્ષ્મીભદ્ર શિવ ઉદયશીલ શિ૦ ચારિત્રશીલ શિવ પ્રમેદશીલના શિષ્ય. તેની આ કૃતિ રા. જગજીવનદાસ દયાલજી મેદીએ વડોદરામાં પ્રસિદ્ધ કરી છે.
૪ વછરાજ-પાર્ધચંદ્રસૂરિ-સમચંદસૂરિ-રત્નચારિત્ર શિવ તેની અન્ય કૃતિઓ સં. ૧૬૪૨ માં ખંભાતમાં શાંતિનાથ ચરિત્ર.
૫ હીરકલશ-ખરતર દેવતિલક શિ૦ હપ્રભ શિ. અન્યકૃતિઓ સમ્યક કૌમુદી સં. ૧૬૨૪, કુમતિ વિધ્વંસ ચેપઈ સં. ૧૬૦૭.
૬ મંગલ માણેક–આંચલિક ગચ્છના બિડાલંબ ગચ્છ, મુનિરત્ન-સૂરિ આનંદરત્નસૂરિ જ્ઞાનરન ઉદયસાગર-ભાનુભટ્ટ શિ૦ તેણે વિશેષમાં અંબા કથાનક ચોપાઈ સં. ૧૬૩૮ જેઠ સુદ ૧૫ ગુરૂએ શરૂ કરી સં. ૧૬૩૯માં કાર્તિક સુદ ૧૩ ઉજેણીમાં નિઝામના રાજ્યમાં પૂરી કરી છે.
૭ હેમરત્ન–પૌમિક ગ૭ દેવતિલક સૂરિ-જ્ઞાન તિલક સૂરિ-પવરાજ ગણિ શિષ્ય. અન્યકૃતિ શીલવતી કથા સં. ૧૬૭૩ પાલીમાં બનાવી.
આ બધા જૈન શ્વેતામ્બર સાધુઓ છે. ગુજરાતના વેતામ્બર સાધુઓએ કથા સાહિત્ય માટે કેવી સેવા બજાવી છે તે માટે જર્મન વિધાન વેંકટર હર્ટલત “ ઍન ધી લિટરેચર ધી વેતાંબરાસ ઓફ ગુજરાત,” એ નામનું ચોપાનીયું અવલોકવું.
Aho I Shrutgyanam
Page #36
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સશેાધક
[ ખંડ ૨૬
નામ નિર્દેશ કરી જણાવી છે; તે પરથી શામળભટ્ટને વાર્તાઓના આદિ રચયિતા નહિ કહી શકાય. વિશેષમાં એ પણ સભવ છે કે ૧૮ મા શતકમાં થયેલા શામળભટ્ટે પોતાની વાર્તાઓનાં મૂળ-વસ્તુ પણ પ્રાચીન જૈન કવિઓના વાર્તારૂપે લખાયેલ રાસાઓ પરથી પ્રાયઃ લીધેલાં હાય. સ’૦ ૧૫૭૨ માં સિ’કુશલે નંઃખત્રીશી રચી છે કે જે ટુંકી છે, તેની સાથે સરખાવેા શામળભટ્ટની નઢખત્રીશી કે જે વિસ્તારવાળી થયેલી છે. ઉપરાત કુશલલાભની માધવાનળ અને કામકુંડલાની કથા સાથે સરખાવે શામળભટ્ટે રચેલી ખત્રીશ પુતળીની વાર્તામાંની ૨૬ મી માધવાનળની વાર્તા, કે જે કેટલીક ઘેાડી ખામતમાં નૂદી પડે છે; પણ તે શામળભટ્ટની કથા બહુ સંક્ષેપમાં છે અને ઝાઝા માલ વગરની છે. તેમ વૈતાળ પચીસી, સિંહાસન ખત્રીશી, સુડાબહેાતેરી વગેરે જેવી કૃતિએ સાથે શામળભટ્ટની તે નામની કૃતિઓ સરખાવી શકાય. વખતે જૈન કવિએએ જેમ લેાકમાં પ્રચલિત કથાઓને એકત્રિત આકારમાં ગાઠવી સગ્રહ કરી ચા કાઇ અન્ય ભાષાના ગ્રંથામાંથી સ્વ ભાષામાં ઉતારી હાય, તેવી રીતે સામળભટ્ટે પણ કર્યું હાય. લેક કથાના સાગર રૂપ કથાસરિત્સાગર, ક્ષેમ કર કૃત સિંહાસન દ્વાત્રિશિકા અને સંસ્કૃત વેતાલ પચવ‘શતિ જૂની-પ્રાચીન કૃતિઓ છે.
.
કેટલાક એમ કહેતા હોય કે જૈન સાધુએ શૃંગારસથી યુકત કાવ્યને તે રચે યા રચવાના દાવા કરે તેા તે જૈન ધર્મના દીક્ષિત યતિ જ ન હેવાય તે આના ઉત્તરમાં જણાવવવાનું કે ઉપરાંકત કુશલલાભની માધવાનળની કથા શૃંગારરસથી ભરેલી ઉત્તમ પ્રતિની વાર્તા છે, એ રા. હરગોવિન્દદાસ કાંટાવાળાએ સ્વીકાર્યું છે. જૈન કવિએ અલખત ઉઘાડા અમર્યાદિત શૃંગાર નહિ મૂકે, કે જેથી જેમ શામળભટ્ટને માટે નદ કવિને કહેવું પડયું કે ‘શામળભટ્ટે કેટલીક વાર્તાઓ ન લખી હાત તે સારૂં તેમ જૈન કવિઓ માટે કહેવું નહિ જ પડે. “ વિશેષમાં જૈન સાધુએ જેમ અમુક સદ્ગુણનું પ્રતિપાદન કરે છે, તેમ આ ( માધવાનળની કથાના ) ગ્રંથમાં શીળના મહિમા મતાન્યેા છે, એટલે તે ખાખતમાં તે (જૈન કવિ ) શામળભટ્ટ કરતાં ચઢે છે.......... કૃતિ શામળભટ્ટની પૂર્વેના શતકમાં રચાઇ હતી. ” ( રા. હરગોવિન્દદાસ કાંટાવાળા ).
>
આ કથા તેમજ મારૂ ઢાલાની ચાપાઈ અને જેસલમેરમાં ત્યાંના મહારાજા રાવળ માલદેવજીના પાટવીકુમાર શ્રી હરરાજજી (કે જેમણે વિસ૦૧૬૧૮ થી ૧૬૩૪ સુધી જેસલમેરનું રાજ્ય ક્યું ) ના કુતુહલ અને વિનાદ અર્થે બનાવેલ છે. મારૂઢાલાની ચાપાઈ સમધી એવી વાત છે કે હુરરાજજીએ સ‘૦ ૧૬૧૭ માં અકબરનું સ્વામીત્વ સ્વીકારી
૮ સ્વ. ચિમનલાલ ડાહ્યાભાઇ દલાલને માધવાનળ કામકલાની લોક કથાપર સાહિત્ય ’ માં
.
આવેલ લેખ.
૯ લખપતિ શૃંગાર એ મથાળાનેા લેખ. સ્વ. કવિ જીવરામ અજરામર ગાર. ગુજરાતી દીવાળી અંક સ. ૧૯૬૭.
Aho ! Shrutgyanam
Page #37
--------------------------------------------------------------------------
________________
અક-૩ ]
• કવિવર સમયસુંદર
દિલહી દરબારમાં જવા આવવા માંડયું હતું. એમણે પૃથ્વીરાજની કરેલ “વેલિ? (કૃષ્ણ રુકિમણીનીવેલી) નાં વખાણ સાંભળી પિતે યુવરાજ હતા ત્યારે અને પટ્ટાભિષેક થયા પછી જેસલમેરના સર્વે કવિ અને વિદ્વાનેને એકઠા કરી “મારૂઢેલાની વાર્તાના પ્રાચીન દેહા એકઠા કરી તેને વાર્તાના આકારમાં યથાક્રમે ગોઠવી જે ઉત્તમ ગ્રંથ બનાવશે તેને હું ઇનામ આપીશ” એમ કહી કેટલાક ગ્રંથ રચાવેલા પિતા પાસે તૈયાર હતા તેમાંથી સર્વોત્તમ જે ગ્રંથ બન્યું હતું તે બાદશાહને ભેટ ધર્યો. આ વાતને મારૂઢેલાની વાર્તા પર જેટલા ગ્રંથ બન્યા છે તે હરરાજજીની આજ્ઞાથી બન્યા છે એવું છ સાત ગ્રંથની પ્રશસ્તિ પરથી જણાતાં ટેકે મળે છે. (વા સિંદર્ય સં. ૧૯૭૩ માર્ગશીર્ષને અંક).
આ રીતે આપણે આ મધ્યયુગના-સત્તરમા સૈકાના ખાસ વિશિષ્ટ ગુણે જોયા. જૈન કૃતિઓ અપ્રકટ હેવાના કારણે યા તે પર અલક્ષ હેવાના કારણે માત્ર જૈનેતર કૃતિઓ લઈ યુગોનાં લક્ષણો જૈનેતરે બાંધે અને તે માટે તેમજ અમુકના અમુક જૈનેતર ઉત્પાદક એમ સિદ્ધાન્ત (theories) ઘડે એ સ્વાભાવિક છે, પણ જે અત્ર ભારપૂર્વક નમ્ર વકતવ્ય છે તે એ છે કે જૈનકૃતિઓ પર લક્ષ રાખવાથી તે સિદ્ધાંત ખંડિત બની ચૈતન્યશૂન્ય થાય તેમ છે. ગૂર્જર વાગ્યેવીનાં બંને સંતાન-જૈનેતર તેમજ જૈને-સમાનદષ્ટિએ નિરખવાં ઘટે. બંનેને ફાળે સંયુક્ત અવિભકત પુંજી છે. કેઈએ છે, કેઈ વધુ ફાળો આપે, પણ એકેયને અનાદર ન ઘટે. જેનેતરમાં સંસ્કૃત ભાષા પ્રત્યેના મેહને લીધે, યા મુસલમાનોના આક્રમણથી થયેલી હિન્દુ રાજ્યની પાયમાલીને કારણે ભાષાસાહિત્ય મુખ્યપણે ન ખીલ્યું હોય તે તે સંભવિત છે, તેમજ જૈનેમાં મુખ્યપણે ત્યાગી અને પરિભ્રમણશીલ સાધુઓ બ્રહ્મચર્ય સેવી વિદ્યાવ્યાસંગી રહી ભાષાસાહિત્ય પ્રત્યેના મેહને લીધે તે વિશેષ ખીલવી શક્યા હોય તે તદ્દન સંભવિત છે; સ્વ. રણજીતરામ વાવાભાઈ મહેતાએ સત્યરીતે અને આગળ વધીને જણાવ્યું છે કે
અલાઉદ્દીન ખીલજીના સરદારોએ ગુજરાતના હિંદુ રાજ્યને પાયમાલ કીધું ત્યાર પછી ચાલેલી અંધાધૂધીમાં નાસભાગ કરતા બ્રાહ્મણએ શારદાસેવન ત્યજી દીધું, પણ મંદિરો–પ્રતિમા આદિની આશાતના થવા છતાં જૈન સાધુએ પોતાના અભ્યાસમાં આસક્ત રહ્યા અને શારદા દેવીને અપૂજ ન થવા દીધી. આવા ધર્મપરાયણ અને વિદ્વાન સાધુઓને
. ૧૦ જુઓ ગુજરાતીને દીવાળી અંક સં. ૧૯૭૭ પૃ. ૬. “રાઠોડ પૃથ્વીરાજ અને વેલી ક્રિસન રૂકમણીરી” એ નામને લેખ. તેમાં તેને રચા સં૦ ૧૬૩૪ આપેલ છે ને ભાટ ચારણો આગળ પરીક્ષા માટે સં૦ ૧૬૪૪ માં મૂકેલ હોય એમ તેની છેલ્લી બે કડીઓ પરથી જણાય છે. જે આ કડીઓ પાછળથી ઉમેરી ન હોય ને પૃથ્વીરાજની સ્વરચિત હોય, તે પછી હરરાજજી તે કૃતિની સામે મૂકવા બીજી કૃતિ સં. ૧૬૧૭ માં ઉત્પન્ન કરાવવા માંગે એ બંધબેતું નથી, બાકી હરરાજજીના આનંદ માટે તે કૃતિ થઈ અને બનાવરાવી એ કથન સિદ્ધ છે.
Aho ! Shrutgyanam
Page #38
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સંશોધક.
[ ખંડ ૨ પાટે, અમદાવાદની સલતનત તૂટી ત્યારે, શ્રી હીરવિજયસૂરિ નામે સાધુ હતા. આગ્રે જઈ ઈબાદતખાનામાં અકબર બાદશાહ અને અન્ય ધર્મીઓને તેમણે જૈનધર્મને મહિમા બનાવ્યા.
આ ઇતિહાસ શું કહે છે? ગુજરાતના અગ્રગણ્ય નાગરિક જેનેને સૂર્ય ગુજરાતના હિન્દુ સામ્રાજ્ય દરમ્યાન મધ્યાન્હમાં હતું અને હેમચંદ્રની માફક અમાસને દિવસે પ્રકાશેજજ્વલ પૂર્ણિમા આણવા સમર્થ હતો. તેઓ મહિનાઓના મહિના સૂધી દરિયો ખેડી લાંબી સફર કરી દેશદેશાવરની લક્ષમી લાવી ગુજરાતમાં ઢળતા; પિતાનાં વીરત્વ અને વફાદારીથી રાજા પ્રજા ઉભયને સંકટ અને સૌભાગ્યના સમયમાં મદદ કરતા, અણહિલપુરની ગાદીનું ગૌરવ જાળવતા–વધારતા; બીજા દેવના મંદિરે ખડિયર થઈ જતાં હતાં, છતાં સરસ્વતી દેવીનાં મંદિરે જૈન સાધુઓના ભીષ્મ પરિશ્રમને લીધે ઘંટનાદથી ગાજી રહ્યાં હતાં. દેલવાડાપરનાં વિમળશાહનાં દેહરાં જેવાં અનેક સેંદર્યથી ગૂજરાત વિભૂષિત થતું હતું; રાજ્યની ઉથલ પાથલ, અંધાધૂધી, અને બીન સલામતી વારંવાર નડતી છતાં પોતાના ઉત્કૃષ્ટ વૈશ્ય ગુણેને લીધે ગુજરાતને વેપાર પડી ભાંગવા ન દીધું અને આજ પર્યત વેપાર ખેડવાની લાયકાત અને શક્તિ તેજ રાખ્યાં.”
(જૈનધર્મ પ્રકાશને જ્યુબિલી અંક). આટલું કહી હવે આપણે પ્રસ્તુત કવિને પરિચય કરવા પ્રત્યે વળીશું. કવિ પરિચય.
કવિ પિતાના જુદા જુદા ગ્રંથમાં નાની મોટી પ્રશસ્તિ આપી પિતાને કંઈક પરિચય કરાવતે ગમે છે. તે પરથી સમજાય છે કે પિતાને ગચ્છ જૈનતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયના પૈકી ખરતરગચ્છ હતું. તે ગછને ઉત્પાદક સંબંધી એ ઉલ્લેખ
“જેનેના છેલ્લા તીર્થકર શ્રી મહાવીર સ્વામીની પટ્ટ પરંપરાએ દેવાચાર્ય થયા, તેમના પટ્ટધર નેમિચંદ્ર, તેના પછી ઉઘાતનસૂરિ થયા. તેમણે આબુગિરિના એક શિખર પર અષ્ટમ તપ આદરી સૂરિમંત્ર આરાધ્યો. ત્યાર પછી વર્ધમાનસૂરિ થયા. તેના શિષ્ય જિનેશ્વરે ગુજરાતના રાજા દુર્લભરાજ (સં. ૧૦૬૬ થી ૧૦૭૮) ની રાજ્ય સભામાં શ્રી અણહિલ્લપુર (પાટણ) નગરે વેતપટ ( ચૈત્યવાસી) સાથે વાદ કરી તેઓને પરાભવ કર્યો અને વસતિને મનોહારી માર્ગ પ્રકટ કર્યો. તે સૂરિના પટ્ટધર સંવેગરંગશાલા નામના ગ્રંથના રચનાર જિનચંદ્રસૂરિ થયા અને તેના પછી પટ્ટધર, ખરતરગણનાયક, જૈન સિદ્ધાંત શાસ્ત્ર પૈકી નવ અંગ-આગમપર સંસ્કૃતમાં વૃત્તિ-ટીકા રચનાર અભયદેવસૂરિ થયા. ૧૧
૧૧. વિક્રમની સત્તરમી શતાબ્દિમાં (સં. ૧૬૧૭) અભયદેવસૂરિ ખરતર હતા કે નહિ તે સંબધી પાટણમાં જ તપાગચ્છનાં ધર્મસાગર ઉપાધ્યાય અને ખરતર ગુચછના ધનરાજ ઉપાધ્યાયને
Aho! Shrutgyanam
Page #39
--------------------------------------------------------------------------
________________
અંક ૩ ]
કવિવર સમયસુંદર
“ ત્યાર પછી તેમના શિષ્ય જિનવલ્લભસૂરિ થયા, તેમના પછી ૬૪ જોગણીને વશ કરનાર જિનદત્તસૂરિ થયા. તેના જિનચંદ્રસૂરિ, તેના પછી અનુક્રમે જિનપતિસૂરિ, જિનેશ્વરસૂરિ, જિનપ્રબોધસૂરિ અને જિનચંદ્રસૂરિ થયા. જિનચંદ્રસૂરિના આદેશથી તેજ:પાલે શાંતિનાથનું બિંબ બનાવ્યું, તેના પછી જિનકુશલસૂરિ (ખરતરગચછની પટ્ટાવલિમાં ૪૩ મા.) ત્યાર પછી જિનપદ્ધ, જિનલબ્ધિ, જિનચંદ્ર, જિનદય, જિનરાજ, જિનભદ્ર અનુક્રમે થયા. આ પદ મા જિનભદ્રસૂરિએ જેસલમેર, જાબાલિપુર (જાહેર), દેવગિરિ, અહિપુર (નાગપુર-નાગોર), અને પાટણમાં પુસ્તક ભંડાર કરાવ્યા. (પટ્ટધર પદ સં. ૧૪૭૫ અને મરણ સં. ૧૫૧૪). ત્યાર પછી અમે જિનચંદ્ર, જિનસમુદ્ર, જિનમાણિક થયા. જિનમાણિજ્યના જિનચંદ્રસૂરિ થયા કે જે હાલ વિદ્યમાન છે. તે જિનચંદ્રસૂરિને અકમ્બર બાદશાહે આનંદથી “યુગ પ્રધાન” પદ આપ્યું.”
ઉકત (૬૧ મા) જિનચંદ્રસૂરિના૧૨ હસ્તદીક્ષિત મુખ્ય શિષ્ય સકલચંદ્ર ઉપાધ્યાય ૧૩ થયા અને તેના શિષ્ય તરીકે હું, સમય સુંદર વાચક-ઉપાધ્યાય થયો. (જુઓ સં ૧૬૭૬ માં રચેલી અથરત્નાવલી અથવા અષ્ટલક્ષીની પ્રશસ્તિ. પીટસન ચતુર્થ રીપેટ. નં. ૧૧૭૪-૫૦ ૬૮. )
જબરો ઝઘડો થયો હતો. ધર્મસાગરે એવું પ્રતિપાદન કરવા માંગ્યું હતું કે ખરતરગચ્છની ઉત્પત્તિ જિનેશ્વરસૂરિથી નહિ, પણ જિનદત્તસૂરિથી થઈ છે. અભયદેવસૂરિ ખરતર ગ૭માં થઈ શકતા નથી. જિનવલભસૂરિએ શાસ્ત્ર વિરૂદ્ધ પ્રરૂપણ કરી છે. વગેરે ચર્ચાનો વિષય પિતાના ઓષ્ટ્રિક મહેસૂત્રદીપિકા નામના ગ્રંથમાં મૂકયા (રસ્યા સં. ૧૬૧૭,) આ ગ્રંથનું બીજાં નામ પ્રવચન પરીક્ષા છે યા બંને જાદા હોયબંનેમાં વિષયે સરખા છે. તેમાંનાં એકનું બીજું નામ કુમતિ કંદમુદ્દાલ છે. આથી બહુ હેહાંકાર થયો. બે ગ૭ વચ્ચે અથડામણી અને અંતે પ્રબળ વિખવાદ ઉત્પન્ન થતાં તે ક્યાં અટકશે એ વિચારવાનું રહ્યું. જોખમદાર આચાર્યોને વચ્ચે પડ્યા વગર ચાલે નહિ, તેથી તપાગચ્છના વિજયદાનસૂરિએ ઉક્ત કુમતિકંદકુદીલ ગ્રંથ સભાસમક્ષ પાણીમાં ભેળવી દીધું હતો અને તે ગ્રંથની નકલ કેઈની પણ પાસે હોય તે, તે અપ્રમાણ ગ્રંથ છે માટે તેમાંનું કથન કેઈએ પ્રમાણભૂત માનવું નહિ, એવું જાહેર કર્યું હતું. ખરતરગચ્છ વાળાએ પિતાના મતનું પ્રતિપાદન કરાવવા ભગિરથ પ્રયત્ન સેવ્યો હતો એ વાતના પ્રમાણમાં જણાવવાનું કે આપણે નાયક સમક સુંદર ઉપાધ્યાયજીના સં૦ ૧૬૭ર માં રચેલા સામાચારી શતકમાં સં. ૧૬૧૭ માં પાટણમાં થયેલા એક પ્રમાણ પત્રની નકલ આપેલી છે કે જેમાં એવી હકીકત છે કે અભયદેવસૂરિ ખરતરગચ્છમાં થયેલા છે એ વાત પાટણના ૮૪ ગ વાળા માને છે. અને એ પ્રમાણ પત્ર સાચું જણાય છે, અને તેનો હેતુ ઉપરને કલહ-વાદ શમાવવા અથે હતો.
૧૨. જિનચંદ્રસૂરિ-ગોત્ર રીહડ, પિતા શ્રીવંત, માતા ઢિયાદેવી. જ્ઞાતિ વણિક, તિમરી (તીવરી) -જોધપુર રાજ્ય) ની પાસે આવેલા વડલી ગામમાં સં૦ ૧૫૮૫ માં જન્મ. માત્ર નવ વર્ષની ઉમરે સં ૧૬૦૪ માં જૈન સાધુની દીક્ષા. ૧૭ વર્ષની વયે સં૦ ૧૬૧ર ભાદ્રપદ શુદિ નવમી ગુરૂવારે જેસલમેરમાં સૂરિપદ. તેમણે અકબર બાદશાહને જૈન ધર્મને બોધ આપ્યો હતો અને બાદશાહે યુગમાં પ્રધાન
Aho ! Shrutgyanam
Page #40
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સંશોધક
[ ખંડ ૨,
. આ રીતે પિતાની ગુરૂ પરંપરા પિતે આપી છે તે અન્ને જણાવી. પિતે પિતાના ગચ્છનું નામ બૃહત્ ખરતર ગચ્છ આપેલું છે કારણ કે ખરતરગચ્છમાં પોતાના સમય સુધીમાં અનેક શાખાઓ મૂળ વૃક્ષમાંથી નીકળી હતી અને પિતાનું મૂળ વૃક્ષમાંથી ચાલી આવેલ થડ બતાવવા “બૃહત્ ” શબ્દ જેલ છે.
સં. ૧૯૪૯ ના ફાગણ શુદિ ૨ ને દિને યુગપ્રધાન જિનચંદ્ર સૂરિએ અકબૂર બાદશાહના કહેવાથી લાહોરમાં (લાભપુરમાં) માનસિંહને આચાર્યપદ આપી તેમનું નામ જિનસિંહ સૂરિ૧૪ રાખ્યું, તે સમયે તેજ જિનચંદ્ર સૂરિએ સ્વહસ્તે કવિ સમયસુંદર પુરૂષ સૂચક “યુગપ્રધાન’ પદ આપ્યું હતું. એમ કહેવાય છે કે બાદશાહને જૈનધર્મી-જૈનધર્મ પ્રશંસક બનાવ્યો હતો (પ્રોધિતો યેન યા ન હ્ય૨/૨હ્યઃ તિસાદ મુલ્યઃ-જિનલાભ સૂરિના સં૦ ૧૮૩૩ ના આત્મપ્રબંધની પ્રશસ્તિ). તેમને સકલચંદ્ર ઉપાધ્યાય ઉપરાન્ત ૪૫ શિષ્ય હતા–તેમાં મુખ્ય સમયરાજ, મહિમારાજ, ધર્મ, નિધાન, રત્નનિધાન, જ્ઞાનવિમલ વિગેરે હતા. તેમને સ્વર્ગવાસ વેગાતટે (બિલાડા -મારવાડ) સં. ૧૬૭૦ ના આધિનવદિ બીજના દિને થયો. (જુઓ ઇડિયન ઍટિવરીમાં આપેલ ખરતરગચ્છની પટ્ટાવલિ-મારું ભાષાન્તર, સનાતન જૈનના ૧૯૦૭ ના જુલાઈના અંકમાં વધુ માટે જુઓ રત્નસાગર ભાગ ૨ જે પૃ૦ ૧૨૫) તેમણે પોતાની પાસે ગેલી નામની શ્રાવિકાએ સં. ૧૬૩૩ ફા વદ ૫ ને દિને બાર વ્રત સ્વેચ્છા પ્રમાણે ગ્રહણ કર્યા તે સંબંધી “ઇચ્છા પરિણામ ટિપ્પનક' યા બાર
રાસ ભાષામાં સં. ૧૬૩૩ માં બનાવ્યો છે. વળી મેડતામાં જેને હાલ “લોઢાર મંદિર' કહે. વામાં આવે છે તેમાં ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમાની તેમણે સં૦ ૧૬૬૮ ના માઘ શુદિ ૫ શુક્રવારે મહારાજા સયસિંહના રાજ્યમાં પ્રતિષ્ઠા કરી છે (પ્રાચીન લેખ સંગ્રહ ભાવ ૨ પૃ૦ ૩૦૭). તેમના જ સમયમાં તેમના અનુયાયી ભક્ત, પ્રખ્યાત કર્મચંદ્ર મંત્રીએ સં૦ ૧૬૩૫ ના ભયંકર દુકાળના વખતમાં સવાકરેહ રૂપીઆ ખર્ચ સત્રાકાર બંધાવી બહુ જનને બચાવ્યા હતા અને તે કર્મચંદ્રે તેમને યુગ પ્રધાન મહોત્સવ-તેમના શિષ્ય જિનસિંહ સૂરિને આચાર્ય પદ મહોત્સવ અતિ દ્રવ્ય ખર્ચ સં. ૧૬૪૯ માં ઉજવ્યો હતો. વળી તેમના સમયમાં સમજી અને શિવજી એ બે પ્રસિદ્ધ શ્રાવકોએ રાણપુર, ગિરનાર, આબુ, ગોડી પાર્શ્વનાથ અને શત્રુંજય એ પાંચ જૈનતીર્થોએ સંઘ કાઢી લઇ ગયા હતા. (જુઓ સમય સુંદરની કલ્પસૂત્ર ટીકાની પ્રશસ્તિ ). આ કર્મચંદ્ર મંત્રીએ સધર નગરમાં જિનકુશલ સૂરિને મેટ સં૦ ૧૬૫૫ મહા સુદ ૧૦ મે કરાવ્યો. તે સિવાય બીજા સ્થલેએ તેમના અનેક સ્થભ કરાવ્યા હતા.
૧૩ સકલચંદ્ર ગણી–તેઓ વિદ્વાન પંડિત અને શિલ્પશાસ્ત્રમાં કુશલ હતા. પ્રતિકાકલ્પ શ્લોક ૧૧૦૦૦, જિનવલ્લભ સૂરિકૃત ધર્મ શિક્ષા પર વૃત્તિ (પત્ર ૧૨૮), અને પ્રાકૃતમાં હિતાચરણ નામના ઔપદેશિક ગ્રંથ પર વૃત્તિ ૧૨૪૩૯ શ્લોકમાં સં૦ ૧૬૩૦ માં રચેલ છે.
૧૪. જિનસિંહ સૂરિ-પિતા ચાંપસી, માતા ચતુરંગા દેવી, ગોત્ર ગણધર ચેપડા, વણિક જ્ઞાતિ. જન્મ ખેસર (ખેતાસર) ગામમાં સં૦ ૧૬ ૧૫ ના માગશર શુદિ પૂર્ણિમાને દિને; તેમનું મૂલ નામ માન- સિંહ. દીક્ષા બીકાનેરમાં સં૦ ૧૬૨૩ ના માગશર વદિ ૫ ને દિને; વાચક-ઉપાધ્યાય પદ જેસલમેરમાં સં. ૧૬૪૦ ના માંધ શુદિ ૫ ને દિને; સૂરિપદ લાહોરમાં સં. ૧૬૪૮ ના શિશ્ન શુદિ ૨ ને દિને. અકબર બાદશાહને મળવા માટે કાશ્મીરમાં કઠિન વિહાર (મુસાફરી) કર્યો હતો. વાર, સિંદૂર અને ગજજણ (ગિઝની) આદિ દેશોમાં પણ તેમણે અમારિ એટલે જીવદયા-અહિંસા પ્રવર્તીવરાવી હતી. અકબર
Aho ! Shrutgyanam
Page #41
--------------------------------------------------------------------------
________________
'ક ૩ ]
કવિવર સમયસુંદર
તથા ગુણવિનય એ એ સાધુઓને ઉપાધ્યાય પદ્મ આપ્યું. આ વાત ઉક્ત ગુણવિનય૧૫૬પાધ્યાયે જ સ૦ ૧૬૫૫ માં રચેલા કચદ્ર મત્રિવંશ પ્રખધ-કર્મચદ્રવંશાવલિ પ્રમ ધમાં આપેલી છે. કે જે કમચંદ્ર મત્રીએ આ આચાય મહાત્સવ કરેલા. આ સમયે જ જિનચંદ્ર સૂરિને યુગ પ્રધાનપદ મળેલુ જણાય છે.
વાચક પદ ગુણ વિનયન”, સમયસુંદરનઇ દીધઉ રે યુગ પ્રધાનજીન કરઈ, જાણું રસાયણુ સીધ રે
શ્રી
જિન શાસન ચિર જયઉ.
૧૩
આ ઉત્સવના શુભ કાર્યના ઉપલક્ષમાં ખાદશાહ અકખ્ખર ખંભાતના બંદર ઉપર એક વર્ષ સુધી કાઈ મગર કે માછલીઓ ન મારે એવો હુકમ બહાર પાડયા હતા. તેમ લાહારમાં પણ એક દિવસ કાઇપણ જીવની હિંસા નહિ કરવાની આજ્ઞા ફેરવી દીધી હતી. ( જુએ ઉક્ત પ્રખધ ઐતિહાસિક રાસમાળા ભા૦ ૩; જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય સંચય. ) જુઓ ૫૦ જયસામ કૃત સંસ્કૃતમાં કચંદ્ર મંત્રી પ્રમધ. ઉક્ત જિનસિંહ સૂરિએ બાદશાહ પર પેાતાના પ્રભાવ પાડી તેની પાસેથી આષાઢ શુદ ૯ થી આષાઢ શુદ્ધિ ૧૫ સુધીના સાત વિસામાં ખીલકુલ જીવવધ ન થાય એવું ક્માન મેળવ્યું હતું. આ અસલી ફરમાન પત્ર હાથ આવ્યું છે ને તે હિન્દી ‘સરસ્વતી’ માસિકના ખૂન, સને ૧૯૧૨ ના અંકમાં છપાયુ છે. આમાં હીરવિજ્ય સૂરિના ઉપદેશથી પર્યુષણના આઠ અને બીજા ચાર એમ બાર દિવસ સુધીમાં જીવવધના નિર્મધ માટે ફરમાન આપ્યું છે તેના પણ ઉલ્લેખ કર્યો છે.
જિનચંદ્રસૂરિ એક પ્રભાવક મહાપુરૂષ હતા. તેમનાં જ્ઞાન અને આચારની ખ્યાતિઅકમ્મર બાદશાહે ઉક્ત કાઁચંદ્ર ખછાવત પાસેથી સાંભળી પોતાની નિજકલમવડે પુરમાન (વિનતિ) પંજાખના લાહાર નગરથી લખી અને પેાતાના ખાસ મરજી દાન ઉમરાવે તે ગુરૂને ખેલાવવા માટે મોકલ્યા. તે વખતે તે ગુરૂના ૮૪ શિષ્યમાં મુખ્ય સકલચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય પતિ સમયસુંદરજી પણ વિહારમાં સાથે હતાં. તે વિહાર કયાંથી કયાં કર્યાં અને લાહારમાં આવ્યા પછી ઉપરોકત મહેાત્સવ કેમ થયા એ સ`બધી સમયસુંદરેજ ‘ગુરૂ ગુણ છઠ્ઠું અષ્ટક ' હિન્દીમાં બનાવેલ છે તે અત્ર જણાવીશું.
બાદશાહે પેાતાના રાજવહિવટના છેલ્લા વર્ષમાં (સ૦ ૧૬૬૦ માં) દસ્તાવેજ કરી માન કરી આપ્યું હતું કે ભાદરવા શુદ ૯ થી ભાદરવા શુદ ૧૫ સુધી પેાતાના સપૂ` રાજ્યમાં જીવહિંસા બંધ રાખવી. ત્યાર પછી જહાંગીર બાદશાહે તેમને ‘ યુગપ્રધાન ’ પદ આપ્યું હતું. પર જિનચંદ્રસૂરિ રવર્ગસ્થ થતાં વેનાતટમાં ( બિલાડા મારવાડમાં ) ગચ્છનાયક પદ સં૦ ૧૬૭૦ ના પૌષ વિદ ૧૩ તેને મેડતામાં થયા. ( જુએ ઉપરાંત ખરતર ગચ્છ પટ્ટાવલિ; સનાતન જૈન, જુલાઇ ૧૯૦૭, રત્નસાગર ભા૦ ૨ પૃ૦ ૧૨૭; જ્ઞાનવિમલ કૃત સં૦ ૧૬૫૪ ની શબ્દ પ્રભેદવૃત્તિમાંની ગુરૂ પટ્ટાવલિ; પીટર્સન રીપોટ બીજો પૃ॰ ૬૫ ) તેમની પાર્ટ જનરાજ સૂરિ (બીજા) આવ્યા.
૧૫. ગુણવિનય વાચક-તેમણે ભાષામાં આ પ્રબંધ ઉપરાન્ત અજનાસુંદરી પ્રબંધ સ૦ ૧૬૬૨
Aho! Shrutgyanam
Page #42
--------------------------------------------------------------------------
________________
૧૪
૧૬
જૈન સાહિત્ય સંશાધક
સંતનકી મુખ વણુ સુણી જિનચંદ સુદિ મહંત જતી, તપજખ કરે ગુરૂ ગુજજરમેં પ્રતિખેાધત હૈ ભવિક' સુમતી, તબહી ચિતચાહન ગ્રૂપ લઇ સમયસુંદરકે ગુરૂ ગચ્છપતી, ભેજ પતસાહ અકબ્બરી છાપ મેલાયે ગુરૂ ગજરાજ ગતી. એજી ગુજરતે ગુરૂરાજ ચલૈ વિચમેં ચામાસ જાલેર રહે, મેનીતટમેં મ`ડાણ કિયા ગુરૂ નાગાર આદરમાંન લહે, મારવારિણી ગુરૂવ ́દનકે તરસે સરસૈં વિચ વેગ વર્તે, હરખ્યા સંધ લાહેર આયે ગુરૂ પતસાહ અકબ્બર પાંવ ગ.
એજી સાહ અબ્બરી વખ્તરકૈ ગુરૂ સૂરત દેખત હી હરખ, હમ જોગી જતી સિદ્ધ સાધ વ્રતી સબહી ખટ દરસન કૈ નિરખૈ, ટાપી અસમાવાસ ચંદ્ર ઉદય અજ તીન બતાય કલા પરખૈ, તપ જબ દયા દ ધારણકાં જગ કાઈ નહીં ઇનકે સરખૈ.
ગુરૂ અમૃતવાણૢ સુણી સુલતાન એસા પતસાહ હુકમ્મ કિયા, સબ આલમ માંહિ અમાર પલાય એલાય ગુરૂ પુરમાણુ દિયા, જગજીવ દયા ધર્મ દાક્ષણã જિન સાસનમેં જી સેાભાગ લિયા, સમયસુંદર કહે ગુણવંત ગુરૂ દૃગ દેખત હરખત ભવ્ય ક્રિયા.
એજી શ્રીજી ગુરૂ ધર્માં ધ્યાન મિલૈ સુલતાન સલેમ અરજ્જ કરી, ગુરૂ જીવ દયા નિત પ્રેમ ધરે ચિત અંતર પ્રીતિ પ્રતીતિ ધરી, કાઁચંદ ભુલાય ક્રિયા પુરમાણુ છેડાય ખંભાયતકી મછરી, સમયસુંદરકે સબ લેાકનમેં નિત ખરતર ગચ્છકી ખ્યાતિ ખરી.
[ ખંડ ૨૬
૧
Aho! Shrutgyanam
ર
*
૫
ના ચૈત્ર શુદ ૧૩ બુધે; ગુણસુંદરી ચેાપ; અ’ચલમત સ્વરૂપ વન રાસ સ૦ ૧૬૭૪ માત્ર શુદ ૬ રવિવારે માલપુરમાં રચેલ છે. ખરતર ગચ્છની ક્ષેમ શાખામાં ક્ષેમરાજ ઉપાધ્યાયના પ્રાધમાણિકય શિષ્ય, તેના જયસેામ, અને તેના તેઓ શિષ્ય થાય. આ કવિએ સંસ્કૃતમાં પણ અનેક ગ્રંથો રચ્યા છે તે પૈકી ખંડ પ્રશસ્તિ કાવ્ય ટીકા સં૦ ૧૬૪૧, દમયંતી ચ'પૂ ટીકા સં॰ ૧૬૪૬, રધુવંશ ટીકા સં॰ ૧૬૪૬, વૈરાગ્યશતક ટીકા સ’૦ ૧૬૪૭, ઇંદ્રિય પરાજ્યશતક વૃત્તિ સં૦ ૧૬૬૪, ઉત્સૂત્રેાદ્બટ્ટન કુલક ખડન સં૦ ૧૬૬૫ કે જેમાં ઉપર।ક્ત ધર્મસાગર ઉપાધ્યાયના મતનું ખંડન કરેલું જણાય છે, સંમેાધસત્તરી ટીકા, લગ્નુઅનિશાંતિ સ્તેાત્ર ટીકા છે. આ પરથી તેએ એક સત્તરમા સૈકામાં વિદ્વાન્ ટીકાકાર અને સાક્ષર હતા એ નિર્વિવાદ છે. ( વધુ માટે જુએ એ રાસસંગ્રહ ભાગ ૩ જો )
૧૬. ૨. મેદનીતટ-મેડતા; મારવારિણી-મારવાડની સ્ત્રી. ૩. ટાપી......હરખે આના અ ખરાખર સમજાતા નથી, પણ એમાં એમ હેાવાના સંભવ છે કે ટાપી ઉડાડી અધર રાખી હાય, અમાવાસને દિને ચંદ્રના ઉદય બતાવ્યા હેાય અને ત્રણ બકરાં બતાવીચમત્કાર બતાવ્યા હતા. ૪. ભવ્ય—પાઠાંતર હાત. મછરી—માછલી પકડવાનું ખંભાતમાં થતું હતું તે કુરમાનથી દૂર કાલ્યું. ૬-ચામર છત્ર......જિયરે -પાઠાંતર-ઝુગપ્રધાનકાઐ ગુરૂદૂ. ગિગડદુ ગિગડદુ ધુંધું ખાયેરે સમયસુંદરકે ગુરૂ માન ગુરૂ, પતિસાહ અકમ્બર્ ગાયેરે. ( જૈન સંપ્રદાય શિક્ષા પૃ. ૧૬૪૯ )
Page #43
--------------------------------------------------------------------------
________________
અંક ૩. ]
કવિવર સમયસુંદર
એજી શ્રી જિનદત્ત ચરિત્ર સુણી પતસાહ ભયે ગુરૂ રાજિયે રે, ઉમરાવ સળે કર જેડ ખડે પભણે અપણે મુખ હાજિયે રે, ચામર છત્ર મુરા તબ ભેટ ગિગડદૂ ધંધું બાજિયે રે, સમયસુંદર તૂહી જગત્ર ગુરૂ પતસાહ અકબર ગાજિયે રે. હેજી જ્ઞાન વિજ્ઞાન કલા ગુણ દેખ મેરા મન સદગુરૂ રીઝીયે, હુમાયકો નંદન એમ અર્ખ, અબ સિંધ (માનસિંધ) પટોધર કીજીયેજી, પતસાહ હજૂર થ સંઘ સૂરિ મંડાણ મંત્રીશ્વર વિઝીયેજી, જિણચંદ પટે જિસિંહ સૂરિઃ ચંદ સૂરજ જૂ પ્રતપીજીયેજી. હેજી રીહડવંસ વિભૂષણ હંસ ખરતરગચ્છ સમુદ્ર શશી, પ્રતો જિન માણિકય સૂરિ કે પાટ પ્રભાકર ન્યૂ પ્રણમ્ ઉલસી, મન શુદ્ધ અકમ્બર માંનત હૈ જગ જાણતા હૈ પરતીત એસી, જિનચંદ મુણદ ચિર પ્રતાપે સમયસુંદર દેત આશીશ એસી.*
આ પરથી એમ અનુમાન થાય છે કે જિનચંદ્રસૂરિ, અકબર બાદશાહે બોલાવવાથી ગુજરાતમાં હતા ત્યાંથી અનેક શિષ્યો સાથે લઈ ગયા તેમાં સમયસુંદર હતા. ગુજરાતમાંથી વિહાર કરતાં પહેલાં જાલેર, ત્યાંથી મેદિની તટ- મેડતા, નાગર એમ મારવાડમાંથી પસાર થઇને લાહોર આવ્યા.
સં. ૧૬૪૯ પહેલાં તે સમયસુંદર ગૂજરાતમાં જ રહ્યા હતા અને સં૦ ૧૬૪૯ માં લાહેર આવી ઉપાધ્યાય પદ મેળવી પછી તે બાજુ ને વિશેષમાં મેવાડ–મારવાડમાં પ્રવાસ કર્યો છે, અને તેથી તેમની મુખ્ય ગૂજરાતી ભાષામાં અનેક દેશોના પ્રાન્તીય શબ્દ, મારવા શબ્દ, ફારસી શબ્દો જોવામાં આવે છે. આ વાત તેમણે જે ગ્રંથ રચ્યા તેના નિદિષ્ટ સ્થલપરથી–તે ગ્રંથે પરથી જણાઈ આવે છે.
આ અષ્ટક “મહાજન વંશ મુક્તાવલિ –ઉ૦ રામલાલ ગણી. રાંધડી વિધાશાલા બીકાનેરમાંથી તેની પ્રસ્તાવના પૃ. ૫-૬ પરથી ઉતારેલું છે. તેમાં વિશેષ જણાવ્યું છે કે “આ વખતે નકાસ (ચિતાર) એ તસવીર બાદશાહ અને ગુરૂમહારાજની ઉતારી તે બીકાનેરના ખરતર ભટ્ટારક શ્રી પૂપજી પાસે મોજૂદ છે. ચિતારાએ બાદશાહ અકબરની સભામાંથી બાદશાહની પાછળ મુખ્ય ૩ તસબીર લખી છે. બિરબલ, કરમચંદ બછાવત, તથા કાજી ખાનખા; અને શ્રી ગુરૂ મહારાજના સર્વ સાધુ સમુદાયમાંથી ૩ ત્રણ સાધુ નામ લખ્યાં છે – વેષહર્ષ (ખરું નામ વિવેક હર્ષ) પરમાનંદ, તથા સમયસુંદર.” આ છબી પ્રકટ થાય તો ઘણો પ્રકાશ પડે અને કવિ સમયસુંદરની તસબીર મળી આવે. આવી જ છબી તપાગછીયહીરવિજ્ય સૂરિની તે વખતની પ્રકટ થઈ છે (જુઓ સાક્ષર શ્રી જિનવિજયજીએ કૃપારસશની લખેલી ભૂમિકા સાથે પ્રકટ કરેલ છબી. તેમાં પણ અકબર સાથે ત્રણ અમીરાદિ, અને હીરવિજ્ય સાથે ત્રણ જૈન સાધુઓ છે. આ અને ઉપરની છબી બંને એક નથી એમ શંકા રહે છે. વળી આ અષ્ટક જૈન સંપ્રદાય શિક્ષા (યતિ શ્રી પાલચંદ્રની) માં પૃ. ૬૪૯ ને ટિપ્પણીમાં પ્રકટ થયું છે.
Aho! Shrutgyanam
Page #44
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સ ંશાધક
[ ખંડ ૨,
સં૦ ૧૬૫૮ અમદાવાદ, સ૦ ૧૬૫૯ ખંભાત, સ૦ ૧૬૬૨ સાંગાનેર, સ’૦ ૧૬૬૫ આગ્રા, સ’૦ ૧૬૬૭ મરેટ સ’૦ ૧૬૬૮ મુલતાન, સ’૦ ૧૬૭૨ અને ૧૬૭૩ મેડતા. સ`૦૧૬૭૪ માં જિનચંદ્રસૂરિ મેડતામાં સ્વર્ગસ્થ થયા ને જિનરાજસૂરિનેક તેમની ગાદી ત્યાં મળી. સ૦ ૧૬૭૬ માગશર માસમાં રાણકપુર ( સાદડી પાસે ) ની જાત્રા કરી. [ તે રાણકપુરની જાત્રા વખતે કરેલા સ્તવનમાં તેના મદિરનું વર્ણન આપ્યું છે કે ચારે દિશાના ૨૪ મંડપ, ચાર ચતુર્મુ`ખ ( ચામુખ ) પ્રતિમા, તે દેહરાનું નામ ત્રિભુવન દીપક, ૮૪ દેરી, ભાંયરાં. મેવાડ દેશમાં. ૯૯ લાખ ખર્ચી પેરવાડ ધરણાકે અધાવ્યું. ત્યાં ખરતર વસતિ છે ને તે ઉપરાંત ખીજા પ્રાસાદ છે. ] અને તે વર્ષોંમાં લાહાર ગયા, સં૦ ૧૬૮૧ જેસલમેરમાં હતા. આની પછી સ૦ ૧૬૮૨ માં જેસલમેર પાસેના પાંચ ગાઉ પરના-અસલ રાજ્યધાની લાદ્રવપુરમાં રહેતા૧૭ ચેરૂ ભણશાલીએ જેસલમેરથી શત્રુંજયપર જવાના સંધ કાઢયા.
૧૬
૧૬૪. જિનરાજસૂરિ—( બીજા ) પિતા શા ધર્માંસી, માતા ધારલદે, ગાત્ર મેાહિત્થરા. જન્મ સ૦ ૧૬૪૭ વૈ. શુ. ૭, દીક્ષા ખીકાનેરમાં સં૦ ૧૬૫૬ ના માશી` શુદિ ૩, દીક્ષાનામ- રાજસમુદ્ર, વાંચક ( ઉપાધ્યાય ) પદ સં૦ ૧૬૬૮, અને સૂરિપદ મેડતામાં સં૦ ૧૬૭૪ ના કાગળુ શુક્ર ૭ ને દિને થયું. તે મહેાત્સવ ત્યાંના ચેપડા ગેાત્રીયસાહ આસક કર્ણે કર્યો. તેમણે ઘણી પ્રતિષ્ઠા કરી–દાખલા તરીકે સં॰ ૧૬૭૫ ના વૈશાખ શુદિ ૧૩ શુક્ર શત્રુંજય ઉપર અધમ ઉદ્ધારકારક અમદાવાદના સંધવી સેામજી શિવજીએ ઋષભ અને ખીજા જિનાની ૫૦૧ મૂર્તિ બનાવરાવી તેની પ્રતિષ્ઠા કરી. ભાણવડમાં પાર્શ્વ નાથની પ્રાંતમાની સ્થાપના કરી હતી. સં૦ ૧૬૭૭ જેટ વિક્ર ૫ ગુરૂવારે જહાંગીરના રાજ્યમાં અને શાહજાદા શાહજહાના સમયમાં ઉત આસકરણે બનાવેલા મમ્માણી ( સંગેમર્મર ) ના પથ્થરના સુંદર વિહાર ( મંદિર ) માં મેતામાં શાંતિનાથની મૂર્તિની પ્રતિષ્ઠા કરી. એવું કહેવાય છે કે તેમને અંબિકા દેવીએ વર આપ્યા હતા. તેએ પાટણમાં સં૦ ૧૬૯૯ ના આષાઢ શુદિ ૯ ને દિને સ્વસ્થ થયા. તેમણે નૈષધીય કાવ્યપર જૈનરાજી નામની વૃત્તિ રચી છે અને ખીજા મા રચ્યા છે. તેમના કહેવાથી મતિસારે ધન્ય શાલિભદ્રના રાસ સ૦ ૧૬૭૮ આસે વદિ ૬ ને દિને ખંભાતમાં રચ્યા હતેા.
૧૭. થે ભણશાલી સંબંધી એવું કહેવાય છે કે તે લેદ્રવપુર ( હાલનું લેાધરા ) માં ધીના વેપાર કરતા હતા. એક ધીનું પાત્ર લઇ ભરવાડણ વેચવા આવી, તેની નીચે હરીવેલ હતી. આથી તે પાત્રના ધીતેા તાલ કરતાં જેમ જેમ ધી કાઢતાં જાય તેમ તેમ તે પાત્ર ભરાતું જાય. આ હરીવેલ પાત્ર નીચેની ઇંઢાણી સાથે હતી, તે ઇંઢાણી લઇને ચેશાહે ફેંકી દીધી, પછી તેમાંથી તે વેલ લઇ તેના પ્રતાપે અખૂટ ધીથી અઢળક સપત્તિ તેણે પ્રાપ્ત કરી. આ વાત તેણે જિનસિંહ સૂરને કહી, ગુરૂએ સુકતા કરવા કહ્યું ત્યારે થિરૂએ ત્યાં થઇ ગયેલા ધીરરાજા ( ધીરાજી ભાટી ) એ સ૦ ૧૧૯૬ પછી બધાવેલા લેધરામાંના સહસ્ત્રફણા પાર્શ્વનાથના મંદિરના જીર્ણોદ્ધાર કર્યો તેમાં વિશાલપ્રતિમા સ્થાપન કરી. અને પેાતાની બે પત્ની તથા બે પુત્રના કલ્યાણાર્થે ચાર બાજુએ ચાર દેવકુલિકાઓ બધાવેલી છે. આની પ્રતિષ્ઠા નૈષધકાવ્ય ઉપર જૈનરાજી નામની ટીકાના કર્તા મહા વિદ્વાન આચા` જિનરાજ સૂરિએ સંજ ૧૯૭૫ માં કરેલી છે. વિશેષમાં ચેરૂશાહે જ્ઞાનભંડાર કરાવ્યા અને નવરત્નાનાં જિનબિ કરાવ્યાં. ક્રીડા રૂપી ખર્ચ્યા, ત્યારપછી શત્રુંજયના સધ સં૰૧૬૮૨ માં કાઢયા. આની પહેલાં બાદશાહ અબ્બરે થેફ્સાહને દિલ્હી ખેલાવી ઘણું માન આપ્યું. યેદ્શાહે નવ હાથી, પાંચસે ધાડા નજર ફર્યા ત્યારે બાદશાહે
Aho! Shrutgyanam
Page #45
--------------------------------------------------------------------------
________________
અંક ૩]
કવિવર સમયસુંદર
૧૭.
આમાં શ્રી જિનરાજસૂરિ પ્રમુખ અનેક આચાર્ય સાથે હતા અને સમયસુંદર ઉપાધ્યાય પણ આ સંઘમાં ગયા હતા. આ સંઘ શત્રુંજયની યાત્રા કરી આવ્ય-સં. ૧૬૮૨. પછી સમયસુંદર ૧૬૮૨ માં નાગર આવ્યા, કે જ્યાં શત્રુંજય રાસ રમે. ત્યાંથી સં૦ ૧૬૮૩ મેડતામાં, સં૦ ૧૬૮૫ લૂણકર્ણસર, સં. ૧૬૮૭ પાટણ. આ વર્ષમાં ભારે દુકાળ પડયે હતો કે જેનું વર્ણન તેમણે ચંપક ચોપર્ટમાં કર્યું છે. સં. ૧૬૯૧ ખંભાત, સં. ૧૯૯૪ અને ૧૬૫ જાલેર, સં. ૧૬૯૬ અમદાવાદ, સં૦ ૧૬૯૮ અહમદપુર (અમદાવાદ); એ રીતે એ સ્થલેએ આપણા કવિએ અચૂક નિવાસ કર્યો હતે. - આ ઉપરાંત સમેતશિખર (પાર્શ્વનાથહિલ જેને હાલ કેટલાક કહે છે ), ચંપા, પાવાપુરી, ફલેધી (મારવાડ), નાદેલ, વાંકાનેર, આબુ, શંખેશ્વર, જીરાવલા, ગે, વરકાણા, અંતરીક્ષ પાર્શ્વનાથ, તેમજ ગિરનાર વગેરે અનેક જૈન તીર્થોની જાત્રા કરી હતી. ૧૬ જેસલમેરમાં પિતે ઘણાં વર્ષો ગાળ્યાં લાગે છે.
રાયજાદા” ને ખિતાબ બો. આથી આની ઓલાદ “રાય મણશાલી” કહેવાય છે. આગ્રામાં મોટું જિનમંદિર થિરૂશાહે કરાવ્યું કે જે હાલ મેજૂદ છે. ભણશાલી એ મૂળનામ એ રીતે પડયું કે લોધ્રપુરના યદુવંશી ધીરાજી ભાટી રાજાના યુવરાજ પુત્ર સગરની માતાને બ્રહ્મરાક્ષસ લાગ્યો હતો તેને સં. ૧૧૯૬ માં ખરતરગચ્છના ચમત્કારી આચાર્ય જિનદત્ત સૂરિએ કાવ્યો તેથી રાજા કુટુંબ સહિત જૈન થયો અને તેના પર આચાર્ય જૈનત્વની ક્રિયારૂપે ભંડશાલમાં વાસક્ષેપ કર્યો તેથી તેનું નેત્ર ભંડશાલી (ભણશાલી) સ્થાપિત થયું, અને તેના આ વંશ જ થેરશાહ થયા. આ રીતે મૂલ ભણશાલી જૈન હતા. જુઓ મહાજન વંશ મુક્તાવલિ પૃ. ૨૯-૩૦.
૧૭ક. જેસલમેર–આનો કિલ્લો રાજસ્થાનમાં પ્રસિદ્ધ છે. યદુવંશી ભઠ્ઠી મહારાઉલોએ લોધપુરથી આવી સં૦ ૧૨ ૧૨ માં બાંધ્યો. જૈનના ખરતરગચ્છના તાબરી સાધુઓને આ પ્રબલ નિવાસરૂ૫ હતો. જિનરાજ, જિનવન, જિનભદ્ર આદિ સૂરિએ અનેક જૈન દેવાલયોની પ્રતિષ્ઠા કરી છે. કિલલાપર આઠ જૈન મંદિર છે, તે પૈકી મુખ્ય ચિંતામણી પાર્શ્વનાથનું છે—સં૦ ૧૪૫૮ માં જિન રાજસૂરિના આદેશથી તેના ગર્ભગૃહમાં સાગરચંદ્રસૂરિએ પ્રતિમા સ્થાપિત કરી, અને સં. ૧૪૭૩ માં મહારાઉલ લક્ષ્મણ સિંહના સમયે સંપૂર્ણ થયું. તે રાજાના નામ પરથી તેનું નામ લમણુવિહાર રાખ્યું ને તેમાં જિનવર્ધન સૂરિએ પ્રતિષ્ઠા કરી. તેમાંની ચિંતામણી પાર્શ્વનાથની મૂત્તિ ભટ્ટીઓની પ્રાચીન રાજધાની લોધપુરથી આણેલી વેલની હાઈ પ્રાચીન છે. બીજું મંદિર સંભવનાથનું સં. ૧૪૯૪ માં જિનભદ્ર સૂરિના ઉપદેશથી આરંભાયેલું તે ૧૪૮૭ માં પૂરું થયું ને તેમાં તે સૂરિએ પ્રતિષ્ઠા કરી. તે વખતે ૩૦૦ મૂર્તિની પ્રતિષ્ઠા થઈ. આ મંદિરની નીચે જ્ઞાનભંડાર વાતે ભયરૂં બંધાવ્યું. તેમાં ભંડાર રાખે, જે હજુ વિધમાન છે. તેમાં ૧૦ મીથી ૧૫ મી વિક્રમ સદીનાં લખાએલાં તાડપત્રના પ્રાચીન દુર્લભ પુસ્તકે મોજુદ છે. બીજા મંદિરો–આદીશ્વર, શાંતિ, શીતલ, ચંદ્રપ્રભ, મહાવીર વગેરેનાં વિક્રમના સેલમાં શતકના પૂર્વાર્ધમાં નજીક નજીક ત્યાં બંધાવેલાં છે. આ તથા સર્વ બીજા મંદિરમાં કુલ મળી આશરે ૭૦ ૦૦ જિનબિંબ છે. વળી બધાં મળી ૬ જ્ઞાન ભંડારો છે. ત્યાંના ભંડારોની પુસ્તકસૂચિ સદ્ગત સાક્ષર ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલે મહાશ્રમ લઈ કરેલી તે ગાયકવાડ સરકારે હમણાં બહાર પાડી છે. જોધપુર બિકાનેર રેલ્વેમાં
Aho! Shrutgyanam
Page #46
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સાધક
[ખંડ ૨
જેનાં ભારતવર્ષમાં તેમના તીર્થકરોની જન્મભૂમિ, દીક્ષાભૂમિ, કેવલજ્ઞાનભૂમિ, નિર્વાણભૂમિ તરીકેનાં તીર્થો અનેક છે. તેમાં મુખ્ય શત્રુંજય, ગિરનાર, સમેતશિખરાદિ છે. તે સર્વની યાત્રા દરેક ચુસ્ત જેનને માટે આવશ્યક ગણાય. આ કવિએ રચેલ “તીર્થ માલા સ્તવન” પરથી જણાય છે કે તેમાં લખેલ અષ્ટાપદ અને નંદીશ્વર એ શાસ્ત્રોક્ત તીર્થ સિવાય બધાંય તીર્થની યાત્રા તેમણે કરી હતી. તે સ્તવન નીચે પ્રમાણે છે – ૧૮ શકે ઋષભ સમેસર્યા ભલા ગુણ ભર્યારે, સિદ્ધા સાધુ અનંત, તીરથ તે નમુંરે,
તીન કલ્યાણક તિલાં થયાં, મુગતે ગયા, નેમીશ્વર ગિરનાર, તીરથ તે નમું. ૧ અષ્ટાપદ એક દેહરો, ગિરિસેહરેરે, ભરતે ભરાવ્યાં બિંબ—તી. આબુ ચૌમુખ અતિ ભલો, ત્રિભુવનતિલોરે, વિમલ વસઈ વસ્તુપાલ. સમેતશિખર સોહામણે, રશિયામણેરે, સિદ્ધા તીર્થકર વીશ. નયરી ચંપા નિરખી, હૈયે હરખાયેરે, સિદ્ધા શ્રી વાસુપૂજ્ય. પૂર્વ દિશે પાવાપુરી, ઋદ્ધિ ભરી રે, મુક્તિ ગયા મહાવીર. જેલમેર જુહારીયે, દુઃખ વારીયેરે, અરિહંત બિંબ અનેક. વિકાનેર જ વંદી, ચિર નંદીયેરે, અરિહંત દેહરાં આઠ. સેરિસર સંખેશ્વર, પંચાસરેરે, ફલોધી થંભણ પાસ. અંતરિક અંજાવર, અમીઝરરે, જીરાવલો જગનાથ.
લોક દીપક” દેહરે, જાત્રા કરરે, રાણપુરે રિહેશ. શ્રી નાડલાઈ જાદવ, ગોડી સ્તરે, શ્રી વરકાણો પાસ. નંદીશ્વરનાં દેહરા, બાવન ભલાંરે, રૂચકકુંડલે ચાર ચાર, શાશ્વતી આશાશ્વતી, પ્રતિમા છતીરે, સ્વર્ગ મૃત્યુ પાતાલ. તીરથ યાત્રા ફલ તિહાં, હોજ મુઝ ઈહિરે, સમયસુંદર કહે એમ.
બાઢમેર સ્ટેશનથી જેસલમેર ૯૨ માઈલ છે. તપાગચ્છ ૧૮ મી સદીમાં પ્રવેશ કર્યો ને મહાકષ્ટ ૧૮૬૯માં કેટની નીચે તેમના તરફથી શિખરબંધ દહે બંધાયું. ત્યાંના દહેરાં સંબંધી વિગત જિનસુખ સૂરિએ જેસલમેર ચૈત્ય પરિપાટી બનાવેલ છે તેમાં મળે છે. ( જુએ પ્રાચીન તીર્થમાલા સંગ્રહ પૃ૦ ૧૪૬.)
૧૮. શત્રુંજય–પાલીતાણ કાઠીયાવાડમાં-આવેલ પવિત્રગિરિ. ગિરનાર-જુનાગઢમાં. આબુ કે જયાં વિમલ મંત્રીઓ અને વસ્તુપાલ મંત્રીએ મહાન કારીગરીનાં અદ્દભુત જન દેવાલય બંધાવેલાં છે. સમેતશિખર કે જ્યાં ૨૪ તીર્થકો પૈકી ૨૦ મુક્તિ પામ્યા છે લકત્તાથી જવાય છે.
ચંપાએ વાસુ પૂજ્યની નિર્વાણ ભૂમિ. પાવાપુરી–મહાવીરની નિર્વાણ ભૂમિ. જેસલમેર–વીકાર પ્રસિદ્ધ છે.
સેરીસરે, સેરિસર્કલ પાસે. આ તીર્થનો હમણાં જ ઉદ્ધાર કરવામાં આવ્યો છે. શંખેશ્વર પાર્શ્વનાથ–પાટણથી ૨૦ ગાઉ દૂર. પંચાસરે પાર્શ્વનાથ પાટણમાં વનરાજ ચાવડાએ સ્થાપેલ. લોધી–મેડતારેડ સ્ટેશનથી પા ગા. સં. ૧૧૮૧ માં પાર્શ્વનાથની પ્રતિમા સ્થાપાયેલી છે.
Aho! Shrutgyanam
Page #47
--------------------------------------------------------------------------
________________
અંક ૩. ]
કવિવર સમયસુંદર
શિષ્ય પરંપરા.
હર્ષનંદન નામના એક વિદ્વાન શિષ્ય તેમને હતા. તે શિષ્ય સં. ૧૯૭૩ માં “મધ્યાન્હ વ્યાખ્યાન પદ્ધતિ ” તથા બીજે ગ્રંથ નામે “ઋષિમંડલ સ્તવ (મહષિ સ્તવ) ગાથા ર૭૧ નું, તેના પર ૪૨૦૦ લેકની ટીકા રચેલ હતી. ખરતર ગચ્છમાં લગ્વાચાથી નામને આઠમ ગચ્છભેદ ખ૦ જિનસાગરસૂરિએ સં. ૧૬૮૬ માં કર્યો હતે તે ગચ્છને હર્ષનંદને ઘણે વધાર્યો. વિશેષમાં હર્ષનંદને, તથા ખ૦ સુમતિકલેલ એ બંને એ મળીને તૃતીય જૈન આગમ નામે સ્થાનાંગ પરની વૃત્તિમાંની ગાથાઓ પર લેક ૧૩૬૦૪ ની વૃત્તિ રચી હતી.
સમયસુંદરના શિષ્યના શિષ્ય નામે હર્ષકુશલ ગણું (ઉપાધ્યાય) હતા કે જેણે સમયસુંદરની ભાષાકૃતિ નામે ધનદત્તની પઈ પતે સંશોધિત કરી હતી. - સમયસુંદરની શિષ્ય પરંપરા અખંડ પણે સં. ૧૮૨૨ સુધી તો ચાલી આવેલી હતી એ વાત સિદ્ધ છે. સં. ૧૮૨૨ ના માગશર સુદિ ૪ ના દિવસે તેમની શિષ્ય પરંપરામાંના આલમચંદે “સમ્યકત્વ કૌમુદી ચતુઃ ૫દી” એ નામની પદ્યકૃતિ મથુદાબાદમાં બનાવેલ છે તેમાં પિતાની પ્રશસ્તિ આપતાં જણાવે છે કે.
યુગવર શ્રી જિનચંદ સુરીંદા, ખરતરગચ્છ દિશૃંદાજી રીહડ ગોત્ર પ્રસિદ્ધ કલંદા સદ્દગુરૂ સુજસ લહંદાજી. પ્રથમ શિષ્ય તસુ મહા વેરાગી જિણ મમતા સહ ત્યાગી સકલચંદજી સક્લ સેભાગી સમતા ચિત્તનું જાગીજી. તાસુ સીસ પરગટ જગમાંહી સદ્દ કોઈ ચિત્ત ચાહજી પાઠક પદવીઘર ઉચ્છાë સમય સુરજ કહાહંજી તાસુ પરંપરમે સુવિચારી ભયે વાચક પદ ધારીજી કુશલચંદજી બહૂ હિતકારી તારુ શિષ્ય સુખકારી છે. સદ્દગુરૂ આસકરણજી સુહાયા જગમે સુજસ ઉપાયાજી
તારુ શિષ્ય આલમચંદ કાયા એ અધિકાર બણાયાજી. આ રીતે સમયસુંદરની શિષ્ય પરંપરામાં કુશલચંદ ઉપાધ્યાય થયા, તેના શિષ્ય આસકરણજી અને તેને શિષ્ય આલમચંદ.
થંભણ–Úભનક પાર્શ્વનાથ. હાલ ખંભાતમાં. તેની પ્રતિમા અભયદેવસૂરિના સમયમાં પ્રકટેલી. અંતરિક્ષ પાર્શ્વનાથ–આકેલાથી લગભગ ૨૦ ગાઉ દૂર. અજાવર (અજાહરે) પાર્શ્વનાથ-કાઠિયાવાડના ઉના ગામ પાસે. અમીઝરા પાર્શ્વનાથ-દુઆમાં (પાલણપુર તાલુકે.)
જીરાવલા પાર્શ્વનાથ (મારવાડ). નાડુલાઈ–મારવાડમાં. ગેડી પાર્શ્વનાથ–પારકરમાં. વરકાણા પાર્શ્વનાથ-મારવાડમાં.
Aho! Shrutgyanam
Page #48
--------------------------------------------------------------------------
________________
જન સાહિત્ય સાધક
[ ખંડ ૨
સંસ્કૃત ભાષામાં કૃતિઓ .
કવિ એક સમર્થ વિદ્વાન, ટીકાકાર, સંગ્રહકાર, શબ્દશાસ્ત્રી, છંદશાસ્ત્રી અને અનેક ગ્રંથન અવલોકનકાર અને અવગાહનાર હતા એ તેમના નીચેના ગ્રંથે પરથી જણાઈ આવે છે. આ ગ્રંથ ગૂર્જર ભાષા સિવાયના છે
ભાવશતક લોક ૧૦૧ સં. ૧૬૪૧.
રૂપમાલા પર વૃત્તિ લે. ૪૦૦, સં. ૧૬૬૩ આ વૃત્તિ કવિના પ્રગુરૂ ઉક્ત જિનચંદ્ર સૂરિના શિષ્ય રત્નનિધાન ગણીએ શેાધી હતી.
કાલિકાચાર્ય કથા (સંસ્કૃત) સં. ૧૬૬૬. સામાચારી શતક સં. ૧૬ડર મેડતામાં.
વિશેષ શતક (પત્ર ૬૭) સં. ૧૮૭૨ મેડતામાં, આને ઉલ્લેખ કર્તાએ પિતાની ગાથા સહસ્ત્રીમાં કર્યો છે. રચ્યા દિન પાWજન્મ દિને.
વિચાર શતક (પત્ર ૪૫) સં૧૬૭૪. ૧૯ અષ્ટલક્ષી સં. ૧૬૭૬ (રસ જલધિરાગ ગેસમેતે) લાહેર. આ શાળાને તે ૌહશ—એ રીતના વાક્યના આઠ લાખ અર્થેવાળે ગ્રંથ છે. આનું બીજું નામ અથરત્નાવલિ છે. તે લાભપુર (લાહોર) માં પૂર્ણ કર્યો. (પી. રી. ૪ થે. પૃ. ૬૮-૭૩)
આ અષ્ટલક્ષી ગ્રંથ કવિએ સં. ૧૬૪૯ પહેલાં શરૂ કરી તે વર્ષમાં એક પુસ્તકના પ્રમાણને કરી નાંખ્યું હોવો જોઈએ એમ જણાય છે. એટલું જ નહિ પણ તે વર્ષમાં શ્રી અકબર બાદશાહે ખુદ રાજસભામાં વાચી સાંભળી આ પુસ્તક સ્વહસ્તે લઈ કવિના હાથમાં આપી તે રીતે પ્રમાણભૂત કર્યો એવું પિતે આ ગ્રંથમાં જ જણાવે છે –
૧૯આમાં પહેલા એક શ્લોકમાં સૂર્યદેવની સ્તુતિ કરી છે તે. ખાસ ધ્યાન ખેંચે છે. ત્યારપછી બીજા લેકમાં બ્રાહ્મી-સરસ્વતીની સ્તુતિ કરી જણાવે છે કે “રાજા નો દાંતે સૌખ્યું' એ લોકના એક પાદના મેં નિજબુદ્ધિની વૃદ્ધિ નિમિત્તે અર્થો કર્યા છે તેમાં તે પાદમાંના “રાજા” નો અર્થ સૂર્ય પણ થાય છે એમ જણાવી સૂર્યદેવનાં નામ આપે છે
सावित्री भविता राजा विसृजो विघृणो विराट् ।
सप्तार्चिः सप्ततुरगः सप्तालोकनमस्कृतः ।। એમ કંદપુરાણમાં શ્રી સૂર્યસહસ્ત્ર નામમાં જણાવ્યું છે તેથી રાજા એટલે શ્રી સૂર્ય, નઃ એટલે અમને સૌખ્ય આપે છે.
આમ જૂદા જૂદા અર્થો દરેક શબ્દોના મૂકી આખા વાક્યનો અર્થ કરી, સર્વે મળી આઠ લાખ અર્થ કર્યા છે તે જણાવી છેવટે પિતાની પ્રશક્તિ આપે છે.
Aho ! Shrutgyanam
Page #49
--------------------------------------------------------------------------
________________
અંક ૩, ]
કવિવર સમયસુંદર
____ संवति १६४९ प्रमिते श्रावण शुक्ल १३ दिने सन्ध्यायां कश्मीरदेश विजयमुद्दिश्य श्री राजश्री रामदास वाटिकायां कृतप्रथमप्रयाणेन श्री अकब्बर पातशाहिना जलालदीनेन अतिजात साहिजाने श्री सिलेम सुरत्राण सामंतमंडलिकराजराजिविराजित!जसभायां अनेकवैयाकरणताकिविद्वत्तमभट्टसमक्षं अस्मद् गुरुवरान् युगप्रधानखरतर-भट्टारकश्री जिनचन्द्र सूरीश्वरान् आचार्य श्रीजिनसिंहसूरिप्रमुखकृतमुखसुखशिष्यव्रातपरिकरान् असमानसन्मानबहुदानपूर्व समाहूयायमष्टलक्षार्थी ग्रन्थो मत्पादि वाचयांचकेऽवक्रेण चेतसा । ततस्तदर्थश्रवण समुत्पन्नप्रभूतनूतनप्रमोदातिरेकेण संजातचित्तचमत्कारेण बहुप्रकारेण श्रीसाहिना बहु प्रशंसापूर्व · पढ्यतां सर्वत्र विस्तार्यतां सिद्धिरस्तु' इत्युक्त्वा च स्वहस्तेन गृहीत्वा एतत् पुस्तकं मम हस्ते दत्वा प्रमाणी कृतोऽयं ग्रन्थः । अतः सोपयोगित्वात् श्रीसाहिनापि समुद्दिश्यार्थमाह-राजा श्री अकब्बरः नोऽस्मभ्यं सौख्यं सुखं ददते प्रजानामिति ।
એટલે-સંવત ૧૯૪૯ ના શ્રાવણ સુદ ૧૩ દિને સાંજે કાશ્મીર દેશ પર વિજય કર્યો તે નિમિત્તે શ્રીરાજ શ્રી રામદાસ ( રામદાસ તે જણાય છે કે જેણે સં. ૧૬પર માં સેતુબંધ (રાવણવહે) ની ટીકા રચી છે અને જેને માટે પ્રાજ્ય ભટ્ટની રાજતરંગિણિમાં વિશેષ ઉલ્લેખ મળી આવે છે) ની વાડીમાં શ્રી અકબર બાદશાહ-જલાલદીને પ્રથમ પ્રયાણ કરી અતિ ખાનદાન શાહજાદા શ્રી સલીમ (પાછળથી જહાંગીર બાદશાહ) સુલતાન સામંત મંડલિક રાજાઓથી વિરાજિત રાજસભામાં અનેક વ્યાકરણીઓ તાર્કિક વિદ્વત્તમ ભટ્ટ-પંડિત સમક્ષ અમારા ગુરૂવર યુગપ્રધાન ખરતર ભટ્ટારક શ્રી જિનચંદ્ર સૂરીશ્વરને આચાર્ય શ્રી જિનસિંહસૂરિ વગેરે આણેલા શિષ્ય સમુદાય સહિતને અતિશય સન્માન આપીને બોલાવી આ અષ્ટલક્ષાથી ગ્રંથ મારી પાસે શુદ્ધ ચિત્તથી વંચાવ્યો, ત્યારપછી તેના શ્રવણથી તેને અતિ નવીન પ્રમાદને અતિરેક થતાં ચિત્તમાં ચમત્કૃતિ થતાં બહુ પ્રકારે શ્રી બાદશાહે બહુ પ્રશંસા કરી અને “સર્વત્ર વાંચી અને વિસ્તાર કરે” એમ કહી સ્વહસ્તે તેને લઈને આ પુસ્તક મારા હાથમાં આપી આ ગ્રંથ પ્રમાણ ભૂત કર્યો. પછી પોતે જેના અર્થ કરવા ચાહે છે તે પદ લઈ રાજા એટલે બાદશાહ અકબર તે નઃ એટલે આપણને પ્રજાને સૌખ્ય આપે છે. આ ગ્રંથની અંતે કવિએ “અકબર ગુણ વર્ણન અષ્ટક ” મૂકેલ છે તે ખાસ અવગાહવા યોગ્ય છેઆ વિસંવાદ શતક સં. ૧૬૮૫ આમાં સૂત્ર આદિમાં પરસ્પર જે વિરોધ ભાસે છે તે બતાવ્યું છે.
सूत्र प्रकरण टीका प्रबंध संबंध चारु चरितेषु ।
ડર વિસંવાઢા દEI gશતા ફરતે || પી. પી. ૩ પૃ. ૨૯૦. વિશેષ સંગ્રહ સં. ૧૬૮૫ લૂણકર્ણસરમાં.
આ રચવામાં શ્રી જિનસિંહ સૂરિના શિષ્ય ઉપાધ્યાય સમયરાજ ગણિએ (મદુવિર્ધક ગુરૂ-કે જે મારા વિદ્યાગુરૂનાજ શિષ્ય થાય) મારા પર અનુગ્રહ કરેલો છે એમ પોતે સ્વીકારે છે.
Aho! Shrutgyanam
Page #50
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સંશાધક
ગાથાસહસ્રી સ૦ ૧૬૮૬ ( પી. રી. ૩ પૃ. ૨૮૮ ).
આમાં જમાણિ આદિ નિન્હવેની આવશ્યક ચૂર્ણિમાંથી ૧૬ ગાથા ટાંકી કહેલ છે કે આની વ્યાખ્યા સંબંધ સહિત મારા રચેલ વિશેષ સ‘ગ્રહમાંથી વિદ્રિત થશે. આમાંની અનેક ગાથાએ જૈન ઇતિહાસ અને સાહિત્ય માટે ઉપયેગી થાય તેવી છે.
૨૨
गाथाः कियत्यः प्रकृताः कियत्यः श्लोकाश्च काव्यानि कियंति संति । नानाविध ग्रंथ विलोकन श्रमादेवीकृता अत्र मया प्रयत्नात् ॥
૨૧
જયતિહુયણ નામના સ્તોત્રપર વૃત્તિ સ૦ ૧૯૮૭ પાટણમાં.
૨૦ દશવૈકાલિક સૂત્રપર શબ્દાર્થ વૃત્તિ ટીકા Àા. ૩૩૫૦ સં૦ ૧૬૯૧ ખંભાતમાં. વૃત્તરત્નાકર વૃત્તિ સ૦ ૧૬૯૪ જાલેારમાં.
પસૂત્રપર કલ્પકલ્પલતા નામની વૃત્તિ શ્ર્લા ૭૭૦૦.
[ ખંડ ૨;
નવત વપર વૃત્તિ.
વીર ચરિત્ર સ્તવ એ નામના જિનવલ્લભસૂરિ કૃત સ્તવન પર ૮૦૦ શ્ર્લાકની ટીકા વીરસ્તવ વૃત્તિ ( દુરિયરવ સમીર વૃત્તિ)
સવાદસુંદર ૩૩૩ શ્લા ચાતુમાસિક વ્યાખ્યાન. રઘુવશ વૃત્તિ ( પત્ર ૧૪૫ )
કવિ કાલિદાસ કૃત રઘુવંશ નામના ગ્રંથ જૈનામાં સાહિત્ય અર્થે પઢાવવામાં આવતા અને તેથી તેના પર વૃત્તિએ પણ જૈન સાધુએએ અનેક કરેલી જોવામાં આવે છે.
આ રીતે સંસ્કૃત ભાષામાં કૃતિએ તેમણે કરી છે. વૃત્તિ-ટીકા ઉપરાંત અનેક ગ્રંથા સૂત્રેા વાંચી તે સર્વેનું દિગ્દર્શન કરાવી તેમાં રહેલા વિસંવાદ શેાધી પેાતાનું અહુશ્રુતપણું દાખવ્યું છે.
૨૦. દશવૈકાલિક—સૂત્ર એ પ્રાચીન સય્યભવ સૂરિકૃત જૈનગમ છે તે પર પ્રસિદ્ધ હરિભદ્રસૂરિએ ટીકા કરી છે. કર્તા કહે છે કે તે ટીકા વિષમ છે તેથી શિષ્યાને અર્થે શીઘ્રોાધ થાય તે હેતુથી સુગમ કરી છે. ( મુદ્રિત સં૰ ૧૯૭૫ )
૨૧. કલ્પસૂત્ર—એ પણ પ્રાચીન, ભદ્રબાહુકૃત જૈનાગમ છે. આ પરની કર્તાની ટીકા ડા॰ જેકાખી (કે જેણે અંગ્રેજીમાં આ સૂત્રને અનુવાદ કરેલ છે. જુએ સેક્રેડ બુક્સ ઓફ ધ ઇટ ) ના કહેવા પ્રમાણે જિનપ્રભ મુનિએ કલ્પસૂત્ર પર રચેલી 'દૈવિષૌષધિ નામની ટીકાના માત્ર સક્ષિપ્ત સાર– abstract-છે. આ જિનરાજસૂરિ ( કે જેનું રિપદ સં૦ ૧૬૭૪થી મરણ સં૦ ૧૬૮૬ સુધી રહ્યું ) ના રાજ્યમાં તે જિનસાગર સૂરિના યૌવરાજ્યમાં લૂણુસર ગામમાં આરંભ કરીને તેજ વર્ષીમાં ઐષારિણી પુરમાં પૂર્ણ કરેલ છે, તેથી આ રચના સ૦ ૧૬૭૪ થી ૧૬૮૬ ની વચમાં કરી છે તે તે દરમ્યાનમાં
Aho ! Shrutgyanam
Page #51
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
અંક ૩, ]
કવિવર સમયસુંદર ગૂર્જર ભાષાની પકૃતિઓ.
૧ વીશી (૨૪ તીર્થકરનાં સ્તવનો) સં. ૧૬૫૮ વિજ્યાદશમી અમદાવાદમાં આને કવિએ “ચતુવિશતિ તીર્થંકરગીતાનિ એ નામ આપ્યું છે. આની શુદ્ધ પ્રત આણંદજી કલ્યાણજી હસ્તકના પાલીતાણાના ભંડારમાં છે.
૨ શાંબપ્રદ્યુમ્ન પ્રબંધ રચ્યા સં. ૧૬૫૯ વિજયાદશમી. ખંભાતમાં સ્તંભન પાર્શ્વનાથના પસાયથી. ભાષામાં માટે ગ્રંથ રચવાને આ તેમને પહેલો પ્રયાસ છે એમ તે જણાવે છે.
શક્તિ નહી મુઝ તેહરી બુદ્ધિ નહી સુપ્રકાશ
વચનવિલાસ નહી તિરયઉ એ પણિ પ્રથમ અભ્યાસ. કૃષ્ણના કુંવર શાંબ અને પ્રદ્યુમ્ન આખરે નેમીશ્વર પાસે દીક્ષા લીધી અને વિમલગિરિ પર સંલેખના કરી ક્ષે ગયા. આ બંનેને અધિકાર આઠમા અંગમાંથી (અંતકૃત દશાંગ-અંતકૃત એટલે તદ્ભવ મુક્ત થનાર–ચરમભવી મહાત્માઓ સંબંધીનું સૂત્ર) લઈ આ પ્રબંધ બે ખંડમાં રચ્યો છે. ગાથા પ૩૫, ઢાલ ૨૧, શ્લોક ૮૦૦ છે અને તે જેસલમેરના વતની નાનાવિધશાસ્ત્ર વિચાર રસિક લેઢા સારા શિવરાજની અભ્યર્થનાથી રચેલો છે એવું એક જાની પ્રતમાં લખેલું છે. સં. ૧૬૭૦ ની લખેલી સારી અને જૂની પ્રત લીંબીના ભંડારમાં મેજૂદ છે.
૩ દાન શીલ તપ ભાવના સંવાદ.P (અથવા સંવાદ શતક)૨૨ સં૦ ૧૬૬૨ સાંગાનેરમાં “પદ્મપ્રભુ સુપસાઉલે –
જેનમાં ધર્મના ચાર પ્રકાર નામે દાન, શીલ, તપ અને ભાવના જણાવ્યા છે–તે દરેક પિતપતાને વડે માને છે અને એ રીતે ચારે પિતપતાના ગુણ ગાઈ પિતાપિતાથી કેટલા સુખી અને સિદ્ધ થયા તે જણાવી તકરાર કરી આપ વડાઈ, વીરની પરિષદમાં, વીર પ્રભુ પાસે કહે છે ત્યારે છેવટે વીર સમાધાન કરી જણાવે છે કે –
લુણકર્ણસરમાંજ સં. ૧૬૮૫ માં પિતે હતા તે વિશેષસંગ્રહના રચનાકાલ અને સ્થલ પરથી જણાય છે. તેથી આ રચના સં૦ ૧૬૮૫ માં જ પૂર્ણ થયેલી છે.
આ P ચિન્હ મુદ્રિત થયેલ ગ્રંથ સૂચવે છે.
૨૨. કેઈક પ્રતમાં પાઠાંતર બાસઠ ને બદલે “છાસઠ” છે. પણ ઘણી પ્રતમાં બાસઠ છે તેથી તે જ પાઠ યોગ્ય લાગે છે. આ સંવાદને “સંવાદશતક' કર્તાએ પોતે એક ઠેકાણે કહેલ છે. પિતાની સીતા. રામ ચોપાઇમાં એક ઢાલને રાગ મૂકતાં જણાવ્યું છે કે “રાગ ધન્યાસિરી-સીલ કહે જગિ હું વડું, મુઝ વાત સુણે એક મીઠીરે (કે જે આ સંવાદમાં બીજી ઢાલમાં શીલ કહે છે ) એ સંવાદ શતકની બીજી ઢાલ.” કુલ ૫ ઢાલ છે અને ૫૦ કડી છે. આ સંવાદ સઝાયમાળા અને રત્ન સમુચ્ચયમાં મુદ્રિત થયેલ છે.
Aho Shrutgyanam
Page #52
--------------------------------------------------------------------------
________________
૨૪
જૈન સાહિત્ય સશોધક
કા કેહની મ કરે। તુમ્હે નિંદા ને અહંકાર આપ આપણે` ઠામે રહેા સહુકા ભલે! સંસાર
તેાપણુ અધકા ભાવ છે, એકાકી સમરત્ય દાન શીલ તપ ત્રણે ભલા, પણ ભાવ વિના અયત્થ
અ'જન આંખે આંજતા, અધિકા આણી રેખ રજમાંહે તજ કાઢતાં, અધિકા ભાવ વિશેષ.
[ ખંડ ૨;
૪ ચાર પ્રત્યેક યુદ્ધના રાસ.P મારૂ સ૦ ૧૬૬૫ જેઠ જી. ૧૫ આગ્રામાં. પ્રત્યેક બુદ્ધ થઈ સિદ્ધ થયેલા જૈન કહેલા કરકડુ, દુ`ખ, નેમિરાજ અને નિતિ (નિગમ) એ ચાર સંબંધી ચાર ખંડમાં આ રાસ વિભક્ત છે, પ્રત્યેક ખંડ સ’૦ ૧૬૬૪ માં પૂર્ણ કર્યાં છે પણ દરેકની તીથિ જાદી જાદી છે. ૧ કરકંડુ પરના સ૦ ૧૬૬૪ ફાગણ સિદ્ધિયેાગ બુધવારે. ઢાલ ૧૦, ગાથા ૧૮૭, શ્લાક ૨૫. ૨ ૬મુહપર ચૈત્ર વદ ૧૩ શુક્ર. હાલ ૮.૩ નેમિરાજ પર-તીથિ નથી જણાવી ઢાલ ૧૭.૪ નિગંઈ પરના મારૂ સંવત ૧૯૬પજે શુદ ૧૫ આગ્રામાં · વિમલનાથ પસાઉલે’ સાન્નિધ્ય ‘ કુશલસૂરીંદ ’; ઢાળ ૯. આચારે ખડ નાગડગાત્રના સ`ઘનાયક સૂરશાહના આગ્રહથી રચ્યા છે. આખા રાસ અતિ સુંદર અને રસમય છે. મનરેખા ( મયણરેહા ) સંબંધી આખ્યાન ત્રીજા ખંડમાં અંતર્ગત થાય છે. મુંબઇના શ્રાવક ભીમસી માણેકે આ મુદ્રિત કરેલા છે. ચાર પ્રત્યેક યુદ્ધ પર તિલકાચાકૃત ૨૧૫ પત્રમાં, ૧૧૩૮ શ્લોકમાં, ૬૦૦ ક્ષેા. અને ૩૫૦ શ્ર્લાકમાં રચાયેલી એમ ચાર પુસ્તક રૂપે કથાએ જૈન ગ્રંથાલલીમાં નોંધાઈ છે.
૫ પાષધવિવિધ સ્તવન. ( એક નાની કવિતા) સ૦ ૧૬૬૭ માગશર શુદૃ ૧૦ ગુરૂ. મરેટમાં.
૬. મૃગાવતી ચરિત્ર રાસ-ચાપઇ. સ૦ ૧૬૬૮ મુલતાનમાં.
વદેશની રાજધાની કાશામ્બીના રાજા શતાનીકની રાણી અને ઉદાયનની માતા મૃગાવતી પતિ પોતાના પુત્રને સગીર મૂકી સ્વસ્થ થતાં પોતે રાજ્ય ચલાવે છે તે વખતે તેના પર આસક્ત બની અવતીના રાજા ચડપ્રદ્યુત આક્રમણ કરે છે, પણ તેને સમજાવી રાજ્યને દુઆદિથી પ્રખલ કરી આખરે મહાવીર ભગવાન્ પાસે પાતે દીક્ષા લે છે. આ પ્રમાણે શીલ સાચવી પુત્રહિતાર્થે રાજ્યવ્યવહાર કરી ધર્મ વૈરાગ્ય પામી મુક્તિ મેળવે છે; તે જૈન સતી પર આ સુંદર આખ્યાન છે. જુદી જુદી ગુજરાતી, મરૂધરની, સિંધી, પૂર્વની નવી નવી ઢાળેામાં ત્રણ ખડામાં આ ૮ મેાહનવેલી ” ચાપઈ રચેલી છે. પ્રથમ ખંડમાં ૧૩ ઢાળ, ગાથા ૨૬૬ અને ખીજામાં પણ ઢાળ ૧૩, ગાથા ૨૬૬, ત્રીજામાં ઢાલ ૧૨, ગાથા ૨૧૧ છે. મૂળ જેસલમેર નિવાસીને મુલતાનવસતા રીહડ ગેાત્રના કરમચંદ શ્રવક વગેરે માટે મુલતાનમાં કે જ્યાં · સિધુ શ્રાવક સદા સેાભાગી ગુરૂગચ્છ કેરા બહુ રાગી ‘ —સિધી શ્રાવકા વસતા હતા ત્યાં રચેલ છે.
"
•
Aho! Shrutgyanam
Page #53
--------------------------------------------------------------------------
________________
અંક ૩]
કવિવર સમય સુંદર આ રચનાની પહેલાં પિતે સાંબપ્રદ્યુમ્નની ચોપાઈ રચી હતી એવું આના મંગલાચરણમાં જ જણાવ્યું છે.
૭ કર્મ છત્રીશી–P સં. ૧૬૬૮ માહ સુદ ૬ મુલતાનમાં ૩૬ કીનું કર્મવશ સર્વ જીવ છે એમ જણાવી તે માટેનાં દ્રષ્ટાંત આપ્યાં છે. (
પ્ર ત્યવંદન સ્તુતિ સ્તવનાદિ સંગ્રહ પુના. ) ૮-૧૦ પુણ્ય છત્રીશી (સં. ૧૬૬૮ સિદ્ધપુર ) શીલ છત્રીશી. સં. ૧૬૬૯ અને સંતોષ છત્રીશી
દરેકમાં ૩૬ કી ૧૧ ક્ષમા છત્રીશી. નાગેરમાં. (આદરજીવ ક્ષમા ગુણ આદર એથી શરૂ થતું ૩૬ કડીનું પ્રસિદ્ધ કાવ્ય.). ૧૨ હિલ સુત પ્રિયમલેક રાસ, ૩૦ ૧૬૭૨ મહેતામાં.
દાન વિષય ઉપર આ આખ્યાન છે. સાધુને દાન દેવાથી સિંહલસુત સિંહલસિંહ કેવાં સુખ પામે છે તે અને તેમાં પ્રિયમેલક નામના તીર્થનું મહાસ્ય જણાવી તે ઉતમ શ્રાવક તરીકે ધર્મના રૂડાં કામ કરે છે અને સમાધી મૃત્યુ પામી સુરપદવી લહે છે એ બતાવ્યું છે. ઢાલ ૧૦ છે. આ પિતાની સ્વકપિત કથા લાગે છે.
૧૩ નલદમયંતી રાસ, સં. ૧૬૭૩ વસંત માસમાં મેડતામાં.
કવિ પ્રેમાનંદે મલાખ્યાન રચ્યું છે, તેની પહેલાના સૈકામાં કવિ સમયસુંદરે જન કથામાં નિરૂપેલું નલદમયંતી ચરિત્ર પરથી ભાષામાં આ રસમય રાસ રચે છે. ૨૪તિલકાચાર્ય કૃત દશવૈકાલિક વૃત્તિ અને પાંડવ નેમિ ચરિતમાંથી અધિકાર ઉદ્ધરી “ કવિયણ કેરી કિહાં કણિ ચાતુરી” કેળવી છ ખંડમાં, સર્વ ગાથા ૯૧૩, શ્લોક સંખ્યા ૧૩૫૦, અને ૨૩ આમાં પ્રાચીન સુભાષિત મૂકેલ છે કે –
યતઃ-ધરિ ઘોડે નંઈ પાલે જાય, ઘરિ ઘેણુ ને લૂષ જાય,
ઘરિ પથંકને ધરતી સૂઈ, તિણુરી બયરિ જીવતાને રૂઈ. આની પ્રત મારી પાસે છે. પત્ર ૧૧. પંક્તિ ૧૩. બીજી પ્રતે ધોરાજીના સર્વજ્ઞ મહાવીર ભંડાર, તેમજ ગારીયાધરના, પાલણપુરના ભંડારમાં છે.
૨૪. તિલકાચાર્ય–શ્રી ચંદ્રપ્રભ-ધર્મષ-ચક્રેશ્વરસૂરિ-શિવપ્રભસૂરિ અને તેના શિષ્ય. તેમણે આવયક સત્ર લgવૃત્તિ ૧૦૬૫૦ શ્લોકમાં સં. ૧૨૯૬ માં, ચૈત્યવંદન વંદનક પ્રત્યાખ્યાનવૃત્તિ લો. ૫૫૦, શ્રાવક પ્રતિક્રમણ સૂત્રવૃત્તિ લો. ૨૦૦, સાધુપ્રતિક્રમણવૃત્તિ લૈ. ૨૯૬, ઉક્ત દશ વૈકાલિક સત્રવૃત્તિ ઓક ૭૦૦૦, સં. ૧૩૪૬ માં, છતકલ્પવૃત્તિ શ્લો. ૧૭૦૦, સં. ૧૨૭૪ માં, શ્રાદ્ધજીતક૫ મૂળગાથા ૩૬ અને તેના પર સ્વપજ્ઞવૃત્તિ છે. ૧૧૫, પૌમિક સામાચારી . ૨૫૦૦, નેમિનાથ ચરિત્ર લો. ૩૫૦૦ અને પ્રત્યેક બુદ્ધ ચતુષ્ટય કથા રચેલ છે. આ પૈકી છેલ્લો ગ્રંથ પણ કવિએ ચાર પ્રત્યેક બુદ્ધને રાસ રચતાં કદાચ જોયો હોય.
Aho! Shrutgyanam
Page #54
--------------------------------------------------------------------------
________________
જેન સાહિત્ય સંશોધક
[ ખંડ રે;
ઢાલ ૩૮ માં રચના કરી છે. આની પ્રત મુંબઈની મેહનલાલજી સેંટ્રલ લાયબ્રેરીમાં; આણંદજી કલ્યાણજીના પાલીતાણાના ભંડારમાં, લીંબડીના ભંડાર વગેરે સ્થળે વિદ્યમાન છે.
૧૪. પુયસાર ચરિત્ર, સં. ૧૯૭૩ આની પ્રત મને પ્રાપ્ત થયેલ નથી. ૧૫. રાણકપુર સ્તવન સં. ૧૬૭૬ માગશર. રાણકપુરમાં.
મારવાડમાં સાદી પાસે રાણકપુરમાં સેમસુંદરસૂરિથી પ્રતિષ્ઠિત થયેલું ૯ લાખ ખચી ધનાશા પિરવાડે સં. ૧૪૬૧ માં બંધાવેલું અતિ ઉત્તમ અને શિલ્પકારીગરીથી ભરપૂર અનેક સ્તવાળું “ત્રિભુવન દીપક” નામનું મંદિર વિરાજે છે. તેની કવિએ જાત્રા કરી તેના ટુંક વર્ણન રૂપે આ સ્તવન રચ્યું છે. ચારે દિશાના ૨૪ મંડપ, ચાર ચતુર્મુખ (ચામુખી પ્રતિમા, ૮૪ દેરી, ભેંયરાં. ત્યાં ખરતર વસતિ–દે છે,
૧૬. વલ્કલચી રાસ. સં. ૧૬૮૧ જેસલમેરમાં.
ઉપરોક્ત જેસલમેરી કર્મચંદ મુલતાનમાં વસતે હતે તેના આગ્રહથી આ પણ રાસ રચ્યું છે. આની પ્રત પ્રવર્તક શ્રી કાનિવિજ્યજીના વડોદરાના ભંડારમાં છે. અને લીંબડિના ભંડારમાં છે.
૧. એકાદશી (મન એકાદશી ) નું વૃદ્ધ (મો) સ્તવન.P સં૦ ૧૬૮૧
જેસલમેર પ્ર. રત્નસમુચ્ચય પૃ. ૧૭૨-૩. ૧૭. વસ્તુપાલ તેજપાલને રાસ. સં. ૧૬૮૨ ( પાઠાં ૧૬૮૬) તિયરી પુરમાં.
આ એક બહુ ટૂંકી કૃતિ છે. આમાં વસ્તુપાલ અને તેજપાલ જે ગૂર્જરરાજ વરધવલના પ્રખ્યાત શુરવીર જૈન મંત્રીઓ થયા તેમણે જે દેવલ કર્યો તેને તથા બીજાં ધર્મ કાર્યોને ટુંક અહેવાલ છે. આની પ્રત મેં લખી લીધેલી છે. એક પ્રત ફાર્બસ સભા પાસે છે.
૧૮. શત્રુજ્ય રાસ. P. સં. ૧૬૮૨ (પાઠાં. ૧૬૮૬)૨૫નાગરમાં શ્રાવણ વદમાં. આ રાસ ટૂંકે છે. તેમાં લખ્યું છે કે સં. ૪૭૭ માં ધનેશ્વરસૂરિએ શત્રુંજય માહાસ્ય નામાને ગ્રંથ શિલાદિત્ય હજૂર કર્યો ( આ એક દંત કથા છે) તેને કંઈક આધાર આમાં લીધે છે. આમાં પહેલી ઢાલમાં શેત્રુંજયનાં ૨૧ નામ, પછી તેનું પ્રમાણ, બીજી ઢાલમાં ત્યાં સિદ્ધ થયેલાનાં નામ, ત્રીજી તથા ચોથી ઢાલમાં તેના સેલ ઉધાર વર્ણવેલાં છે, પછી માહા
૨૫. બાસી અને છાસીઃ એમ તેમ બાસઠ અને છાસઠ એમ પાઠાંતર બા અને છા એકબીજાને બદલે લખાઈ જવાને હસ્તષથી સંભવે છે. આ બંને રાસો માટે જુઓ ફાર્બસ ગુજરાતી સભાનાં હસ્તલિખિત પુસ્તકોની સવિસ્તર નામાવલી પૃ. ૪૭ અને પૃ.૬૭.
Aho! Shrutgyanam
Page #55
--------------------------------------------------------------------------
________________
અંક ૩. ]
કવિવર સમય સુંદર
ત્મ્ય બતાવી પાંચમી ઢાલમાં ત્યાં પાપનું આલેાયણ (આલેચના) કરતાં છૂટકે થાય છે એ અતાવી છઠી ઢાલમાં ત્યાંના દેવળાનું ટુક વર્ણન કરી-ચૈત્ય પ્રવાડિ વણ્વી જણાવે છે કે
ચૈત્ય પ્રવાડિ ઋણુ પર કરીએ, સીધાં વછિત કામ. જાત્રા કરી શેત્રું જ તીએ, સફૂલ ક્રિયા અવતાર કુશલ ક્ષેમશું આવિયેાએ, સધ સદ્ પરિવાર
આ રીતે સંઘ સાથે પેાતે જાત્રા કરી કુશલક્ષેમ આવ્યા ને ત્યાર પછી સં ૧૬૮૨ રમાં નાગારમાં આ રાસની રચના કરી. તે આ સંઘ કયા તે અંદર જણાવેલ સામજીશાહ વશ પારવાડે પરગડા એ સામસી સાહ મલાર રૂપજી સંધવી કરાવી એ, ચૌમુખ મૂલ ઉધ્ધાર
ને સંઘ કદાચ હાય એવી કલ્પના થવા સંભવ છે. કારણ કે તે અમદાવાદનાં શેઠ સામજી સવાઇએ સ૦ ૧૬૭૫ માં આ ચૌમુખની ટાંક બંધાવી. તેમાંના બહારના ભાગને ખરતરવસહિ અને અંદરના ભાગને ચૌમુખ-વસહી કહે છે. મીરાતે-અહમદી કહે છે કે આ મંદિર બંધાવવામાં ૫૮ લાખ રૂપી લાગ્યા હતા.
( રત્નસમુચ્ચયમાં પૃ. ૨૭૦ થી ૨૮૦ ને પાને પ્રસિધ્ધ થયેલ છે. છેલલી પ્રશસ્તિ આમાં છે તેથી વધારે ૧૯ મી કડી પછી ત્રણ કડી ખીજી પ્રતમાં વિશેષ છે તેમાં જણાવેલ છે કે આ રાસ શત્રુજય માહાત્મ્ય સાંભળી તે અનુસાર રપ્ચા છે અને તે જેસલમેરથી ભણુશાલી થિરે શત્રુંજયના સંઘ કાઢયા હતા, તેા આ થિરના સંઘ જ ઉપર જણાવેલ કુશલક્ષેમથી આવેલ સંઘ હાવાનું સ્પષ્ટ પ્રતીત થાય છે. )
૧૯. સીતારામ પ્રબંધ ચાપઇ. સં૦ ૧૬૮૩ મેડતામાં,
આ રાસ ઘણા માટે છે અને જૈન રામાયણ આખી તેમાં મૂકી છે. આમાં પ્રથમ જ પેાતે આની અગાઉ ચાર રાસ રચ્યા છે તેમાં હું સરસ્વતિ તે મદદ કરી હતી તેમ આમાં પણ મદદ કરજે ’એવું જણાવે છે:-~~
:
સમરૂં સરસતિ સામિણી, એક કરૂં અરદાસ માતા કે જે મુબ્ઝને કરૂં વચન વિલાસ.
૨૭
સબ પ્રાન કથા સરસ (૧), પ્રત્યેક યુદ્ધ પ્રબંધ (૨)
નલ દવદ'તી (૩) મૃગાવતી (૪), ચઉપષ્ટ ચ્યાર સબંધ.
આઇ તું આવી તિહાં સમા દીધા સાદ,
સીતારામ સંબંધ પણિ સરસતિ કરે પ્રસાદ.
આ પદ્મ ચરિત્ર ( પમ યમ )–સીતાચરિતના આધારે રચેલ છે. હિન્દુ રામાયણમાંથી અનેક આપ્યાના જૂદા જૂદા હિન્દુ ફવિએ લખેલાં છે. કવિ કહે છે કે
Aho ! Shrutgyanam
Page #56
--------------------------------------------------------------------------
________________
ર૮
જૈન સાહિત્ય સંશાધક
જિનશાસન શિવશાસને સિતારામ ચરિત્ર સુણીએ ભિન્નભિન્ન શાસન ભણી કૈકે વાર્તા ભિન્ન કહિજેરે.
આ નવ ખ′ડમાં લગભગ ૩૭૦૦ ગાથાના આ રાસ, ગેાલછા ગાત્રીય પ્રસિધ્ધ રાયમલના પુત્રરત્ન અમીપાલ અને નેતસી, તથા ભત્રીજા રાજસીના આગ્રહે રચેલા છે. તેમાં કવિએ ગુજરાતી, સિ'ધી, મારવાડી, મેવાડી, હુઢારી, દિલ્હી વગેરે અનેક સ્થાળાનાં ગીતે તથા દેશી લઇ તેની લયમાં પેાતાની દેશીએ બનાવી કાવ્યચાતુરી એવી કુશલતાથી રશને ખીલવી મતાવી છે કે ન પૂ વાત. આ કૃતિ તા કવિની અદ્ભૂત થઇ છે અને તે ગૂર્જર કવિ શિરામણી પ્રેમાનંદથી અનેકધા ટક્કર મારી કેટલીક બાબતમાં ચડી જાય છે. કવિ પાતે આ કૃતિને માટે મગરૂર છે એમ તે છેલ્લે જે જણાવે છે તે પરથી સ્પષ્ટ થશેઃ—
સીતારામની ચેાપણ જે ચતુર હુંઇ તે વાંચેા હૈ, રામ રતન જવહર તણેા, કુણુ ભેદ લહે નર કાચે રે નવરસ પાધ્યા મેં ઇંડાં, તે સુડા સમજી લેજ્યે રે, જે જે રસ પાખ્યા ઇહાં, તે ડામ દેખાડ દૈન્યે રૂકે કે ઢાલ વિષમ કહિ તે, દુષણુ મત દ્દો કાઇ રે, સ્વાદ સાબૂણી જે હુવે તે લિંગ હદે દે ન હાઇ ૨જે દરખારે ગયા હુસે ઢુંઢાર્ડિ મેવાડિ ને ઢિલ્લી રે, ગુજરાત મારૂઆડિમે' તે કહિસે ઢાલ એ ભલ્લી રૅ---
મત કહા મેટિ કાં જોડી, વાંચતાં સ્વાદ લહેસે રે, નવનવા રસ નવનવી કથા, સાભલતાં શાળાશ દેશેા રે
આ રાસ ખાસ પ્રકટ કરવા ચેાગ્ય છે. દેવચંદ લાલભાઈ પુસ્તકે દ્ધાર ફંડવાળા પાસેથી આની પ્રત મને જોવા મળી હતી. તેઓ પ્રકટ કરવા ઈચ્છતા હાય એમ જણાતું હતું, પણ આને ત્રણ ચાર વર્ષ થયા છતાં કોઈપણ તે માટે પ્રયાસ થયા નથી જણાતા તે શાચનીય છે. આ રાસની કવિ સ્વહસ્તલિખિત પ્રત આગ્રાભંડારમાં છે.
૨૦ ખારવ્રતરાસ
૨૧ ગાતમપૃચ્છા ૨૨ ચાવચ્છા ચાપાઇ
[ ખંડ રા
સં. ૧૬૮૫
સં ૧૬૮૬
સં. ૧૬૯૧
[થાવાચ્યા પુત્ર કથા શ્લાકદ્ધ પત્ર ૧૧ ની જૈનગ્રંથાવલિમાં નોંધાયેલી છે. ૨૩ ચંપક શ્રેષ્ઠીની એપાઇ સં. ૧૬૯૫ જાલેારમાં.
આ અનુકંપાદાન ઉપર કથાનક છે. પેાતાના અધિક સ્નેહી શિષ્યના આગ્રહથી. એ ખંડ. કુલ ગાથા ૫૦૬. ગ્રંથાગ્રંથ લેા. ૭૦૦. પ્રત આણંદજી કલ્યાણુજીના તથા ધેારાજીના
ભંડારમાં છે.
Aho ! Shrutgyanam
Page #57
--------------------------------------------------------------------------
________________
અંક ૩ ]
કવિવર સમય સુંદર
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
આમાં એ પણ બતાવ્યું છે કે સરજત ઉપર આધાર રાખનાર હોય છે પણ ઉધમ અને ભાવી બંનેને ભાવી કરતાં ઉઘમ અધિકું છે.
“સહુ કે લોક લહઈ છઈ સરયું, તે બેલ કેતા વાંચું,
ઉધમ છઇ ઇમ પણ ભાવી અધિક, સમયસુંદર કહઈ સાચું. [ ચંપકઐકિ કથા એ નામથી (૧) ૩૫૫ બ્લેકમાં, (૨) સોમ (કવિ સમયસુંદર સાથે જેણે ઉપાધ્યાય પદ લીધું તે ગુણવિનયને ગુરૂ) કૃત, (૩) વિમગણિ કૃત, એમ ત્રણ જૈન ગ્રંથાવલિમાં ધાએલ છે. ]
૨૪ ધનદત્ત પાઠ સંત ૧૬૯૬ આસો માસ. અમદાવાદમાં.
આ વ્યવહારશુદ્ધિ પર કથાનક છે. શ્રાવકે વ્યવહારમાં કેવી રીતે વર્તવું એ આને ઉદ્દેશ છે. શુદ્ધ વ્યવહાર-ચેખવટભર્યો વ્યવહાર કરે તે કવિ બતાવે છે. શ્રાવકના ૨૧ ગુણ ગણાવે છે.
વિણજ કરતઉ વાણીયઉં, સાહજી, એાછું નાપઈ ટાંક, અધિક પિણ તેલ નહી, સાહજી, મનમાંહિ આણઈ સાંક
સુણ રે ભવિકજન, શ્રાવક ગુણ ઇકવીસ દણિ પરઈ. સખર વચન ન કહઈ નિખર, સાઃ નિખર સખર ન કોઈ જિણ વેલા દેવું કહ્યું, સાવ તિણિ વેલા તે દેઈ-સુ ઝહું કદિ લઈ નહિ, સા. સાચું કહઈ નિતમેવ,
પહિલઉ વ્યવહાર શુદ્ધિ ગુણ, સા મ કહ્યું અરિહંતદેવ. સુત્ર લગભગ દેઢ ટુંકને આ રાસ છે. આની પ્રત અમદાવાદમાં, ઘેરાજી અને પાટણના ભંડારમાં છે. પાટણના હાલાભાઈના ભંડારના ડાબડા ૮૨ માં પત્ર ૯ ની આ રાસની એક પ્રત છે તેની અંતે લખ્યું છે કે “સર્વ ગાથા ૧૬૧ શ્રી સમયસુંદર મહાપાયાયાનાં પણ પં. હર્ષકુશલ ગણિના સંશોધિતા. સા. હરજી ધનજી સુશ્રાવિકાગ્રહેણ.” પત્ર ૯. આ પરથી જણાય છે કે કવિની શિષ્ય પરંપરા હતી અને તે પૈકી તેના શિષ્યના શિષ્યનું નામ પંડિત હર્ષકુશલ હતું. " [ ધનદત્ત કથા (૧) કલેકબદ્ધ પત્ર ૨૪, (૨) ગદ્યમાં પત્ર ૧૦, (૩) પત્ર ૧૭ માણિજ્યસુંદર કૃત, (૪) ૩૩૦ કલોકની, એમ ચાર અને સૌથી પ્રાચીન તાડ પત્રમાં લખેલી અમરચંદ્ર કૃત એમ પાંચ જૈન ગ્રંથાવલિમાં સેંધાયેલ છે.]
૨૫ સાધુવંદના સં. ૧૬૯૭ (લીં, ભંડાર) ર૬ પા૫ છત્રીશી સં. ૧૬૯૮ અહિમદપુરમાં. (પૂરણચંદજી નહાર પાસે પ્રત છે ).
Aho! Shrutgyanam
Page #58
--------------------------------------------------------------------------
________________
૩૦
જન સાહિત્ય સંશોધક
[ ખંડ ૨;
૨૭ સુસઢ રાસ આ પ્રાપ્ત થયેલ નથી. [મૂળ આ કથા પ્રાકૃતમાં દેવેંદ્રસૂરિ કૃત પ૩૭ ગાથામાં અને બીજી પ્રાકૃતમાં ૩૫૦ ગાથા. જૈન ગ્રંથાવલિમાં સેંધાયેલ છે.]
૨૮ પુયાહય રાસ (ડહેલા અપાસરે તથા રત્નવિજ્યજીને ભંડાર. અમદાવાદ) ૨૯ પુંજા ઋષિને રાસ.
નાગપુરીય તપાગચ્છની પટ્ટાવલિમાં થએલા એક મુનિના તપનું વર્ણન કરવા સમયસુંદર ઉપાધ્યાયે આ રાસ કરેલે જણાવ્યું છે. પાર્ધચંદ્રસૂરિ સંતાનય વિમલચંદ્રસૂરિ થયા તેની પાસે પુજા મુનિએ રાજનગરમાં વિ. સં. ૧૬૯૦ માં અષાઢ શુદિ ૯ ને દિને દીક્ષા લીધી, અને ત્યાર પછી ઉગ્ર તપ ક્રિયા કરી ૧૨૩૨૨ (૩) ઉપવાસ કર્યો અને બીજા અનેક તપ કર્યા. આ સર્વ તપની સંખ્યા વગેરે ઉક્ત રાસમાં આપી છે.
આ સિવાય કવિએ અનેક સ્વાધ્યાયે (સઝાયે, સ્તવને, પદ વગેરે ટુંકી કવિતાઓ રચેલી છે – સઝાયો–મહાસતી યા મહાપુરૂષ પર લખેલી, અને બીજી વૈરાગ્યપદેશક
સઝા એમ બે પ્રકારે છે. (૧) રાજુલ પર સઝાય. (પ્રથમ ચરણ–રાજુલ ચાલી રંગ શું ૨)
ગજસુકુમાલ સવ (નયરી દ્વારામતિ જાણિયેજી) અનાથી મુનિ સ૦ (શ્રેણિક રવાડી ચડ) બાહુબલિ સ૦ (રાજતણ અતિ લેભિયા...વીરા મ્હારા ગજથકી ઉતર) ચેલણ સવ (વીર વાદી વલતાં થકાંજી...વરે વખાણી રાણી ચેલણાજી) અરણુક મુનિ સવ-(અરણિક મુનિવર ચાલ્યો ગોચરી) કરકડું સહ-(ચંપા નગરી અતિ ભલી, હું વારી લાલ) નમિરાજષિ સ. પ્રસન્નચંદ રાજષિ સ0. સ્થલભદ્ર સ0 મેઘરથ રાય સ૦-દશમે ભવે શ્રી શાંતિજી, મેઘરથ જીવડે રાય-રૂડારાજા....ધન્ય
ધન્ય મેઘરથ રાયજી, જીવદયા ગુણખાણું). શાલિભદ્ર સ૮ (પ્રથમ ગોવાળિયા તણે ભવેછ, દીધું મુનિવર દાન...) ભૂદેવ-નાગિલાની સ૦ (અર્ધ મંડિત ગોરી નાગલા રે–આ દેશી વિનય વિજ્ય
અને યશવિજય કૃત શ્રી પાળરાસમાં લેવાઈ છે) અપ્રગટ. ધનાની સઝાય-(જગિ જીવન વીરજી, કવણ તમારે શીષ)–અપ્રકટ. (૨) નિંદા પર-(નિંદા ન કરજે કોઈની પારકી રે)
માયા પર-(માયા કારમીરે માયા કરો ચતુર સુજાણ.) દાનશીલ તપ ભાવ પર-(રે જીવ જિન ધર્મ કીજીએ.)
Aho Shrutgyanam
Page #59
--------------------------------------------------------------------------
________________
એક ૩ ]
કવિવર સમય સુંદર
બીડા પર-(બીડા તું જે મનનું ઘેતિયું રે.) પંચમઆરા. (શ્રાવકના) એકવીસ ગુણ સ (પુરણચંદજી મહાર-કલકત્તા પાસે પ્રત છે)
આ કદાચ વ્યવહાર સુદ્ધિ રાસ ભાગ હેય.
સ્તવને
(૧) મુનિસુવ્રત સ્વામી સ્તo (પખવાસાનું સ્તo)-૧૫ દિવસના ઉપવાસ કરવાના
તપ ઉપર--(જબૂદ્વીપ સોહામણા દક્ષિણ ભારત ઉદાર.) ઋષભદેવ સ્તવન તીર્થમાલા સ્તવન (શત્રુજ્ય ઋષભ સમેસર્યા) રાણકપુર સ્વ. સં. ૧૬૭૬ (રાણકપુર રળિયામણું રે...શ્રી આદીશ્વર દેવ મન મોહ્યું રે) અષ્ટાપદ ગિરિ સ્ત(મનડે અષ્ટાપદ મેહ્યા માહરાજી, નામ જપુ નિશિદીસ છ) સીમંધર સ્ત. (ધન ધન ક્ષેત્ર મહાવિદેહછ.). શત્રુજ્ય મંડણ શ્રી આદિનાથ સ્તવન--સં. ૧૬૯ માં કવિના હાથનું લખા
ચેલું પંડિત લાલચંદ પાસે છે. “સંવત સેલ ૯૯ વર્ષે ભાદવા સુદિ ૧૩ દિને લિષિત છે સ્વયમેવ એમ છેલ્લે ઉલ્લેખ છે. તેમાંની ૨૨ મી કડી
ચંચલ જીવ રહે નહીંછ રાઈ રમણી ૫,
કામ વિટંબણુ સી કહુજી તું જાણઈ તે સ૫.” તે જિન હર્ષે પિતાના “આદિજિન વિનતિ” સવનમાં થોડા ફેરફાર સાથે લીધી
જણાય છે. (૨) પંચમી તપ પર નાનું સ્ત-(પંચમી તપ તમે કરો રે પ્રાણી) પંચમી તપ પર વૃદ્ધ (મોટું) સ્તવ-ઢાલ નું (પ્રણમી શ્રી ગુરૂપાય નિમલ જ્ઞાન ઉપાય)
જ્ઞાન પંચમી એ જૈનેમાં જ્ઞાન વૃદ્ધિ અર્થે એક ધાર્મિક પર્વ છે. આમાં જણાવ્યું છે કે,
જ્ઞાન વડે સંસાર, જ્ઞાન મુગતિ દાતાર જ્ઞાન દીવો કહ્યા એ સાચો સદલ્હા એ. જ્ઞાન લોચન સુવિકાશ, લોકા લોક પ્રકાશ,
જ્ઞાન વિના પશુ એ, નર જાણે કિસ્યું એ. એકાદશી વૃદ્ધ સ્ત. ૧૩ કડવું. (સમવસરણ બેઠા ભગવંત, ધરમ પ્રકાશે શ્રી
* અરિહંત). મૌન એકાદશી નામના ધાર્મિક પર્વ પર જેસલમેરમાં સં. ૧૬૮૧
Aho I Shrutgyanam
Page #60
--------------------------------------------------------------------------
________________
ર
જૈન સાહિત્ય સંશાધક
[ ખંડ ૨;
ઉપધાન તપ સ્ત૦-( શ્રી મહાવીર ધરમ પરગાસે, એડી પરષદ ખારજી.) પાષધવિધિ સ્ત૦
(૩) વિનતિ એટલે સખાધન રૂપે આપવીતિ-સ્વદેષ જણાવી પ્રભુની કરૂણા અને દયા માંગવા માટે જેમાં આર્જવ પૂર્વક વિનતિ કરવામાં આવી છે તેવાં વિનતિ સ્તવને. મહાવીર વિનંતિ સ્ત૦ (વીર સુર્ણા મેારી વિનતિ, કરોડી હા કહુ' મનની વાત) આ જૈસલમેરમાં વાચનાચાય પોતે હતા ત્યારે મનાવ્યું છે.
અમર સરપુર મડન શીતલનાથ વિનંતિ સ્ત॰ (મેારા સાહેબ ા, શ્રી શીતલનાથ કિ, વીનતી સુણે એક મેરી )
આલેાયણ ( આલેચના ) રૂપે વિનતિ સ્ત॰
( ૪ ) છંદ—પાર્શ્વનાથ છંદ ( આપણ ઘર બેઠાં લીલ કરે. )
(૫) દાદાજી સ્ત॰ (ખરતર ગછમાં પેાતાની ગુરૂ પરંપરામાં થયેલ જિન કુશલ સૂરિજી ‘ દાદાજી ’ તરીકે એળખાય છે. ઘણા ચમત્કારી હેાઈ તેમણે સમરતાં ઘણાને પરચા આપ્યા છે એમ મનાય છે. એવા પરચા કવિને મળ્યેા હતેા તેવું આ સ્તવનમાં જણાવેલ છે, તેમજ પેાતાની કૃતિમાં પણ સ્તુતિ રૂપે તેમનુ સાંનિધ્ય લઇને આવ્હાહન કરેલું છે. આદિ ચરણ-આા આયાછ સમરતા દાદાજી આયે.)
સ્તુતિ. પ્રભુ સ્તુતિ,
વિમલાચલ ઋષભ સ્તુતિ.
કેટલાંક પદે. વૈરાગ્ય-ઉપદેશ મેધક ટૂંકાં કાવ્યાને ‘ પદ’ એ નામ અપાય છે. જે મળેલાં તે આ નિબંધમાં ધૃત કર્યા છે. આ ખધાં હિન્દી ભાષામાં છે. અન્ય કૃતિઓ—ઉપરોક્ત સિવાય અન્ય કૃતિએ કવિની હાવાને સંભવ છે. એ પૈકી ઋષિમ’ડળ પર પોતાની ટીકા કે સ્તવન–કઇ પણ હાવી જોઇએ.૨૭
૨૬ ઉપરની સઝાયા, સ્તવન, પદ વગેરે સર્વ મુદ્રિત થયાં છે. રત્નસાગર, રત્નસમુચ્ય, જૈન કાવ્યસંગ્રહ, ચૈત્યવંદનસ્તુતિ સ્તવનાદિ સંગ્રહ.
જીએ જૈનપ્રક્ષેાધ સઝાયમાળા,
૨૭ કારણ કે ખ॰ શિવચંદ પાર્ક ૨૪ જિન પૂજા સ. ૧૭૭૯ (નદ મુનિ નાગધરણી ) વર્ષોંમાં આશે। શુદ ૨ ને શનિને દિને જયપુરમાં રચેલ છે તેમાં સમયસુંદરની આ કૃતિના પોતે આધાર લીધેલે જણાવ્યા છે:
સમયસુંદર અનુગ્રહી ઋષિમ`ડલ, જિનકી શાલ સવાયા, पुन्न રચી પાઠક શિવચંદે આનંદ સંધ વધાયા
Aho ! Shrutgyanam
રત્નસાગર ભાગ ૧ લેા રૃ. ૨૮૮.
Page #61
--------------------------------------------------------------------------
________________
અંક ૩ ].
કવિવર સમય સુંદર
કવિની અન્ય કરેલી પ્રશંસા.
આ સર્વ કૃતિઓ પરથી જણાય છે કે સમયસુન્દર એ એક પ્રતીતિ, નામી કવિ, ગ્રંથકાર અને લેખક હતા. તેમના સમકાલીન, શ્રાવક-કવિ પ્રસિધ્ધ 2ષભદાસે પણ માત્ર નામથી ઉલેખેલા પ્રસિદ્ધ કવિઓમાં સમયસુંદરને પણ ગણાવ્યા છે –
સુસાધુ હંસ સમયે સુરચંદ, શીતલ વચન જિમ શારદચંદ એ કવિ મોટા બુદ્ધિ વિશાલ, તે આગલિં હું મુરખ બાલ.'
-કુમારપાલ રાસ, રચ્યા સં. ૧૯૭૦. આ પરથી સં. ૧૬૭૦ પહેલાં જ સમયસુંદરે શરચંદ્ર સમાન શીતલ વચન જેનાં છે એવા મોટા બુદ્ધિ વિશાલ કવિ તરીકેની ખ્યાતિ ઋષભદાસ જેવા ઉત્તમ અને તે યુગના એક આધારભૂત કવિ પાસે મેળવી હતી એ સ્પષ્ટ જણાય છે.
સં. ૧૬૭૦ પછી તે તેમણે અનેક સુંદર અને મેટી કૃતિઓ રચી છે અને તેથી તેમની ખ્યાતિ દિન પ્રતિદિન વધતી ગઈ છે. તેમની કવિતાઓના પ્રથમ ચરણે લઈને તેની દેશીઓ મૂકીને તે દેશીઓ પર અનેક જૈન કવિવર–સારા સારા કવિઓએ (સમકાલીનમાં 2ષભદાસ, અને પછીના આનંદઘન વિગેરે) પિતાનાં કાવ્યે રચ્યાં છે એ વાત વિસ્તારથી હવે પછી સમજાવેલ છે.
વિશેષમાં તે પછી જ અઢારમા સૈકામાં થયેલા એક કવિ નામે પંડિત જ્ઞાનતિલકના શિષ્ય વિનયચંદ્ર પોતાના સં. ૧૫ર ને ફાગણ શુદિ ૫ ના દિને પાટણમાં ૪૨ ઢાલ અને ૮૪૮ ગાથાના ઉત્તમકુમાર ચરિત્ર રાસમાં પિતાની માહીતી આપતી છેવટની પ્રશસ્તિમાં સમયસુંદર માટે યથાર્થ જણાવ્યું છે કે –
જ્ઞાન પધિ પ્રધિવા રે, અભિનવ શશિહર પ્રાય, સુ. કુમુદચંદ્ર ઉપમા વહે રે, સમયસુંદર કવિરાય સુ. ૮ તતપર શાસ્ત્ર સમરથિવા રે, સાર અનેક વિચાર સુ.
વલિ કકિંદિકા કમલિની રે, ઉલ્લાસ દિનકાર. સુ. ૯ આ રીતે કવિરાજ સમયસુંદર જ્ઞાન સમુદ્ર માટે ભરતી આણનાર અભિનવ ચંદ્રમાં સમાન, કુમુદ માટે ચંદ્ર સમ, અને શાસ્ત્ર સમર્થન કરવા તત્પર–શાસ્ત્રના ગર્ભમાંથી અનેક વિચારથી સાર-અર્ક કાઢનાર અને કમલના ઉલ્લાસ માટે જેમ સૂર્ય તેમ શાસ્ત્રનું ઉલ્લાસન કરનાર હતા. કવિની લઘુતા.
કવિએ પિતાનાં આખ્યાને ઘણી સુન્દર, મરમ અને સાદી ભાષામાં આલેખ્યાં છે,
Aho! Shrutgyanam
Page #62
--------------------------------------------------------------------------
________________
૩૪
જેન સાહિત્ય સંશોધક
અને કવિત્વ બતાવ્યું છે, છતાં પિતે પિતાના નામ પાછળ “કવિ” એ પદ ક્યાંય ધારણ કરેલું દેખાતું નથી ઉલટું પિતાની લઘુતા તેમણે બતાવી છે.
૧ પ્રણમૌં ગુરૂ માતા પિતા, જ્ઞાનદષ્ટિ દાતાર,
કીડીથી કુંજર કરે, એ માટે ઉપગાર. ગારૂડ ફણીની મણિ ગ્રહે, તે જિમ મંત્રપ્રભાવ, તિમ મહિમા મુઝ ગુરૂ તણે, હું અતિ મૂઢ સ્વાભાવ.
-
પ્રભુદ્ધરાસ. ૨ હું મૂઢ મતિ કિશું જાણું મુઝ વાણિ પણિ ન સવા રે,
પણિ જે જોડિ મેં રસ પડ્યો તે દેવગુરૂ પરસાદે; હું શીલવંત નહિ તિ, મુઝ પોતે બહુ સંસારરે, પણિ શીલવંતનો જશ કરતાં મુઝ થાશે સહિ નિસ્તાર રે.
-સીતારામ ચોપાઈ. પણ કવિ પોતે “કવિનાં લક્ષણ એક સ્થલે જણાવે છે કે,
ચપલ કવીસરના કહ્યાં એક મન ને વચન એ બેઇરે, કવિ કલ્લોલ ભણિ કહે, રસના વાહ્યા પણ કેરે,
-સીતા રામ. કાવ્યને હેતુ
સાધુઓનાં ગુણ ગાવાથી અનંત લાભ છે, તેથી ભવને અંત આવે. પ્રહસને ઉઠી શીલવંતના નામ સહુ જપે છે તેથી હું પણ ભક્તિથી આ મૃગાવતી શીલવતીનું ચરિત્ર ભણું છું. દાન ઉત્તમપાત્રને દેવાથી અઢળક લક્ષમી થાય છે તેથી આ સિંહલસુતની દાન કથા કહું છું. જીભ પવિત્ર કરવા આ દમયંતી સતિનું ચરિત્ર કહું છું. કેઈને કલંક ન દેવું–પાપ વચન પરિહરવું એ સીતાનું દુખ જોઇ બોધ લેવાનું છે તેમ જ શીલ પાળી સીતાની પેઠે સુખ અને લીલવિલાસ પામે તે માટે સીતા રામને સંબંધ કહું છું. અનુકંપાપર ચંપક શ્રેષ્ઠી, અને વ્યવહાર શુદ્ધ શ્રાવક ધર્મ પર ધનદત્તની કથા કહુ છું એમ કવિ જણાવે છે.
પિતાની કૃતિમાં મંગલાચરણમાં મહાવીર આદિ તીર્થકર, ગૌતમસ્વામી, સરસ્વતી, સુમતિ, માતપિતા, ગુરૂ-દીક્ષાગુરૂને વિદ્યાગુરૂની, સ્તુતિ-મરણ કરે છે તે પૈકી સરસ્વતી આદિની સ્તુતિ ખાસ ધ્યાન ખેંચે છે. સરસ્વતી સ્તુતિ
વીણું પુસ્તક ધારિણી સમરું સરસતિ માય, મૂરખને પંડિત કરે કાલિદાસ કહિવાય.
–ચાર પ્રત્યેક બુદ્ધ રાસ.
Aho I Shrutyanam
Page #63
--------------------------------------------------------------------------
________________
અંક ૩ ]
સુમતિ
માતપિતા-ગુરૂસ્તુતિ
કવિવર સમય સુંદર
સમરૂં સરસતિ સામિની, પ્રણમું સદગુરૂ પાય; એ કરજોડી વીનવું, માગું એક પસાય. સરસ વચન દીઉ સરસતિ, સુણતાં અમીય સમા; સદગુરૂ પણિ સાનિન્દ્વ કરેા, નિરમલ દિ મુઝ જ્ઞાન.
—મૃગાવતી રાસ.
સમરૂં સરસતિ સામિણી, એક કરૂં અરદાસ; માતા દેજે મુજગ્ગને કરૂં વચન વિલાસ. સબપ્રન્સૂન કથા સરસ ( ૧ ), પ્રત્યેક્ષુદ્ધ પ્રાધ ( ૨ ) નલ `તિ ( ૩ ) મૃગાવતી ( ૪ ) , ચઉપઇ ચ્યાર સબંધ. આઇ તુ આવી તિહાં, સમર્યા દીધા સાદ સીતારામ સંબંધ પણ્િ, સરસતિ કરે પ્રસાદ
—સીતારામ ચાપાઇ.
મુજને સુમતિ જગાયા, ઉઠ ઉઠે રે ઉઠ, ગુણુ વરણુને ગવા તણા, ક્રૂ' તુઝ પૂરસેા પૂ. તિષ્ણુ મુઝ ઉદ્યમ ઊના, પંખીને જિમ પખ, એક લાભ વિલે કહે સુમતિ, દૂધ ભર્યાં વિલ શંખ.
-ચારપ્રત્યેક બુદ્ધ રાસ.
માતપિતા પ્રભુમું સદા જનમ દીયે। મુઝ જેણુ, વાંદુ દીક્ષા ગુરૂ વલી, ધરમ રતન ચિા તેણુ, વિદ્યાગુરૂ વાંદુ વલી, જ્ઞાન દૃષ્ટિ દાતાર, જગમાં િમાટા જાણિયા, એ ત્રિદુંના ઉપકાર. એ ત્રિર્જુને પ્રણમી કરી, છઠ્ઠા ખંડ કહેસિ, ષડ રસ મેલી એકલા સગલા સ્વાદ લહેસિ.
સીતારામ ચેાપાઇ.
આ સિવાય ચમત્કારી ગુરૂએ પેાતાના ગચ્છમાં પૂર્વે થયેલા તે જિનદત્તસૂરિ, અને જિનકુશલસૂરિ વગેરેનું આબ્યાહન કરે છે અને સાંનિદ્ધ માગે છે.—
શ્રી જિનદત્ત સૂરિ જાગતા, હવષ્ટ પ્રણમું તસ પાય અખંડ ૧૨ અક્ષર થકી, યુગ પ્રધાન કહવાય. છતી ચેાસિદ જોગિણી, ક્ષેત્રપાલ ખાવશે; નામાઁ ન પડે વીજલી, લેાક કહઈ ધનધત્ર,
Aho! Shrutgyanam
૩૫
Page #64
--------------------------------------------------------------------------
________________
જેન સાહિત્ય સંશોધક
[ ખંડ ૨૬
ખંડ બીજઈ સાનિધિ કરી જિમ શ્રી કુશલ સુરીંદ, તિમ ત્રીજઈ કરો તુચ્છું, હું પણિ છું મતિમંદ,
-મૃગાવતી ત્રીજા ખંડની આદિમાં. આનાજ બીજા ખંડમાં જિનકુશલ સૂરિની સહાય માગી હતી.
શ્રી જિનકુશલ સૂરીસરૂ, સુણિ મોરી અરદાસ, મુઝનઈ આળસ ઊપજઈ, મતિ પણિ નહીં પ્રકાસ. ઉદાસીન મન માહરું, કહે કીમ કી જઈ જોડિ, તું સદગુરૂ જગિ જાગતાં, પૂરઈ વંછિત કેડિ. પરતો એક મઈ પીઉં, નગર ભરોટ મઝાર, મેહ માગો વૃકે તુરત; ઈમ અનેક પ્રકાર. તેમ તજનઈ મઇ પ્રાર, સમરથ સાહિબ જાણિ.
મઈ બીજો ખંડ માંડીકુ, તું શિધ્ર ચાડિ પ્રમાણિ, આ રીતે “પર”—ચમત્કાર-પરિચય પિતાને મટનગરમાં જિનકુશલ સૂરિના નામ સ્મરણથી વાંછિત મેઘવૃષ્ટિ થયાને પોતાને મળેલો કવિ સ્વીકારે છે. એ ઉપરાંત બીજે પરતે” પણ દેરાવરમાં પોતાને મળેલ તે હકીકત પણ પતે તેમના સ્તવનમાં બેંધી છે.
આયો આયો છ સમરંત દાજી આવે, સંકટ દેખ સેવકકું સદગુરૂ, દેરાવર તે ધ્યા છ-સમરતા દાદા વરસે મેહ ને રાત અંધેરી, વાયપિણ સબલ વાય, પંચ નદી હમ બેઠે બેડી, દરીયે હો દાદા દરિયે ચિત્ત કરાયો છ–સમરતા દાદા ઉચ્ચ ભણી પહચાવણ આયો, ખરતર સંધ સવાયો, સમયસુંદર કહે કુશલ કુશલ ગુરૂ, પરમાનન્દ સુખ પાયો છ–સમરતા
-[ p૦ રત્નસાગર ભા. ૧ પૃ. ૬૪૮] ચાર પ્રત્યેક બુદ્ધના રાસની અંતે પણ જિનકુશલ સૂરિના સાંનિધ્યથી એ પૂર્ણ થયે એમ જણાવે છે.
વિમલનાથ સુપસાઉલે એ, સાન્નિધ્ય કુશલ સૂરદ,
ચારે ખંડ પૂરા થયા એ, પાપે પરમાણંદવાર્તાને ઉપગ.
કવિ પ્રેમાનન્દ, અને શામળના પુરોગામી આ કવિએ પણ વાર્તાઓને કૌતકવતી બનાવી વિમલવાણીમાં મૂકી. વાર્તાઓનું મૂલ કથામાંનું વસ્તુ લઇ તેને મનમાં ખી રાખી તેનામાં પિતાને અનુભવ પૂરતા જઈ લકત્તર ગિરામાં મૂકતા જઈ રસની સાથે વાર્તાના પ્રવાહનું અનુસંધાન કવિ રાખત ગયે છે;
Aho! Shrutgyanam
Page #65
--------------------------------------------------------------------------
________________
અંક ૩, ]
કવિવર સમય સુંદર
૩૭
वार्ता च कौतुकवती विमला च वाणी लोकोत्तरः परिमल श्च कुरंगनाभेः
तैलस्य बिन्दुरिव वारीिण दुर्निवारमेतत्त्रयं प्रसरति स्वमेव भूमौ ॥ કૌતુકવતી વાર્તા, વિમલ વાણી અને કસ્તુરી મૃગની નાભિની લેકેત્તર સુગંધ: આ ત્રણ પાણીમાં તેલનું ટીપ અનિવાર્યપણે પ્રસરે તેમ પૃથ્વી પર સ્વયમેવ પ્રસરે છે.
આ કવિ જાની વસ્તુને નવા આકારમાં–નવી ભાષામાં પોતાની માતૃભાષામાં મૂકતા જઇ તેને ખીલાવ્યે ગમે છે અને તેવી ખીલાવટમાં આવશ્યક એવી પ્રેરણું અને તર્ક શક્તિનો ઉપયોગ કવિ પિતે કવિ અને વાર્તાકાર તરીકે કર્યો ગયે છે. વાર્તાઓમાં લેકોનું અને સંસાર વ્યવહારોનું ચિત્ર-પ્રતિબિંબ કવિએ આળેખ્યું છે. તેનામાં પ્રેરણા છે, અને કિલષ્ટતા નથી. કૃતિઓ ભાષાતર નથી.
કવિ પ્રેમાનન્દ પૌરાણિક સાહિત્યનું અનુકરણ અને ભાષાંતર કર્યું તે પહેલાં જૈન સાધુઓએ પોતાની પૌરાણિક કથાઓનું અનુકરણ અને ભાષાંતર કરવાને માર્ગ ઘણાં વર્ષોથી લઈ લીધે હતો. પ્રેમાનન્દને પુરાણમાંની કથાનું વસ્તુ લઈ તે પર પિતાના કવિત્વને ઓપ આપે અને તેના સમયને “કવિત્વ” જે કાળની ઉપમા અપાય છે તેની પહેલાંના જૈન કવિ, નય સુંદર, આ કવિ, ત્રાષભદાસ વગેરેને “ભાષાંતર કાળ” માં ઉ૬ભવેલા નહિ કહી શકાશે. કારણકે તેઓએ માત્ર ભાષાંતર નથી કર્યું પણ મૂળ વતુ પર પિતાનાં “કવિ કેળવણી” થી ચણેલા સુંદર રંગા-રંગવાળાં ચણતર કરી તેમાં “કવિત્વ” દાખવ્યું છે-એ બધા છુટથી અને છટાથી ભાષા દ્વારા મનેભાવ દાખવવામાં સફલ અને વિજયી થયા છે. દેશી દેશીઓ
સામાન્ય જન સમૂહમાં વાર્તા સાંભળવાને અત્યંત રસ હોય છે અને તેવા વાર્તાના રસીયાઓને-ભાવવાહી લેકગ્ય ભાષામાં એક ધારે વહેતી જૂદી જૂદી ઢાળ-દેશી રાગણીઓમાં પિતાની સ્વાન્ત શક્તિથી કાવ્યમાં મૂકી આ કવિએ કથાનકે પૂરાં પાડ્યાં છે.
એવું કહેવામાં આવે છે કે ગૂર્જર સાહિત્યમાં કવિ પ્રેમાનંદે ગૂર્જર ભૂમિનાં જ વૃત્તસંતાને ”—ગૂજરાતી રાગો જેવા કે મારૂ, રામેરી, રામગ્રી આદિ દેશી રાગે બહુ છુટથી ઉપયોગ કર્યો છે, પરંતુ અત્રે મને કહેવા દ્યો કે તેમને પૂરગામી આ સમયસુન્દરે તેમની પહેલાં જ દેશી રાગોને અતિ વિસ્તૃત પ્રમાણમાં પિતાની સર્વ કૃતિઓમાં વાપર્યો છે, એટલું જ નહિ, પણ સમયસુંદરના સમકાલીન, અને તેમના સત્તરમાં સૈકામાં જ થયેલ સર્વ જૈન કવિઓએ દેશી ઢાળ-રાગેને જ ઉપયોગ કર્યો છે.
Aho! Shrutgyanam
Page #66
--------------------------------------------------------------------------
________________
૩૮
જૈન સાહિત્ય સંશોધક
[ ખંડ ૨
સમયસુન્દર તે દેશી રાગ-ઢાળ-દેશીઓના માર્મિક જાણકાર અને વાપરનાર હતા અને તે વાપરી જે સુન્દર કાવ્ય રચતા તે એટલે દરજજે સુધી પ્રસિદ્ધ થઈ ગયા હતાં કે તેમના પછીના જ નહિ, પણ નયસુંદર અને ઋષભદાસ જેવા તેમના સમકાલીન સમર્થ જૈન કવિઓએ પણ સમયસુન્દરનાં કાવ્યની દેશી ટાંકી તે દેશી ઢાળમાં પિતાની કવિતાઓ રચી છે. દેશી રાગ યથાસ્થાને વ્યાપરવામાં સમયસુંદરે વિવેચક બુદ્ધિથી કૌશલ દાખવ્યું છે. (૧) સિંધુડે રગે રે, સુણિ શરિમા જાગે રે
અતિ મીઠી પણ લાગે ઢાલ એ સાતમી રે. (૨) ગેડી રાગે પહેલી ઢાળ, સમયસુંદર કહે વચન રસાલ.
ગાડી રાગ રસાલ બીજી ઢાલ કહી,
સમયસુંદર કહે એમ સુણતાં સરસ સહી. (૩) ટાડીને ધન્યાશરીજી, નવમી ઢાલે રાગ,
સમયસુંદર કહે સાંભલોજી, જિમ ઉપજે વૈરાગ.
ઢાલ ભણી એ સાતમી, ધન્યાસિરિ રાગ સેહેર,
સમયસુંદર કહે ગાવતાં, નરનારી મન મેહેરે. (૪) ભલો રાગ ખંભાયતીરે, સહેલાની ઢાલ છઠ્ઠી રે,
સમયસુંદર કહે શ્રાવકે રે, સાંભળતાં અતિ મીઠીરેયુદ્ધમાં વીર રસ ઉત્પન્ન કરાવવા યુદ્ધગીત “કડખા” માં મૂકાય છે. હાલ મૂલણા છંદ યા પ્રભાતિયું જે રીતે ગવાય છે તે જ રીતે બારોટ ચારણાદિ ગાઈ તેને “કડખું” નામ આપે છે. જૈન કવિઓ બનતાં સુધી યુદ્ધ સંગ્રામનાં ગીત આ કડખાની દેશીમાં જ મૂકે છે. સમયસુંદરે યુદ્ધ સંગ્રામનું ગીત-યુદ્ધ વર્ણન આ દેશમાં મૂકયું છે અને છેવટે કહ્યું છે કે “રામગ્રી રાગની ઢાલ એ પાંચમી, સમયસુંદર કહે જાતિ કડખે
ચ રણ ઝૂઝવા ચંડપ્રોત નૃપ, ચડતનાં તુરત વાજાં વરાયાં,
સુભટ ભટ કટક ચટ મટકિ ભેલા થયાં, વડવડા વાગીયા વેગે ધાયા–૧ ચો. ( ગજવર્ણન ) શીશ સિંદૂરીયા પ્રબલ મદ પૂરીયા, ભમર ગુજાર ભીષણ કપિલા,
સુંઢ ઉલાલતા શત્રુદલ ગાલતા, હાથીયા કરત હાલા કલોલા–૨ ચડા ઘંટ બાજે ગલે રહે એકઠા મલે, મેહ-કાલી ઘટા જાણે દીસે, હલતી હાલ ને શીશ ચામર ઢલે, મત્ત માતંગ રહે ભર્યા રીસેં-૩ ચો. હાલતા ચાલતા જાણે કરી પર્વતા, ગુહર ગુંજાર ગંભીર કરતા, ચંડપ્રોત રાજા તણું કટકમેં, હસ્તી લાખ દેય મદવારિ ઝરતા–૪ ચ૦
Aho ! Shrutgyanam
Page #67
--------------------------------------------------------------------------
________________
એક ૩. ]
કવિવર સમય સુંદર
૩૯
(અશ્વવર્ણન ) દેશ કારમીર કેબેજ કાબુલ તણા, ખેત્ર ખુરસાણ સુધા બુખારા,
અવલ ઉત્તર પવન પાણી પંથા વલી, ભલ ભલા કચ્છી તેજી અખારા–ચડે નીલડ પીલડા સબલ કંબોજડા, રાતડા રંગ કપિલા કિયાડા, કિરડીયા કાલૂઆ ધૂસરા દૂસરા, હાંસિલા વાંસલા ભાગ જાડા-૬ ચો. પવન વેગ પાખર્યા ફેજ આગલ ધર્યા, ચાલતા જાણે ચિત્રામાં લેખ્યા,
એહવા અશ્વ ઉજેણે રાજા તણે, કટકમ્ લાખ પચાસ સંખ્યા–૭ ચડે ( પાયક વર્ણન ) શિર ધરે આંકડા બાંહે પહેરી કડાં. ભાજની પરતના બલવાલા.
એકથી એકડા કટક આગલ ખડા, શૂર વીર વાંકડા સુભટ પાલા-૮ ચો. સબલ કાંધાલ મૂછાલ જિન સાજિયા, લોહ માય ટેપ આટોપ ધારા, પંચ હથિયાર હાથે ને બાથે ભડિ, ભીમ સમ વડ ભલા પાલિ હારા–ટ ચ૦ તીર તર કસ ધરા અભંગ ભટ આકરા, સહસ જોધાર સંગ્રામ શૂરા,
ચંડકત રાજાતણે એહવા, સાત કેડિ સાથઃ પાયક પૂરા–૧૦ ચો. ( રથવર્ણન ) નિજ નિજ નામ નેજા ધજા ફરહર ઘર હરે ઘેર નીશાણુ વાજા,
જરહ જેશાણ કીયા લાખ બે રથ શીયા, સાથમેં ચંડuત રાજા–૧૧ ચડયો ચાલીયા કટક જાણે ચક્રવત્તિકા, ઇસરી પૂલ ઉડે ગગન લાગી, સમુદ્ર જલ ઊછલ્યાં રોષ પણ સલસલ્યા, ગુહર ગોપીનાથકી નિંદ ભાગી–૧૨ ચો. ઈદ્રિને ચંદ્ર નાગેન્દ્ર પણ ખલભલ્યા લંકે ગઢ પલિ તાલાં જડાયાં; સબલ સીમાલ ભૂપાલે ભાગી ગયા, ચંડપ્રદ્યાત રાજા ન આયા–૧૩ ચડ આવી ચંડપ્રદ્યુત ઉતાવલો, દેશ પંચાલની સીમમાંહે, દુમુહ રાજા પણ ઈદમામાં ચડશે, આવી સામે અડ્યો મન ઉચ્ચાહે–૧૪ ચો. ફોજ ફેજે મલી ભાટ ભટ ઊછલી, સબલ સંગ્રામ ભારથભંડાણે, ભર્ડ ભડ મલ્યા ભૂપ ભૂપે ભડયા, સુભટ સુભટૅ અડક્યા દેખી ટાણ–૧૫ ચડે. મુકુટ પરભાર્વે રાજાન છ દુમુહ, કટકમાં પ્રગટ જસ પડ૯ વાગે, કાછ લંપટ સદા ફૂડ કપટી તદા, ચંડતિ રાજાન ભાગે-૧૬ ચ૦ નાસતે ભાજતે ચંડપ્રોત નૃપ, જાલિ કરી બેડીયામાંહે દીધે, કટક ભાજી દશે દિશિ ગયું તેહનું, “ધર્મ જ પાપ ક્ષય” વચન સીધો–૧૭ ચડે. દુમુહ રાજા ન આયો ઘેર આપણે, કહે ઈહાં રાજ પંચ રાત પડખે,
રામથી રાગની ઢાલ એ પાંચમી, સમયસુંદર કહે જાતિ પડખે-૧૮ ચ૦ આમ ઉજજયિનીના વિષયલંપટ રાજા ચંડપ્રદ્યોતને અને પંચાલના કપિલપુરના રાજા મુખ સામેના યુદ્ધનું વર્ણન કવિએ કડખાની દેશીમાં આપ્યું; તેમ “સિંધુડો ” એ યુદ્ધના રાગમાં કવિએ કંચનપુરનાં કરઠંડુ રાજા ચંપાના દધિવાહન રાજા પર ચડે છે તેનું વર્ણન કરે છે.
વરd કર
.
*
*
*
* * *
*
*
Aho! Shrutgyanam
Page #68
--------------------------------------------------------------------------
________________
૪૦
જૈન સાહિત્ય સંશાધક
[ ખંડ ૨
કરકડુ રાજા રૈ, સુણિ કરત દીવાજા રે, તતકાલ વાયાં, વાજા ચઢતરાં રે. કટકી કરી ધાયા રે, ચંપા પુરી આયેા રે, તપ તેજ સવાયા રે, પુર વીંટી રહ્યા રે. ગઢરા હા મડયા રે, અભિમાન ન છડયે રૈ, નિજ ખેાલ ન ખડયા, નૃપ સાહામેા અડયા રે. રણ ભૂમિકા સૂડે રે, નાલગાલા ઊડે રે, ગડડંત ગયગુડે, શેષનાગ સલસલે રે, સરણાઇ વાજે રે, સિધૂડે! સાજે રે શૂરવીર વિરાજે ઉંચા ઉચ્છલે રે.
પહેર્યાં જિષ્ણુ શાલા રે, ઉમટયા મેહ કાલા હૈ, શિર ટાપ તેાલા ઝાઝબ ઝબકતા રે, ભાલાં અણુીયાલાં રૅ, ઉછાલે પાલા રે એક સુભટ મુછાલા, ચાલે ચમકતા રે. વાજે રતૂરાં રે, બેઉ દલ પૂરાં હૈ, એક એકથી શૂરા સુભટ તે સાથમે' રે. જમી જીભ લબકે રે, જાણે વિજલી ચમકે રે, તરવાર ઉઘાડી ઝમકે હાથમે' રૈ. વહે તીર વચાલે રે, આવતાં ટાલે હૈ વયર પોતાનું વાલે તે સામે નહી રે. નવા નેજા ફરકે રે, વઢવાને ચરકે રે પગ એક ન સરકે પાછા તે સહી રે. મૂછે વલ ધાલે હૈ, આગલથી ચાલે રે ફૅાજ આવતી પાળે તે વલી વારકી રે. એક પાગડા છેડે રે, નૃપ હેાડાહાર્ડ રે, અણીએ અણી જોર્ડ ફાજા' મારી રે. છેાડી આતસ ખાજરે, મેઉ રાજા–રાજી રે ન રહે ગજ વાજી ઝાલ્યા ક્રમ ક્રિયે રે. ઠાકુર પુકારે રે, બાપ બિરૂદ સભારે રે આજ જય તે તુમ્હારે ભુજે પામીયે રે. ભાજણુરા સુસ લીધા રે, ગંગાદક પીધાં રે, ભલાં ભેજન કીધાં તાજા' ચૂરમાં રે. રાણીરા જાયા રે, આમ્હા સાન્હા ધાયા રે ઘણા અમલ ખવરાયા ડિયા શૂરમાં રે. એક કાયર ક ંપેરે, ચિત્તું દિશિલ પે રે, મુખ જપે હાહા હવે ક્રિષ્ણુ દિશિ ભાગશું રે, શૂરવીર ત્રાડુકે રે, હાંશે રણુ ટકે રે, મુખ ફૂંકે` આવે! આજ લટાપટ લાગશું રે. સંગ્રામ મંડાણેા રે, નહીકા તિસે શાણા રે, રાય રાણે! સમજાવે જે બિહુ રાયને રે. હુંતી વાત ઘેાડી રે, થઇ કલેશની ક્રેાડી રે, ન શકે કાઇ છેાડી સમજાયતે રે. સિ'ડે રાગે. રૈ, સુણિ રિમા જાગે રે, અતિ મીઠી પણિ લાગે ઢાલ એ સાતમી રે સમયસુંદર ભાંખેરે, હવે વઢતાં રાખે રે, પદમાવતી પાખે એ કુણુ મતિ સમીરે.
કવિએ અનેક દેશદેશાંતર ભ્રમણ કરેલ છે અને ત્યાં લઇ તેમાં પેાતાનાં કાવ્યે ગાયાં છે—સંગીત કાન્ચે રચ્યાં છે. પેાતાના જણાવે છે કે:
ત્યાંથી ગવાતાં ગીતાને દેશીઓને મૃગાવતી રાસ ’ માં
સધી પૂરવ મધર ગુજરાતી, ઢાલ નવી નવ ભાતી, ચતુર વિચક્ષણ તુમ્હે હાઇ, ઢાલ મ ભાંગન્ત્યા ક્રાઇ
એટલે સિંધની સિંધી, પૂર્વી હિંદની, મારૂંવાડની મધર અને ગુજરાતની ગુજરાતી ઢાળેા નવી નવી પાતે કરી છે, તે ઢાળને હું શ્વેતા ! તમેા ચતુર વિચક્ષણ હાઈને કાઈ ભાંગતા નહિ—અખંડ રાખો એટલે રાગથી અળગી નહિ કરતા-ગાયે જ જજો, કારણ કે
ભાંગી ચૂડિમેં નહી સકારા, તૂટે લિટમે જ્યું હારા, ભાંગે મને ન સેહે વૈરાગી, તિમ ન સેાહે ઢાલ ભાંગી.
કનક મુદ્રડી નઇંગ વિહુણી, રસવતી જેમ અલૂણી, કત વિના જિમ નારિ વિરંગી, રાગ વિષ્ણુ ઢાલ ન ચંગી.
Aho! Shrutgyanam
Page #69
--------------------------------------------------------------------------
________________
અંક ૩.]
કવિવર સમય સુંદર
મીઠી ઢાલ રાગસિહ મેલી, જિમ મિશ્રી દુધ ભેલી,
તેહ ભણું ઢાલ રાગસિવું કહ, ચતુર તુહે જસ લે. આ ઉપરાંત ઢાડી (મારવાડ પાસેને પ્રદેશ), મેવાડી, દિલ્લી વગેરેની દેશીએ લીધી છે. (જુઓ ઉપર સીતારામ ચેપાઈ પર લખતાં જણાવ્યું છે તે)
હવે ઉપરના પ્રાંતની ઢાલે જોઈએ. સિંધી, એટલે સિંધ પ્રદેશની. પિતે સુલતાનમાં વસ્યા હતા અને ત્યાં અનેક સિંધીઓ વસતા હતા એમ તેમણે જણાવ્યું છે. તે લેકમાંથી– (૧) સિંધી ઢાળ. ૧. “રાગ-મારૂણી-ઝાંખર દીવા ન બલે રે, કાલરિ કમલ ન હોઈ,
હરિ મૂરખ મોરી બાંહરી, મીયા જોરે પ્રીતિ ન જોઈ
કન્હઇયા બે, જયારલ બાસિયા, જેવી જાસિયા બે, બહર ન આસિયા. એની ઢાલ-એ ગીત “સંધિ માટે પ્રસિદ્ધ છે.” આ પ્રમાણે કવિએ સ્વહસ્તલિખિત પિતાની સીતારામ પ્રબંધ પાઈમાં આઠમા ખંડની બીજી ઢાલમાં લખ્યું છે.
૨. સંધિની રાગ આસાઉરી. મન રાઇ તે શું કરઈ કાજી; એ ઢાલ. ૩. રાગ આસાઉરી સિંધૂડે. ઢાલ સિંધની.
_આ બંને મૃગાવતી રાસમાં વાપરી છે. (૨) પૂરવની ઢાળ-રાગ હુસેની. ધન્યાસિરી મિત્ર. ઢિલ્લી કે દરબારમેં લખ આવે લખ જાઈ, એક ન આવે નવરંગ ખાન જાકિ પધરિ ઢલિર જાઈ.
–નવરંગ વેરાગીલાલ એ દેશી(૩) મધર ઢાલ-(કુંઢાડી તથા મેવાડી)તો પુષ્કળ લીધી છે કારણ કે ત્યાં પિતે બહુ વાસ કર્યો છે-કવિએ પતે જણાવેલ તે પ્રમાણે નીચે મૂકવામાં આવેલ છે.
૧. વરસારી હેલી આવઈ, પ્રાહુણા–એ ગીત ૨. ભોજરાજારી ગીતરી. હાથીયાં રઇ હલકઈ આવઈ માહરી પ્રાહુગીર-એહની ઢાલ, ૩. ઇડરીયે ઇડરીય ઓલગાણે આબુ ઉલગે આબુ ઉલગેરે લાલ. ૪. તારા કીજે મહારા લાલ, દારૂ પીને છે, પડવું પધારે મહારા લાલ, લસરક લેજોજી.
તેરી અજબ સૂરતિ મહાંક મનડો રંજ્યો રે લોભી લંયાજીએ ગીતની ઢાલ. ૫. રે રંગ રસ્તા કરહલા, મેં પ્રીઉ રતો આંણ, હુંતો ઉપરીકા દિને પ્રાણુ કરૂં ખુરબાંણ
- સુરંગા કહલા રે, મેં પ્રી પાછો વાત. મજિઠા કરહલા રે–એ દેશી રાગ મારૂણી. ૬. અહીં માંકી ચિત્રાલાં કઈ જઈ, અહીં મારૂડે મેવાસી કે સાદ સેહામણો રે . ૭. રૂડીરે રૂડીરે બારણે સમલા પદમિનરે. એ દેશી રાગ મારૂણી. -આ બધી મૃગાવતીમાં ૮. રાગ આસાઉરી. સિંધ મિત્ર. ચરણાલી ચામુંડા રણે ચડે, ચખ કરી રાતા ચોરે
વિરતિ દાનવ દલ વિચિ, ઘાઉ દીયે ઘમરેલો રે-રારણાલી
Aho! Shrutgyanam
Page #70
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સંશોધક
[ ખંડ રે;
૯. સર સોનાક, ઘરિદ ચતુર સોનાર વે, વસર પહેરી સોનાકી છે નંદકુમાર રે,
—એહ ગીતની. રાગ અસાઉરી. ૧૦. ખારા ગીતરી-ખારા ગીત મારૂયાડિ ઢંઢાડિ માંહે પ્રસિદ્ધ છે. ૧૧. રાગ ખંભાયતી. સોહલાની જાતિ. અમાં મોરી મેહિ પરણાવિ દે એમાં મોરી. જેસલમેરા મેરા જાદવા હે–જાદવ મેટા રાય, જાદવ મેટા રાય હે.
અમાં મેરી કડિ મેડીને ઘોડે ચડે–એ ગીતની ઢાલ, ૧૨. રાગ ખંભાયતી-સુંબરા તું સુલતાણ, બીજા થારા સુંબમાં એલગૂ હે–એ ગીતની ઢાલ.
- મુંબરાના ગીતની ઢાલ-જોધપુર મેડતા નાગોર નગરે પ્રસિદ્ધ છે. ૧૩. તિલ્લીરા ગીતરી ઢાલ-મેડતાદિક દેસે પ્રસિદ્ધ છે. (આ સીતારામ પ્રબંધમાંથી છે.) (૪) ગૂજરાતની ૧. પિપટ ચાલ્યઉ રે પરણવા-એ સંસારી ગીતની ઢાલ ખંભાતમાં પ્રસિદ્ધ છે. (ચંપકશેઠ રાસ) ૨. ઢાલ ગામી ગૂજરાતી કુલડાંની.
૩. રાગ વયરાડી-જાજારે બાંધવ તું વડ–એ ગૂજરાતી ગીતની ઢાલ. * ૪. કપૂર હુયે અતિ ઉજલું રે, વલિ અને પમ ગંધ–એ ગીતની ઢાલ.
આવી અનેક દેશી ગીત વગેરેની લીધી છે તે પરથી એમ સમજાય છે કે સ્ત્રી ગીત-લોકગીતનું સાહિત્ય તે વખતે-કવિના જમાનામાં ઘણું હતું. એક સ્થળે એક એવી દેશી ઉતારી છે; જેમકે રાગ પરજીયે. ઢાલ –
સિહરાં સિહર મધુ સરીરે, ગઢા વડે ગીરનારી રે રાંણ્યા સિરહર રૂકમિણીરે, કુંયરાંનંદ કુંભાર રે કંસાસુર મારણ આવિને રે પલાદ ઉદ્યારણ રાસ રમણ ધરિ આવ્યું :
ધરિ આ ઘરિ આયે, હો રામ રામજી ઘરિ આજ—એ દેશી. આ પરથી કવિની અગાઉનાં કાવ્યો હતાં તે પૂરવાર થાય છે. “સોરઠ દેસ સોહામણે સાહેલડી રે દેવાં તણે નિવાસ-એ ગજસુકુમાલની ચેઢાલીયાની ” દેશી એક સ્થળે કહી છે અને બીજે સ્થળે સુબાહુ સંધીની ઢાલ કહી છે તે પરથી ગજસુકુમાલ પરથી ચાર ઢાલવાળું કાવ્ય તથા સુબાહુ સંધિ એ કવિના અગાઉનાં અન્ય કવિએ રચેલાં સુપ્રસિદ્ધ કાવ્યા હતાં તે સિદ્ધ થાય છે.
કવિ પોતે જોડેલાં કાવ્યોની પહેલી કડીની દેશી તરીકે પણ બીજાં પિતાનાં કાવ્યમાં મૂકી છે તે પરથી એમ સિદ્ધ થાય છે કે પિતાની દેશીઓ પર પણ પિતાને મેહ હતો. દાખલા તરીકે સીતારામ પ્રબંધમાં--
(૧) પ્રત્યેક બુદ્ધની બીજા ખંડની આઠમી ઢાલ, (૨) સુણારે ભવિક ઉપધાન લહ્યાં વિણ કિમ સખે નવકાર. એ સ્તવનની ઢાલ.
( આ ઉપધાન સ્તો પોતાનું છે):
Aho! Shrutgyanam
Page #71
--------------------------------------------------------------------------
________________
અંક ૩.]
કવિવર સમય સુંદર
૪૩
(૩) રાગ બંગાલો-ઇમ સૂણી દૂત વચન, કેપીએ રાજા ભન્ન-એ મૃગાવતીની ચોપઈની
બીજા ખંડની દશમી ઢાલ. (૪) રાગ ધન્યાસિરી-સીલ કહે જગિ હું વડું, મુઝ વાત સુણો એક મીઠીરે-એ સંવાદ શતકની
બીજી ઢાલ (આ સંવાદ શતક તે દાનશીલ તપ ભાવના સંવાદ પર ચઢાળીયું સ્વરચિત છે તે) (૫) શ્રેણિકરાય હું અનાથી નિગ્રંથ (અનાથી પર સઝાય) (૬) આદરજીવ ક્ષમાં ગુણ આદર (ક્ષમાબત્રીશી)
(૭) હવે રાણી પદમાવતી જીવરાશિ ખમાવે. (પ્રત્યેક બુદ્ધ રાસ) વગેરે વગેરે અનેક ઉદાહરણ છે. રસાલંકાર જ કાવ્યનું લક્ષણ છે?
રસાલંકારવાળું કાવ્ય લખનારને જ કવિ કહેવાય એ નિયમ સર્વાશે ગ્રહણ કરી ન શકાય. રસાલંકારવાળું કાવ્ય કરવું શ્રમસાધ્ય છે અને તે પંડિતેને માટે વિદ્રોગ્ય થાય છે. જે સહજ સરલતાથી અખંડપણે વહેતા ઝરાની માફક સ્વાભાવિક, સરલતાથી રસિકભાવ અર્પતી કવિતા છે તે કાવ્ય નથી એમ કેમ કહી શકાય? આવી કવિતામાં ચરિત્ર વિષયક ગ્રંથમાં ચરિત્રનાયકનું રસાળ અને ચિત્તવેધક કથાનક સુરસરીતિથી કવિએ વર્ણવેલું હોય છે ત્યારે માનવી વૃત્તિના ભિન્નભિન્ન દશ્ય વાચકની હત્પટ્ટિકા પર આબેહૂબ આલેખવાનું અમેઘ સામર્થ્ય કવિનું સ્થળે સ્થળે જણાઈ આવે છે. ભયપ્રદ યુદ્ધસંગ્રામ, રમ્ય સુરમ્ય સ્થાને, રાજ્યાભિષેકના પ્રસંગે, અને નગરશેભાના અપ્રતિમ દેખાવે–એ. સર્વનાં મનહર રીતિથી વર્ણન કરેલાં હોય છે. આમાંના કેટલાંક વર્ણને આ કવિનાં આપણે અગાઉ જોઈ ગયા. વિશેષ હવે પછી જોઈશું. પ્રકૃતિ પર કાવ્યો.
પ્રકૃતિનું સૌદર્ય કવિ જે આંખથી જોઈ શકે છે તે પ્રકૃત-સામાન્ય જેને જોઈ શક્તા નથી. પ્રકૃતિના વિવિધ દેખાવ જોઈને સુંદર શબ્દ રચનાથી તેનું વર્ણન કરવામાં કવિને ભાવ વહે છે અને તે ભાવથી સૌન્દર્યબોધ કરતે કવિ વિશેષ આકર્ષક બને છે. આપણું જૂના સાહિત્યમાં બહુ સુન્દર કાવ્યો આ સંબંધી મળતાં નથી, છતાં સામાન્ય એવા કંઈ નમુનાઓ મળી આવે છે – વસંતવિહાર
તેણે અવસરે સેહામણ, આ માસ વસંત, સુરંગ ખેલણ. રસિયા ખેલે બાગમેં, ગાયે રાગ વસંત, સુરંગા ખેલણાં. બેલસિરી જાઈ જઈ, કંદ અને મુચ કંદ,ચંપક પાડલ માલતી, ફૂલી રહ્યાં અરવિંદદમણો મરૂઓ મેધરે, સબ ફૂલી વનરાય,-, એક ન ફૂલી કેતકી, પીયુ વિણ હર્ષ ન થાય
Aho! Shrutgyanam
Page #72
--------------------------------------------------------------------------
________________
૪૪
વસ’તવ ન
જૈન સાહિત્ય સંશાધક
આંબા માર્યો અતિ ઘણુા, માંજર ( મંજરી ) લાગી સાર,– કાયલ કરે ટહુકડા, ચિહું દિશિ ભમર ગુંજારજીગબાહુ રમવા ચલ્યે, મયણુરેહા હૈ સાથ,– બાગમાંહિ રમે રગથ્થું, ડફ ધર્યું નિજ હાથનિલ નીર ખડા ખલી, ઝીલે રાજ મરોલ,પ્રેમદા શું પ્રેમે રમે, નાખે લાલ ગુલાલ– ભેજન ભક્તિ યુક્તિ ભલી, કરતાં થઇ અવેર, રાત પડી રવિ આથમ્યા, પ્રસર્યાં પ્રબલ અંધેરનિર્ભય ઠામ જાણી રહ્યેા, રાતે' ખાગ મઝાર,કૈલીધર સૂતા જીપ, ઘેાડા શેશ પિરવારચેાથી ઢાલ પૂરી થઇ, ઝુખડાની જાતિ,– સમયસુંદર કહે હવે સુણે, રાતે હેાશે જે વાત
~~~નમિરાજા પ્રત્યેક મુદ્દે રાસ રચ્યા સ૦ ૧૬૬૨
એહવે' માસ વસ ́ત આવીઉં, ભાગી પુરૂષાં મન ભાવીઉં, રૂડી પરઈં ફૂલી વનરાઇ, મહેકે' પરિમલ પુહુવી ન માઈ. સખર ઘણું મહેાર્યાં સહકાર, માંજરી લાગી મહિકે સાર, ક્રાઇલ ખઠી ટીકા કરે, શાખા ઉપર મધુરે સ્વરે ચલ ખીલા નર છે.ગાલ, ગાઈ વા ખાલ ગેાપાલ, ચતુર માણસને હાથે ચંગ, મેધનાદ વાજઈ મિરગઢ ફૂટેરાં ગીત ગાઈ ફાગનાં, રસિક ભેદ કઈ રાગનાં, ઊડે લાલ ગુલાલ અખીર, ચિત્તું દિસિ ભીંજાઇ ચરણા ચીર. નગરમાંહિ સહુ નરનાર, આણુંદ ક્રીડા કરઇ અપાર, ઢલતી રામગિરિ એ ઢાલ, સમયસુંદર કહે વચન રસાલ. —પ્રિયમેલક રાસ, સ૦ ૧૬૭૨,
[ ખ
કવિ પોતાના સમયનું પ્રતિબિંબ છે,
કવિ એ પેાતાના સમયનું ચિત્ર નજર આગળથી દૂર કરી શકતા નથી. કલ્પનાના અંતપટ પર ખેંચેલાં ચિત્ર કે આદશભાવનામાંથી ઉતારેલાં પાત્રાનાં આલેખને વાણીમાં ચિતરતી વખતે કવિ આસપાસની પરિસ્થિતિ ઘેાડા વખત ભૂલી જાય, છતાં યે સંપૂર્ણ રીતે પેાતાના સમયની સ્થિતિમાંથી સ ંપૂર્ણ રીતે કવિ મુક્ત થઇ શક્તા નથી. પ્રચલિત કથાઓ કે શાસ્ત્ર—પુરાણની દંતકથાઓને સ્વભાષામાં, કવિતામાં, અવતારતીવેળા આખ્યાનક કવિએથી સ્વસમયની સ્થિતિ કદિ વીસરાતી નથી. આખ્યાનેાના હેતુ રસ અને મધ આપવાના છે અને તેથી મનુષ્યઆત્માની સ્વભાવિક પ્રેરણા–(ideal ) ને વ્યાપકરીતે અત સુધી અખંડપણે આપવામાં ભાવનામય-આદમ કવિએ ચીવટથી વળગી રહે તેવુ
Aho ! Shrutgyanam
Page #73
--------------------------------------------------------------------------
________________
અંક ૩. ]
કવિવર સમય સુદર
આખ્યાનામાં સ્વાભાવિક રીતે હાતું નથી. આટલું છતાં આખ્યાનમાં માત્ર હકીકતા કહી જવી એટલું જ કાર્ય કવિનું નથી, તેમાં તેને પ્રેરણામય ભાવના સાથે વસ્તુસ્થિતિના ચિત્રકાર ( realist) થવું પડે છે. રાસાએ એ મુખ્યપણે આખ્યાને છે-કથા વના છે. તેના રચનાસમયનાં આચાર, વ્યવહાર અને રહેણી-કહેણીની વાતે તેમાં પ્રવેશ પામે છે તેથી તે સમયનું ઘેાડું ઘણું સામાજિક જ્ઞાન પણ થાય છે.
આ કવિએ દુમુખરાજા ( પછીથી પ્રત્યેક યુદ્ધ) ની પટરાણી ગુણમાલાને સાત પુત્ર થયા છતાં પુત્રીની ઈચ્છા થઇ તે હકીકત પર કેટલીક સ્ત્રીએ સામાન્ય રીતે અતૃપ્ત હાય છે તેના પર એક ઢાળ તેના પ્રખધમાં રચી અને ખાસ કરી છેવટે ગૂજરાતી સ્ત્રીઓને માટે તે હકીકત લાગુ પડે છે એવું જણાવી કવિ ટાણે મારે છે કે પાતાનું કહેવું સાચું છે કે નહિ તે જાણવું હોય તે ‘ગુજરાતી લેક પૂજ્યારે, તે કહેશે તતકાલ ! ’ તે ઢાલ નીચે પ્રમાણે છેઃ—
અતૃપ્ત સ્રી
આ કામિની તૃપ્તિ ન પામે કેમ,
રઢ લીધી મૂકે નહી હૈ, પગ પગે નવનવા પ્રેમ રે—આ કામિની,
જનમથી માયા કેલવી રે. શીખે ઘરનું સૂત્ર,
ફૂલડી ચે' રમતી કહે રે, એ મુજ પતિ એ પુત્ર રે—
દેહ સમારે દિન પ્રત્યે‘ રે, શીખી નાણુ વિશાણુ,
અણુખ અદેખાઇ કરે રે, ગાયે ગીત ને... (ત્રિયનાં ) ગાન રૂ~~
આરાધે કુલ દેવતા હૈ, વિનતિ કરે વારંવાર,
ગૌરી ગણુ ગારી રમે ?, ભલે! હાજો ભરતાર રે~~~
પરણી પણ રહે પૂછતી રે, વશીકરણ એકાંત, િિહ પિયુડા વશ કરૂં રે, પૂરૂં મનની ખાંત રે -- સુખ પામે ભરતારનું રે, તેા પુત્ર વાંછે નાર, પુત્ર પાંખે કહે કામિની રે, કાંઇ સરજી કિરતાર ૨ પુત્ર પરણાવું પ્રેમશું રે, વ દેખુ એક વાર, ગેાદ ખેલાઉ પેતરા રે, સફળ કરૂં અવતાર રેઆલક પીડા ઉપજે રે, પ્રાયેં ઉગમતે સૂર, ખેત્રપાલે ભમતી રહે હૈ, ઢાલે તેલ સિંદૂર રે— પુત્ર પ્રમુખ સુખ ઉપનાં રે, તેા પણ જીવ ઉદ્દેશ, ગુણમાલા રહે ઝૂરતી રે, પુત્રી ન પામી એક રે—
ચેરી ન બાંધી આંગણે રે, તેારણે નાવી જાન,
પેસતા જમાઇ ન પાંખીયાં રે, તે જીવ્યું અપ્રમાણ( કુલ જ્ઞાન ) રે—
હાથ મુકાવણુ હાથીયા રે, કે ઘેાડા કે ગામ, જમાઇ ન દીધા દાયજો રે, ધનતન ( તણુ ) સદાલી
તેા ધન કેહું ( કેહે ) કામ રે નારીના રે, સહેજ સદારા એ,
૪૫
Aho! Shrutgyanam
Page #74
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સંશોધક
[ ખંડ રે;
I
પુત્ર થકી પણ વાલો રે, નવલ જમાઈ નેહરે – માંન્યા ઇચ્છણાં માનણું રે, દેડિ દેવાલે જાય, દોડધાવ કરતા થકાં રે, કિણ મેલે પુત્રી થાય રેસમયસુંદર કહે મેં ભણી રે, એણપરે ત્રીજી ઢાલ, ગુજરાતી લોક પૂછજ રે, તે કહેશે તતકાલ.
–( દુહ નામના બીજા પ્રત્યેક બુદ્ધને રાસ) નમિરાજ ઋષિ નામના ત્રીજા પ્રત્યેક બુદ્ધના ચરિત્ર પરના રાસમાં કવિ પહેલાં સુદર્શન નામના નગરનું વર્ણન કરે છે તેને મુખ્ય ભાગ જે આગ્રા નગરમાં કવિ તે રાસ રચી રહ્યા છે તેનું જ વર્ણન કરતા હોય તેમ જણાય છે. આગ્રામાં રચના સમયે (સં. ૧૬૬૨) મહાન અખ્ખર સ્વર્ગસ્થ થયા પછી જહાંગીર બાદશાહ થયે હતે. મોગલ સલતનતને દરબારે અને તેની રાજધાની કેવી હોઈ શકે તેનું કંઈક વર્ણન સુદર્શન નગરના વર્ણનમાં કવિએ મૂકેલું છે – નગર વર્ણન
જબૂદીપ સેહામણ, ક્ષેત્ર ભરત રસાલ, દેશ અવંતી દીપ, કદી ન પડે દુષ્કાલ. નગર સુદર્શન અતિ ભલું, બહુ ઋધિ સમૃદ્ધિ, વારૂ વસે વ્યવહારીયા, દેશ દેશ પરસિદ્ધ-નગર ઉંચા મંદિર માલીયાં, ઉંચા રાજ પ્રાસાદ, દંડ ઉપર વજ લલહે, કરે સ્વર્ગ શું વાદ. અંતેશ્વર જાણે અપછરા, ઇકે મૂકી આણી, દૈત્ય થકી ડરતે થકે, નિર્ભય ઠામ જાણી. કિહાં કિણે રાજસભા જડી, મહેતા પરધાન, શેઠ સેનાપતિ સૂત્રવી, ખેજા ને ખાન. કિહાં કણે છત્ર ધરાવતી, બેઠા ભૂપોલ, હુકમ ચલાવે આપણે, માને બોલ ગોપાલ. કિડાં કણે ભૂ૫ આગળ ભલા, વઢે જેઠીમલ્સ, હુશીયાર રહે રે રામલા, વાહ વલી ગાલ કિહાં કણે શું ઉલાલતા, ઝરતાં મદવારિ, સુંદર શશિ સિંદુરીયા, ઘૂમે દરબારિ. કિહાં કણે ઘોડા જુલમતી, સેવન જડિત પલાણુ, તાજા તેજી હીંસતા, દીસે દીવાણ. કિહાં કણે વલી પાયક લડે, સામે હથિયાર, એક વાહે ઘા એકને, એક ટાલણહાર. કિહાં કણે ઘડીયાલાં ઘડી, વારે વારંવાર, કાલ જણાવે લોકને, રહેજે હશિયાર. કિહાં કણે વલી નાબત તણું, વાજે નીશાણ, જાગેરે જાગો ધર્મ કરો, લોકને કરે જાણ. કિહાં કણે કનક રૂપ તણી, પડે તિહાં ટંકશાલ, ગંજ ખજાના ઉપર રહે, બહુત રખવાલ. કિહાં કણે બેઠા ચઉતરે, કાછ કોટવાલ, ઝગડે ભારે લેકને, ન લીધે લાંચ વિચાલ. કિહાં કણે દેશી કાપડી, વેચે પટકૂલ, જેમ તેમ સાટું મેલવે, દલાલ વાતુલ. કિહાં કણે બેઠા જવહરી, જવાહર લેઈ જય, મેતી ભાણુક લાલડે, લાભ પામે સેય. કિહાં કણે માંડયાં કંઇઍ, સુખડી બહુ હાટ, ગુંદવડાં પેડા ભલા, દીઠે ગલે દાઢ. કિહાં કણે સખરા સુરહીએ, ચૂઆ ચંપેલ, મહમહતા માંડ્યાં ઘણાં, મોઘરેલ ફૂલેલ. ક્રિહાં ઘંટા રણકે દેહરે, જિનબિંબ વિચિત્ર, શ્રાવક સ્નાત્ર પૂજા કરે, કરે જન્મ પવિત્ર. કિહાં વલી સાધુને સાધવી, બેઠાં પિશાલ, ઘે ભવિયણને દેશના, વાંચે સૂત્ર રસાલ. કિહાં ભલે આંક ભણે ઘણા, નીશાલે બાલ, છઠુ બાર મુખેં કહી, ઘડે દે તતકાલ,
Aho ! Shrutgyanam
Page #75
--------------------------------------------------------------------------
________________
અંક ૩, ]
કવિવર સમય સુંદર
૪૭
કિહાં કાછ મુલ્લાં પઢે, કિતાબ કુરાણ, કિહાં વલી બ્રાહ્મણ વેદીયા, ભણે વેદ પુરાણું. કિહાં બજાર બાજી પડે, કિહાં ગીતને ગાન, કિહાં પવાડા ગાઇયે, કિહાં દીજે દાન કિહાં વલી નગરની નાયકા, બૈઠી આવાસ, હાવ ભાવ વિભ્રમ કરી, પાડે નર પાસ. કિહાં વલી મોતી પ્રાઈયે, કિહાં ફિટિકની માલ, કિહાં પરવાલાં કાઢીયેં, હીંગલો હરિયાલ. કિહાં ધાનના ઢગ માંડીયા, કિહાં ખડના ગંજ, કિહાં ઘી તેલ ફૂડ ભર્યા, કિહાં કાઇના પુજ. ચકરાશી ચઉટા ભલા, ભલી પિલ પ્રાકાર, ભલી બાજાર ત્રિપેલિયા, ભલા સકલ પ્રકાર નગર સુદર્શન વર્ણના, એ પહેલી ઢાલ, સમયસુંદર કહે હવે કહે, તિહાં કણ ભૂપાલ.
આમાં ખોજા, ખાન, કાજે, કેટવાલ, જવેરી, ટંકશાલ, ઘડિયાલ, સરૈયા (અત્તરવાળા), મુલ્લા-કુરાન, નાયિકા વગેરેને સ્થાન આપ્યું છે, તેમ જ ભૂપાલ પણ જહાંગીરી હુકમ વાળા (હુકમ ચલાવે આપણે માને બાલ ગોપાલ) વર્ણવ્યું છે એટલું જ નહિ પણ જેને મલ્લુબાજ, પટ્ટાબાજી, હાથીને ઘેડાના ખેલે પસંદ છે એવું જણાવ્યું છે તે જહાંગીર બાદશાહને લાગુ પડે છે. મોટી ઘડિયાલ અકબર બાદશાહના વખતમાં દાખલ થઈ હતી તેને પણ ઉલ્લેખ કર્યો છે.
ચંપક શ્રેષ્ઠીની ચેપ સં. ૧૬૯૫ માં કવિએ રચી તેમાં કથા પ્રસંગમાં દુકાલનું વર્ણન કરતાં કવિ પિતાના સમયમાં સં. ૧૬૮૭ માં પડેલા દુકાળનું વર્ણન ટાંકે છે -
૩ દુકાળનું વર્ણન તિણિ દેસઈ હિવ એકદા, પાપી પડ્યઉ દુકાલ, બાલ વરસ સીમ બાપડા, કીધા લોક કરાલ. વલિ મત પડજો એહવ૬, કાલ મહા વિકરાલ, જિણિ વિછોડયા માબાપ સુત, ભાગા સબલ ભૂપાલ. ખાતાં અન્ન ખૂટી ગયા, કીજઈ કુણ પ્રકાર, ભુખ સગી નહી કેહની, પેટ કરાઈ પોકાર. સગપણ કેઈ ગિgઈ નહી, મિત્રાઈ ગઈ ભૂલ, કો કદાવિ માંગઈ કદ, તઉ માથઈ ચઢઈ સૂલ. ત્રાણ મૂંકિ વડ માણસે માંગવા માંડી ભીખ, તે પણિ કે આપઈ નહી, દુખીએ લીધી દીખ. કે બઇયર મૂકી ગયો, કે મંકી ગયા બાલ, કે માબાપ મૂકી ગયા, કુણ પડઈ જંજાલ. બાપે બેટા વેચીયા, માંટી વેચી બયર, બારે માટી મૂકીયા, અન્ન ન ઘઈ એ બયર. પરદેશ ગયા પાધરા, સાંભલ્યઉ જેથિ સુગાલ, માણસ સંબલ વિણ મૂઆ, મારગમાંહિ વિચાલ. ગઉખે બઈઠે ગોરડી, વીંઝણે ઢોલતિ વાય, પિટાઈ કાન્તિ પદામિની, યાચઈ પરધરિ જાઈ. ભેજન અમૃત જમતા, ખાતા દ્વાખ અડ, કાંટી ખાઈ કોરડી, કે ખેજડનાં છોડ. જતીમાં દેખી જમતા, ઉભા રહતા આહિ, તે ત૬ ભાવ તિહાં રહ્યા, જિમતાં જઈ કમાડ. દેવ ન પૂજઈ દેહરઈ, પડિકમઈ નહી પિસાલ, સિથિલ થયા શ્રાવક સ૬, જતી પડયા જંજાલ. રડવડતા ગણિ એ મુઆ, મડા પડ્યા ઠામિ ઠામિ, ગલીમાંહિ થઈ ગંદગી, ધઈ કુણુ નાખણ દામ, સંવત સેલ સત્યાસિયઈ, તે દીઠઈ એ દીઠ, હિચ પરમેસર એહનઈ, અલગઈ કરે અદીઠ. હાહાકાર સબલઉ દૂધ, દસઈ ન કે દાતાર, તિણ વેલા ઊઠયઉ તિહાં, કરિયા વલી ઉદ્ધાર
Aho! Shrutgyanam
Page #76
--------------------------------------------------------------------------
________________
[ ખંડ ૨૬
જૈન સાહિત્ય સંશોધક હવે આપણે જોશીનું વર્ણન જોઈએ—
ઢાલ દસમી-કપૂર દૂયઈ અતિ ઉજલું રે. એહની. રાગ કેદારો ગાડી ૩૫ કીધું બ્રાહ્મણ તણું રે, ચાલ્યઉ નગર મઝારિ હાથે લીધું ટીપણું રે, વાંચઈ તિથિ ની વાર.
– જોસીયડઉ જાણી જોતિષ સાર,
એતઉ નિમિત્ત પ્રકાશઈ અપાર--જોસિયડ૬૦ સ્નાન કરી તટની જલઇ રે, ઢલતા મુક્યા કેસ, માથઈ બાંધ્યું ફાલીયું રે. વારૂ બણયઉ વેસ–જેસિડ તિલક કીધું કેસર તણું રે, વિચિમાંહિ નખરું ચીરિ, અદભુત આડિ બિહુ ગમાં રે, સુંદર ચક્ર સરીરિ–જો. ધેલું ખીરોદક ધોતીયું રે, જન્નાઈ સુવિસાલ, હરિ વિષ્ણુ હરિ વિષ્ણુ મુખિ જપઇરે, તુલસીની જપમાલ–જે. હેમ કમંડલુ હાથમાં રે, નીર ભરિક નિત જાણિ, વેદ ભણ મુખિ વેદીયઉરે, કહઈ સહુનઇ કલ્યાણજે. ભમતઉ ભામાં ઘરિ ગયઉરે, દીઠી કુબજા દાસિ, સુંદર રૂપ સરલ તરે, તતષિણ કીધું તાસિ–જો અચરિજ દાસી ઊપનું રે, કીધું ચરણ પ્રણામ, પૂછ્યું કેથિ પધારસ્યઉ રે, જમણ્યું ભજન કામ?—જો. સત્યભામાં મુઝ સામિની રે, આવઉ તસુ આવાસિ, માદક મીઠો આપજ્યું રે, દેસ્યઉ મુઝ સાબાસિ-જોવિપ્ર બાહિરિ મંકિ મહિં ગઈ રે, દાસી ભાભા પાસિ, દીવ્ય રૂપ નવિ ઉલષીરે, રહિય વિમસિ વિમાંસિ-જાવ કુબજા દાસી હું તુહ તણી રે, કહી બ્રાહ્મણની વાત, દઉડિ તેડી આવિ તેનઈ રે, સિદ્ધ પુરૂષ સુવિખ્યાત–જે વેદ ભણંત આવીય રે, દીધઉ આશિરવાદ, ભામા ઊઠિ ઊભી થઈ રે, પ્રણમ્યાં ચરણુ પ્રસાદ–જે ભામા ભગતિ ઇમ ભણઈ રે, એક કરૂં અરદાસ, રૂકમણિનું રૂપ રૂડું રે, મૂઝથી અધિક પ્રસાદ-જોતિણિ તેહનઈ ભાન ઘણું રે, કૃષ્ણજી કંત મુરારિ, અધિક રૂપ કરિ માહરે રે, મનિસ્ તુહ ઉપગાર–જે. ચિત્ત ઉત્તરઈ કતનુંરે, રૂકમણિથી એક વાર, તઉ હું જાણું મારું રે, જીવિત સફલ સંસાર–ો. વિપ્ર કહિં વિધિ છઈ ઘણી રે, તે જઉ સર્વ કરસિ, તઉ રૂપ થાય તેહવું રે, દેશી વિસમય ઘરેસિ–જે. જે કહે તે સ્વામી હું કરું રે, વેગિ મ લાઉ વાર, મસ્તક મેડિ તું આપણું રે, આશ્રણ સવિ ઊતારિ–જે.
Aho ! Shrutgyanam
Page #77
--------------------------------------------------------------------------
________________
કવિવર સમયસુંદર
ખંડિત દંડિત અતિ જર્યા રે, પહરી પુરાંણાં ચીર, મસ્તક મુખ આંષિ મસિ ઘસીરે, સઘલું લેપિ શરીર–જે. જિમ કહ્યું તિમ ભાભા કર્યઉં રે, અરથી ન દેષઈ દોષ, દીસઈ રૂ૫ બીહામણું રે, જાણ ભુત પ્રદોષ–જે. ' ફંડ મુંડ સ્વાહા રૂડ બુડ સ્વાહારે, અઠોતરસઉ વાર, મંત્ર ગુણે અણુબેલતી રે, હાસ્યઉ રૂ૫ અપાર ભામાં હું ભૂખ્યો થયઉરે, ભજન ઘઈ ભરપૂર, બઈ સાર્યઉ વિપ્ર જમાડવારે, પ્રીસ્યા બહુ વૃત પૂરરે–જે. પ્રીસ્યા લાડુ બાજલારે, વિવાહના પકવાન, નિરવંતા સવિ નીદ્દવ્યાંરે, અચરિજ એ અસમાન–જે. રે રે વિપ્ર તું કૂણ છઈ રે, ત્રિપતિ ન પામઈ કિમ, ઊઠિ ઉઠિ તું બહાં થકીરે, પભણઈ દાસી એમ–જે.
–સં. ૧૬૫૮ માં રચેલ સાંબપ્રદ્યુમ્ન રાસ, લખ્યા સં. ૧૬૫૯.
આમાં બ્રાહ્મણ જોશીનું કેવું તદ્રુપ ચિત્ર આપ્યું છે તે હાલના જેશી સાથે સરખાવવા જેવું છે. તેવી રીતે ચીતારાનું આબેહુબ સ્વરૂપ કવિએ પોતાના એક અન્ય રાસ -બે હજાર વર્ષ પર થયેલ મૃગાવતી પરની પાઈમાં આલેખ્યું છે તે અત્ર નીચે આપવામાં આવે છે. તેમાં કવિ પિતાના સમયની સ્થિતિ ભૂલી શકતું નથી. જે ચિત્ર ચિતારાએ દે છે તેમાં રાતાં મેં અને ચુંચી આંખવાળાને માથે મેટા પાઘડા વાળા તિરદાજ મુગલ અને કાબલી, કાળા હબસી, પાંડુવર્ણ પઠાણ, કુરાન કિતાબ વાંચતા બુઢા કાજીનાં ચિત્ર મૂક્યાં છે, એટલું જ નહિ પણ માથે મેટા ટેપ ઘાલનારા ને કોથળા જેવા ઢીલા સુંથણ (પાટલુન) પહેરનારા છેડતી કરતાં કપાયમાન થનારા ફિરંગીઓને પણ બાકી રાખ્યા નથી. આ અકબર-જહાંગીરના સમયમાં વેપાર અર્થે જુદે જુદે સ્થલે કેઠીઓ નાંખનાર અંગ્રેજો-પોર્ટુગીઝ છે. આમ કરી કવિએ સમય વિરોધને દેષ ગહેરી લીધે છે, અને એ કાલ વિરોધ ઘણે સ્થળે દેખા દે છે, તેનાં દwતે ત્રણેક અગાઉ અપાઈ ગયાં છે.
ચતુર ચિતારે પ્રહ ૨ જે ૫ થી હાળ. શતડીયાં રમીનઈ કિહાથી આવીચારે-એ દેશી
રાગ પરજીઓ. સલ ચીતારામાંહિં સુંદર રે, નિપુણ છે જેનું નામ રે, રાજમહલ દીધો તેહનઈ રે, વારૂ કરવા ચિત્રામર
–ચતુર ચીતારે રૂપ ચીતરઈરે.
Aho! Shrutgyanam
Page #78
--------------------------------------------------------------------------
________________
૫૦
જૈન સાહિત્ય સંશોધક
[ખંડ ૨,
ચતુર૦ :
ચતુર
ચતુર
ચતુર૦
ચતુર૦
ચતુર૦
ચતુર૦
ચતુર
ચતુર ચીતારે રૂ૫ ચીતરઇ રે, રાજમહલ તણી ભીંતિર, ન્યાન વિન્યાન નવાં કેલવઈ રે, રંજવા રાજાનું ચીતરેચઉદ સુપન પહિલાં ચીતર્યા રે, ચીતર્યા આઠ મંગલીક રે, રામ સીતા રૂપ ચીતર્યા રે, લષમણ રામ નજીક રેવળીરે વાનર હનુમંત ચીતર્યા રે, જેહનું લાંબું પુછરે, રૂપ વિશિષ્ટ તણું ચીતર્યું રે, મેટી ડાઢી મોટી મુંછ રેરૂ૫ લખ્યું રાવણ તણું રે, દસ માથાં ભુજ વીસરે, ષડગ ચંદ્રહાસ તે હાથમાં રે, શ્રવણ નયણુ જસ વીસરેઈશ્વરનું રૂ૫ ચીતર્યું રે, અહિ આભરણુ રૂંડમાલ રે, ચંદ્રકલા ગંગા સિરઇ રે, વૃષભ વાહન કંઠ કાલ રેરૂપ બ્રહ્માતણું ચીતર્યું રે, ચતુર્મુખ બુઢ જટાલરે, હાથ કમંડલ જલ ભર્યું રે, જઈ જમાલ – રૂ૫ લિષ્ય શ્રી કૃષ્ણનું રે, મુરલી મનોહર શામ રે, શંખ ગદા ચક્ર હાથમઈ રે, ચતુર્ભુજ અતિ અભિરામ રે– ચંદ સૂરજ નવગ્રહ ચીતર્યા રે, રીતરિઉં ગણેસનું રૂ૫ રે, પેટ મોટું સુંડિ ગજ તણું રે, ઉંદિર વાહન અપ રેભલા નઈ ભારંડ પંથી ચીતર્યા રે, એક ઉદર ગાબડિ દેય રે, જુગતિ ભષઈ ફલ જુજુ રે, જીવ જુદા બેઉ હાઈ રેગરૂડ મયૂર સુક સારિકા રે, પંખી રૂપ અનેક રે, નિપુણ ચીતારઈ સઘલાં ચીતર્યા રે, વારૂ જાણે વિવેક – મુગલ કાબલી ચીતર્યા રે, મુખ રાતા ચુંચી આંષિરે, માથઈ મેટા પાધડ દૂમણું રે, તે જાણઈ ડીર નાંષિ રેરૂ૫ ફરંગી ચીતર્યા રે, માથઈ મોટા ટોપ રે, ઢીલા પહિરઈ સુથણ કેથલા રે, છેલ્યા કરઈ બહુ કપ રેપંચવરણ આભાં ચીતર્યા રે, ચીતર્યા પિલિ પગાર રે, ચતુર ચીતારે જાણપણુઈ ઘણું રે, ચીતર્યા સકલ પ્રકાર – હબસી કાલા, અતિ ઘણું રે, પાંડુર વરણ પઠાણ રે, ગરઢા બૂઢા કાછ ચીતર્યા રે, વાંચતા કતબ કુરાણ રેનિપુણ ચતાર દીઠ એકદા રે, મૃગાવતી તણો અંગૂઠ રે, વસ્ત્ર અંતરિ પણિ પ્રગટીઓ રે, કાંતિ કરી અતિ સુધરેતેહ નઈ અનુસારઈ સઘલી ચીતરી રે, મૃગાવતી રાણીનું રૂ૫ રે, સલ કલા આપણી કેવી રે, કીધે તેનું સરૂ૫ રે
ચતુર૦
ચતુર
ચતુર
- ચતુર
ચતુર
ચતુર
ચતુર૦
ચતુર
Aho! Shrutgyanam
Page #79
--------------------------------------------------------------------------
________________
અંક ૩. ]
કવિવર સમયસુંદર
રૂ૫ ચીતરતાં રાણી તણો રે, સાથલિ પડ્યો મસિ બિંદ રે, ચતુર ચીતારો વિષે થયો રે, એહ જણાવઈ દુષ દંદ રે
ચતુર૦ બીજી વાર બિંદુ ભૂંસી રે, વલિ પડે તેણિ જ કામ રે, વલી રે ચીતારઈ દૂરઈ કઉ રે, એને ઈહાં નહી કામ રે
ચતુર ઈમ વાર વાર તિહાં પડઈ રે, ભસિને બિંદ તે એક રે, ચતુર ચીતારઈ દૂરઈ કીઉરે, મન ધરી પરમ વિવેક -
ચતુર૦
– મૃગાવતી ચેપઈ. વીણાધારી ગાયક,
હાલ પનરમી-અભાયતી રાગ-જેસલમેર છરાઉલઈ રે-એ દેશી સંબ પ્રજન્ન કુમર ચલ્યા રે, વિદ્યાબલિ આવાસો રે,
રૂપ કીધું ચંડાલનું રે, કાંતિ કલા સુપ્રકાશે રે-૧ તેરે કાડડે વેદરભી, પરણિ કુયરી, મારી માતજી, મન આસા પૂરૂં તાહરી – તેરે૧
ભેજક કટક નગરમહિં ભમઈ રે, ગાય ગીત રસાલોરે, વિચિ વિચ વાયઈ વાલી રે, એક વીણું એક તાલ રે- તેરે. ૨ હા હા હૂ હૂ અવતર્યા રે, દેવ ગાયક દિવ્ય રૂપ રે, સંગીત ભેદ સમુચ્ચરઈ રે, સુંદર સકલ સરૂપે રે- તેરે ૩. સપ્ત સ્વર ત્રિણ ગ્રામસું રે, મૂચ્છના એકવીસ માને રે, સર મંડલ પૂરફ જઈ રે, ચાલીસ ને નવ તાંત રેટોલ ટાલઈ મિલઈ તિહાં રે, નરનારીના છંદ રે, દેવ વિમાન થંભી રહઈ રે, પાઈ પરમાણું દે રેપામઈ સુખ સંગિની રે, વિરહણી રાહુ આરાધઈ રે, ચંદ્ર વાહન મૃગનવિ ચલઈ રે, નાદિ બં નિસિ વાધ રે- તેરે કાચિત હાર પરવતી રે, અધવિચ નાંખી આવઈ રે, કાચિત પ્રીય અણપ્રીસતી રે, ઘી અણુ પ્રીસ્યાં ધાવઈ રે તારે ૭ કાચિત ગીત વિનોદિની રે, પ્રીય હટકી વિલખાણી રે, કાચિત પગને માંડણે રે, અણુ સુકી ઊજાણી રે કાચિત ઘરિ ઘીનઉ ઘડઉં રે, નીસરિ મૂકી ઢલતો રે, કાચિત ધાન ચૂ©ઈ ચડયઉ રે, મુગધા મૂકઈ બલત રે- તેરે. ૮ કાચિત ન ગણઈ નાહલઉ રે, ગાલિ દેતઉ ઊછલત રે, કાચિત છાયલ છેહડઉ રે, ઉંચઉ લ્યઈ નહી રલતઉ રે– તેરે૧૦ કાચિત વીણ ગુંથાવતી રે, નીસરી છૂટછ કેસે રે, કાચિત ભલી ભામિની રે, અરધઉ પહિર વેસે રે- તેરે ૧૧
Aho! Shrutgyanam
Page #80
--------------------------------------------------------------------------
________________
જેન સાહિત્ય સશેાધક
L[ ખંડ ૨,
નાદઈ મા મિરગલા રે, આપઈ આપણું સીસે રે, નાદમાં મોહ્યા વિષધરા રે, લઈ મૂકી રીસ રે- તોરે ૧૨ નાદઈ મેહ્યા કૃષ્ણજી રે, નાદઈ ઈશ્વર નાચઉ રે, નાદઈ બ્રહ્મા વસિ કીયઉ રે, સુર રમણલું રાઉ રે- " તારે૧૩ નાદ ચિત્ત વિદભું રે, દુખિયા કાલ ગમાવઈ રે, નાદઈ સુખિયાં સુખ લહઈ રે, જોગી ચિત્ત રમાઈ રે- તોરે ૧૪ ચાર વેદ તિમ પાંચમઉ રે, એ ઉપવેદ સંવાદો રે, વલિ વિસેષ વખાણીયઉ રે, નારીહન ના રે- તેરે નાદ વિના સભઈ નહી રે, પંડિતનઈ મુખિ વાણી રે, ભાન વિના સભઈ નહી રે, જિમ રાજા પટરાણ રે- તેરે. ૧૬ લવણું વિહુલી રસવતી રે, જિમતા સ્વાદ ન આઈ રે, લોક સાહિં હાંસી લહઈ રે, કંઠ વિના આલાપઈ રે- તેરે દીપક રાગ દીવા બલઈ રે, અગનિ વિના તતકાલો રે, પંચમ નવપલ્લવ તરૂ રે, ઈમ સગલી રાગ માલો રે- તેરે ગમતું ગાયઈ હુંબડા રે, હીયડ હરષિત હાઈ રે, નરનારી મેહી રહા રે, સાંભલતાં સહુ કોઈ રે- તેરે હૈિદરભી વાત સાંભલો રે, તેડયા ડુંબ તુર તેરે, બાપ પુછઈ બસી કરી રે, ગવરાવ્ય એ ગુણવંતા - તેરે. ૨૦ પૂક્યા કિયાંથી આવીઆર, સ્વર્ગ થકી સુખવાસે રે, દ્વારિકા નગરી માંહિ થઈ રે, અમë આવ્યા તુમ્હ પાસે રે- તેરે કુમરી કહઈ સુત કૃષ્ણનઉ રે, જાણુઉ કુમર પ્રજીને રે, સંબ કહઈ કુણ લખઈ રે, એહવા પુરૂષ રત રે- તેરે. ૨૨ કુમરી મન મેહઉ ગુણે રે, રાગ ધસ્યો પરછનો રે, જઈ પરણું તઉ તેહનઈ રે, નહિ તરિ અગનિ સરસ રે- તેરે એહવે ગજ આલાનથી રે, છૂટઉ કરઈ વિના રે, કુણ નર ઝાલઈ તેહનઈ રે, જઈ ન શકઈ કે પાસે રે- તેરે ૨૪ રાજા પડઉ વગાડીયઉ રે, જે હાથીનઈ ઝાલઈ રે, રાજા રંજ્ય તેનઈ રે, જે માગઇ તે આલઈ રે- તારે. ઢાઢી ઢઢેરે છવ્યઉ રે, લેક અચંબઉ આણુઈ રે, ગાઈ ગજ વસિ આણીયઉ રે, સહુ સાબાસી વખણાઈ રે- ' તેરે. ૨૬ ભાગઉ માગઉ માંગણુઉ રે, પૂરું મુઝ પ્રતિન્યા રે, રાંધણહારી કોઈ નહીં રે. ઘઉ હૈદરભિ કન્યા – 'તેરે. ૨૭
Aho! Shrutgyanam
Page #81
--------------------------------------------------------------------------
________________
અંક ૩, ]
કવિવર સમયસુંદર
રૂઠઈ રાજા ઈમ ભણુઈ રે, ગામ સીમથી કાઢઉ રે, નગર વિટાબ્લ્યુ ડુબડિર, એ ભાંજો આષાઢઉ રે- તોરે ૨૮ ગાયણ ગામ બાહિર ગયા રે, રાજાસુ નહિ જોર રે, સંબ કહઈ પ્રભૂત્રનઈ રે, વિધાબલ કાંઈ ફેર રે- તોરે ૨૯
–સાંબ પ્રધુરાસ, રચા સં. ૧૬૫૪; લખ્યા સં. ૧૬૫૯. મૃગાવતીનું રૂપવર્ણન,
બીજી ઢાળ નાયકાની, રાગ કેદારે.
તસ ઘરણી મૃગાવતી રે સુંદર રૂપ નિધાન રે, મૃગાવતી ચેડાની સાતે સતી ૨, એક એકથી પરધાન રે, મૃગાવતી
રૂપકલા ગુણ રૂડી રે લાલ, રૂડું સીલ આચાર રે, મૃગાવતી ૧ સ્પામ વણી દંડ ભતાં રે લાલ, ઉપરિ. રાષડી ઊપરે, મૃ. અહિરૂપ દેષણ આવીઊ રે લાલ, મસ્તકિ મણિ આપરે, મુ. રૂ૫૦ બહુ ગમાં ગૂંથી મીંઢલી રે લાલ, બાંધ્યો તિમિર મિથ્યાત રે, મૃત વિચિ સઈ સીંદૂરી રે લાલ, પ્રગટ ધરમ પ્રભાત, મૃ૦ રૂ૫૦ શશિ દલ ભાલ છ થકે રે લાલ, સેવઈ ઈસર દેવ રે, મૃ ગંગાતટ તપસ્યા કરઈ રે લાલ, ચિંતાતુર નિતમેવ રે, મૃ૦ રૂ૫૦ નયન કમલ દલ પાંખડી રે લાલ, અણઆલી અનૂપરે, મૃત હવિ વધતી હટકી રહી રે લાલ, દેષિ શ્રવણ દઈ કુપ રે, મૃ૦ રૂ૫૦ નિરમલ તીથી નાશિકા રે લાલ, જાણે દીવાની ઘાર રે, મૃ. કાલિમ કા દસઈ નહીં રે લાલ, ન બલઈ સ્નેહ લગાર રે, મૃ. અતિ રૂડી રદબાવલી રે લાલ, અધર પ્રવાલી વિચાર રે, મૃ૦ સરસતિ વદન કમલઈ વસઈ રે લાલ, તસુ મેતિણુકી માલ રે, મૃ૦ રૂ૫૦ મુખ પુનિમને ચંદલો રે લોલ, વાણિ અમૃતરસ ભાવ રે, મુ. કલંક દેષ દૂરઈ કીકુ રે લાલ, સીલ તણુઈ પરભાવ રે, મૃ૦ રૂ૫૦ કંઠ કિલથી રૂડો રે લાલ, તે તે એક વસંત રે, મૃ. એ બારે માસ સારિ રે લાલ, રૂપ ફેર અનંત રે, મૃ૦ રૂપ કુઅલી (કુમળ) બાંહ કલાચિકા રે લાલ, કમલ સુકેમલ હાથ રે, મૃ૦ રિદ્ધિ અનઈ સિદ્ધ દેવતારે લાલ, નિત્ય વસઈ બઈ સાથિ રે, મૃ૦ રૂ૫૦ રિદય કમલ અતિ ચડે રે લાલ, ધરમ બુદ્ધિ આવાસ રે, મૃ. કટિ લંકિ છ કેસરી રે લાલ, સેવઈ નિત્ય વનવાસ રે, મૃ૦ રૂ૫૦ ચરણ કનકના કાછિબા રે લાલ, ઉન્નત અતિ સુકમાલ રે, મૃત નખ રાતા અતિ દીપતી રે લાલ, દરપણ જિમ સુવિસાલ રે, મૃ૦ રૂ૫૦
Aho! Shrutgyanam
Page #82
--------------------------------------------------------------------------
________________
૫૪
જૈન સાહિત્ય સંશોધક
[ ખંડ ૨,
દેવ ગુરૂ ધર્મ રાગિણી રે લાલ, અતિ દાતાર ઉદાર રે, મૃ૦ ભગતિ ઘણી ભરતારની રે લાલ, સ્ત્રીને એ આચાર રે, મૃ૦ રૂ૫૦ એ બીજી ઢાલ જાણો રે લાલ, નાયકા કેરી એહ રે, મૃ૦ સમય સુંદર કહઈ સાંભલો રે લાલ, રાગ કેદારઈ તેલ રે, મૃ૦ રૂ૫૦
--સં૧૬૬૮ માં રચિત મૃગાવતી ચોપઇ, લખ્યા સં. ૧૭૧૫.
દમયંતીને ચંદ્ર દ્વારા નલને સંદેશ,
હાલ ૫ મી ભાવનારી. હો સાયરસુત સહામણો, સેહામણું રે, હો સાંજલિ સુગુણ સંદેસ હો ગગનમંડલ ગતિ તાહરી, તાહરી રે, હે દેષઈ તું સગલા દેસ,
-દેઈ સગલા દેસ. ચંદલિયા સંદેશ રે કહે મારા કેતનઈ - થાહરી અબલા કરાઈ રે અંદસ, અબલા કરઇ રે અંદેસ,
નાહલી વિહણી રે નારી તું કર્યું રહે છેહો વાલમ મઈ તેનઈ વારીઉં, વારીઉં રે, હો જૂવટઈ રમવા તું મ જાય, હો રાજ હારી નલ નીસર્યો, નલ નીસર્યો રે, હો વનમાંહિ ગયો વિષાય
વારી રહા વનમાંહિચંદલિયો સંદેશો હે કહે માહરા કંતાઈ રેહે નલ તુઝસું હું નીસરી, નીસરી રે હો આગમ લીધે દુષ આધ હે મુઝનઈ તું છોડી ગયો, એવડો કિસ્સો અપરાધ,
ચંદલિયા સંદેસ હ કહે માહરા કેતનઇ રેહે સૂતી મૂકી તઈ કાં સતી, કાં સતી રે, હા અમદા ન જાણી તઈ પીડ, હો હાથિ જિને પરણી હુતી, પણ હુતી રે, હે ચતુર કર્ષણો કિમ ચીર- ચંદલિયા. હે ઝબકિ જાગી મૂરવા, મૂરવા રે, હો પ્રિય તું ન દીઠ પાસ, હો વનિ વનિ જોઉં તુનઈ વાલહા, હે વાલહા, હો સાદ પણિ કીધા સો પચાસ- ચંદલિયા હો નિરતિ ન પામી થાહરી નાહલા, નાહલા રે, હો પગિ પગ મૃગલી પણિ પૂછી, હો રાઈ રોઈ મુઈરાનમાં, રાનમાં રે, હો મહીઅલ પડી હૈ મુશ્કેિ- ચંદલિયા હે કીધું તઈ ન તે કે કરઈ, કે કઈ રે, કે પુરૂષાં ગમાડી પરતીતિ, હે વિસ્વાસ ભાગે હવિ વાલહા, હો વાલહા રે, હે પુરૂષો કે પ્રીતિ- ચંદલિયા હો દષ્ટાંત થાહરે નલ ! દાષસ્થઈ, દોષસ્થઈ રે, હે કવિયણ કેરી રે કેડિ, હે પુરૂષ કુડા મહા કપટીયા, કપટીયા રે, હે પરી લગાડી ડિ- ચંદલિયા
Aho ! Shrutgyanam
Page #83
--------------------------------------------------------------------------
________________
અંક ૩, ]
કવિવર સમયસુંદર
૫૫
હે એવા ચંદણું ઉલંભડા, ઉલંભડા રે, હો દીધાં દવદંતી નારી, હે ચઉથી ઢાલ પુરી કરી, પુરી કરી રે, હે સમયસુંદર સુ વિચાર
હે સમયસુંદર સુવિચાર –ચંદલીયા સદેશો રે હો કહે માહગ કંતાઈ રે,
–સં. ૧૬૭૩ માં રચિત નલ દવદંતી રાસ, લખ્યા પ્રત, સં૦ ૧૭૬૬ કવિએ પિતાના સં. ૧૬૭૨ માં રચેલા પ્રિયમેલક રાસમાં રાજકુમારને સાહસિક બનાવી સમુદ્ર યાત્રા કરાવી તેનાં સાહસે વર્ણવ્યાં છે તેની વાનગી રૂપે એક કાવ્ય લઇશું. જે પ્રતમાંથી આ ઉતારવામાં આવ્યું છે તે સં. ૧૬૮૦ માં લખાયેલી પ્રત છે એટલે કે રમ્યા સાલ પછી આઠ વર્ષે જ અને તે વળી કવિના જીવનમાં જ લખાયેલી પ્રત છે, તેથી તે વખતની ભાષાને નમુને પણ આ કાવ્ય પૂરે પાડશે. ભાગ્ય પરીક્ષા ( હાલ ત્રીજી, વાસુરે સવા વયર હુ માહરૂંછ- મૃગાવતી ચઉપઇની એ હાલ )
અમર્ષ કુમરનઈ આવીયજી, કીયો મુઝશું પિતા કૂડી, અવહીલ્યા જે આધા પાઇજી, ધિગ તે જનમનઈ ધૂલિ. કરમ પરીક્ષા કરણ કુમર ચોજી, ધનવતી ચલી ધણી સાથિ, કત વિહેણું કિસિ કામિનીજી, અસ્ત્રી નઈ પીયુ આથિ.
–કમ પરીક્ષા કરણ કુમર ચભેજી. દેસ પ્રદેસે અચરિજ દેખસ્યુંછ, ભાગ્યનઉં લહર્યું ભેદ, સાજણ દૂજણ સમજણ્યુંછ, ઇમ મનિ ધરીરે ઉમેદ
૩ કરમ યતઃ “દસ વિવિહરિય જાણિકઈ સજજણ દુજણ વિસસે,
અધ્વાણું ચ કલિજજઈ હિંડિઇ તેણે પડવીએ. " આધિ રાતિ ઉઠિઊછ, સુંદરિ લીધી સાથિ, સિંહલ સુત મહા સાહસીજી, હથિયાર તરવારિ હાથિ. જે કરમ તુરત ગયો દરિયાઈ તટઈજી સમુદ્ર ચડે સાહસીક, પ્રવાહણ અઈઠઈ પરદુવીપ ભણીજી, નારિનઈ લેઈરે નજીક, ૫ કરમ આગલિ જાતાં દરિયઉ ઊછળ, તિમ વલી લાગઉ તેફાન, પ્રવહણ ભાગો કોલાહલ પડયઉછ, અતિ દુખ પડયઉ અસમાન.
૬ કરમ પુન્ય સંયોગ્યઈ પાઉં પાટીયજી, ધનવતી લીધઉં આધાર,
* આ “કમ પરીક્ષા કરણ કુમર ચલ્યો”,” એ દેશી કવિના પછીના અનેક કવિઓએ પિતાની કૃતિઓ માટે લીધી છે. સમયસંદરની કૃતિની દેશીઓ ઘણી પ્રસિદ્ધ થયેલી દેખાય છે.
Aho! Shrutgyanam
Page #84
--------------------------------------------------------------------------
________________
૫૬
જેને સાહિત્ય સંશોધક
નારિ સેંતી દુખ નીસરીજી, પામ્યાં સમુદ્રન પાર. ૭ કરમ અબલા ચાલી તિહાંથી એકલીજી, વસતી જાઉં મિણ ગિ, કેત વિહેણ રૂપવંત કામિનીજી, ઉપજઈ કેડિ ઉગ. ૮ કરમ નગરિ નજીક નારી ગઇજી, પેખો એક પ્રસાદ, દંડ કલસ ધ્વજ દીપતાજી, નવલા સંખનઇ નાદ.
- કરમ ધનવતી પુછે કાંઈ ધરમિણુજી, કહિ બાઇ કુણઈ ગામ, કુણ તીરથ એહ કેહનઉછે, એ મહિમા અભિરામ. • ૧૦ કરમ ગામ કુસુમપુર ગુણતિલઉજી, ઇંદ્રપુરી અવતાર, પ્રિયમેલક તીરથ પરગડઉજી, સહુ જાણુઈ સંસાર. ૧૧ કરમ વેગા મિલઈ પ્રિય વિજયજી, નિત તપ કરઈ જે નારિ, કહાં બઈઠી અણબે લતીજી, પૂરતા પૂરઈ અપાર. ૧૨ કરમ ધનવતી મૌન વરત ધરી, જાઈ બઈઠી જોગ ધ્યાન, નાહ મિલ્યા વિણ બોલું નહીંછ, એહ બલી અસમાન. ૧૩ કરમ મન ગમતી ઢાલ મારૂણીજી, દુખિયાં જગાવઈ દુખ, સમયસુંદર કહઈ સુણતાં થકાંજી, સુખિયાં સંપજઇ સુખ. ૧૪ કરમ
દુહા સોરઠી કુમરઈ પણ એક કેય, લાધઉં લાંબઉ લાકડઉં, તરત તરતઉ તેય, પારિઈ પહુતઉ પાધરઉ. ૧ જેહવઈ આગઈ જાય, નગર રત્નપુર નિરખી, રત્નપ્રભ તિહાં રાય, રાણું રતનસુંદરી. ૨ રતનવતી બહુરૂપ, રાજા નઈ બેટી રતન, સુંદર સકલ સરૂપ, ભવન આવી ભલી. ૩
રાગ આસાઉરી-હાલ ચઉથી (સહજિઈ હાઉ દરજણિ, સહજિઈ તેહડો વાલી રે, જારજોબન માતી. એહની હાલ ૪)
તિણ અવસર વાજઈ તિહાંરે, ઢંઢેરાને ઢાલ, ચઉરાસી ચકહુંટે ભમઇ, બોલઈ વલિ એહવા બેલ રે, રાજાની કુમરી મરિ રે, સાપ ખાધી મુમરી કે છવાઈ રે,
કુમરી કે છવાઈ – આંકણી. ગારૂડી નાગ મંતા ગુયા રે, મરઘા મારી ગદ્દ, મણિ પણિ ડંક ઉપરિ મુકી હે, ગુણ ન થય ગયા તે રદ્દ. ૩ રાજા હિવ વૈધ હાથ ઝાટકયારે, ઉપજે નહિ કાય ઉપાય, મુરછાંગતા કુમારી મરઈ, જીવિત હાથમાંહિ જઈ. ૪ રાજા કમર મહા અતિ કૌતગી રે, આણ ઉપગાર બુદ્ધિ, પડહ છખ્યઉ નિજ પાંણિયુ, સા પુરસા સાચી સિદ્ધિ પ રાજા
Aho! Shrutgyanam
Page #85
--------------------------------------------------------------------------
________________
કવિવર સમયસુંદર
કુમરી કન્તુષ્ટ હૈ,
કુમર આંઉ ઉલી મુંડી આપણી રે, સહું પાણી પાય પ્રેમસું હૈ,
નિરમલ આણ્ય નીર, છાંટયા કુમરી શરીર– રાઇટી થય આપ, કુમર ઉપગાર એ કીયઉ, બહુ હર્ષ્યા ભાઇ નઇ આપ રેરૂપિ દી સાઉ રૈ, ગુણ દી ઉપગાર, ઉત્તમ કુલ તિણિ અટકયઉ રે, પ્રગટઉ પુણ્ય પ્રકારરતનપ્રભ ગુણ ૨ થયઉ ૨, કીધે કુમરી વીવાહ, દીધઉં કુમરન૪ દાયજ, અધિક મરી ઉચ્છા ?–
બહુ પકૂલ, પરિમલ અનુકૂલ રેબહુ રંગ, સંગ રેમુઝ કાય,
યતઃ
રાતિ પડી વિ. આથમ્યઉ રે, જાગ્યઉ રંગમહલ પરુંતા રક્ષી વાર્ જાણે ઇંદ્ર વર પલક બિછાજીયઉ રે, પાથર્યા અગર ઉમેવ્યા અતિ ધણા રૈ, મહેક દીવા કીધા ચિહું સેિ રૂ, રત્નવતી કુમર પિલગ છેાડી ધરતી સુયઇ, સુતઉ ધરતી જિ ચતુર નારીમતિ ચિંતવઇ હૈ, કરમ ફુટઉં સેજ છેાઢી ધરતી સુયેષ્ઠ, રમણી જીવતઇ નઇ રેય રે– “ શિર ધાડઉ નઇ પાલેા જાઇ, ધિર ધેણું નષ્ટ લૂખ` ખાઇ, ધિર પલંગ નઇ ધરતી સેાયેષ્ઠ, તિષ્ઠુરી ખરિ જીવતા નઇ રાયજી ’* પૂછ્યા કુમરી પ્રેમસુ રે, ભેદ કહિઉ ભરતાર, એવ” રામ તુમ્હે આદર, ક્રિમ રાગ તણુ′ અધિકાર રે– મરૂ! મનમાંહિ અટકલ” રે, સ્ત્રી નઇ ન કહિય સાચ, વલી વિસેષ વાત સઉકિની, વઇ પડિત એહવી વાચા રેકુમરે કહિઈ વાત કેલવી રે, સુણિ સુંદરી મુઝ સંચ, માબાપથી મÛ વીડે, રાખ્યક અભિગ્રહ ર્ચ રેસાચ્યું ધરતી સદા હૈ, પાલિસિસીલ પ્રતાપ, સુંસ લીય મ” સુંદરી, મિલસેઇ નહિ જા` માઇ બાપ રે– કહષ્ટ કુમરી સુણુ ક’તજી રે, ધન્ય તુમ્હે ધર્યાં નેહ, ભગતિ માબાપ તણી ભલી, ઉત્તમ પુત્ર લક્ષણ એહ રેભેદ જાણ્યઉ સહુ ભૂપતી હૈ, ચિંતાતુર થયઉ ચિત્ત, કુમરનઈ પૂછ્યું કિહાં વસઉ, કુલવંસ કુમર કહે। કુલ આપણુ રે, વંસ સમયસુંદર સહ સુખી રે, રહી
હઉ વિત્ત 2અનઇ વલી વાસ, રત્નવતી નિરાસ
—પ્રિય મેલક તીથ રાસ રચ્યા સ`૦ ૧૬૭૨-લખ્યા સ૦ ૧૬૮૦,
અર્ક ૩ ]
જૈ. ૮.
મદન જીવાંત, વિમાન રે–
Aho ! Shrutgyanam
૬ રાજા
७
રાજા
' રાજા
૯
રાજા
૧ રાજા
૧૧ રાજા
૧૨ શા૦
૧૩ રાજા
૧૪ રા
૧૫ રાજા
૧૬ રાજા૦
૧૭ રાજા
૧૮ રાજા૦
૧૫ રાજા૦
૨૦ રાજા૰
૨૭
Page #86
--------------------------------------------------------------------------
________________
૫૮
જેન સાહિત્ય સંશોધક
[ ખંડ ૨,
ઉપદેશમય રાસ કવિએ રચ્યા છે. વ્યવહાર શુદ્ધિ રાખવા માટે કવિએ ધનદત્તને રાસ રચી તે ધનદત્ત વાણિયો સાધુ પાસે વ્યવહાર શુદ્ધિ પાળવાને નિયમ લઈ વેપાર કરતાં નુકશાન સહી આખર સ્વદેશ તજી પરદેશ જાય છે અને જીવન પર્યત વ્યવહાર શુદ્ધિ રાખે છે તે તેના ચરિત્રથી બતાવી–પાત્ર દ્વારા લેકને ઉપદેશ કવિએ આપે છે. તે કાવ્યમાંથી નીચે એક ખંડ લઈ મૂકવામાં આવે છે –
તું ઘન તું કૃતપુણ્ય તું સાધ કહે ધનદત્ત, પણિ રડી પરિ પાલજે, નિશ્ચલ કરિ નિજ ચિત્તવ્યવહાર શુદ્ધપણું ગ્રહી, આ આપણું ગેહ, ભલો કિયો કહઈ ભારિજ, પણ દુકર છ એહવ્યાપાર માંડિલ વણિઈ, સગલ બેલે સાચ, પાડ કહઇ તંત પાડિનઈ, ન વદઈ બીજી વાચસાચાં તેલાં તાકડી, સાચા ગજ શ્રીકાર, ઉછો ઘઈ નહીં આપણો, અધિક ન લિઈ લિગારસાચ ઉપરિ રાચઈ નહી, લેક હઠી કહે એહ, વિણજ વ્યાપાર મા(ઠ) પ, દ્રવ્ય સો આવ્યો લેહમુહલતિ પૂગી વાણિયા, આવી માગઈ દામ, ઘરમાહિં દેવા નહીં, ચિંતાતુર થય જામતેહવઈ બેલી ભારજા, સાંભલી સામી ! વાત, ધન તૂટી લાગઈ ખરચ, કિમ ગમસ્યાં દિનરાતિઘર ધંધા દુખ પાલણ, સાયર કૂખ સમાન, એકાણિ રાતિ વીસર્યા, ગાહા પંચ સયાણ રૂડું કરતાં પાડુ, આઈ કલિજુગ તેહ, પણિ પરમિં જય નેઠિ છઈ, હિયે રષઈ નર જેહસાચ કહે તઈ સુંદરી, પણિ હિવ કરસ્યાં કેમ, સાંસજ ભાજી સર્વથા, માંગણરે મુઝ નેમપરદેસ ચલિ સહું પાધરે, દરિયાં ચલિ સહુ દેખિ, લખમી તિહાં લહિઈ ઘણી, વારૂ ભાગ્ય વિશેષ- ૧૧ બઈયર બેલી ચાલતાં, સાંભલો ભરતાર,
હું બડી વ્રત પાયું, તું પાલે વ્યવહાર- ૧૨ આમાં વાણિયાણ કેવી બહાદુર રહી પિતાના પતિને શિખામણ આપે છે તે જોઈ શકાશે. “ગામસ્યાં ” “કરસ્યાં” “માંગણ” એ મારવાડી રૂપે આમાં જણાય છે. કવિ મેવાડ મારવાડમાં જ બહુ ફર્યા છે-રહ્યા છે.
હવે કવિને સર્વ કાવ્યના કલશ રૂપ મહાકાવ્ય નામે સીતારામ પ્રબંધમાંથી પિતાની હસ્ત લિખિત પ્રતમાંથી કાવ્યને એક નમુને લઈએ તે પરથી કવિના સમયની તેમ જ પિતે વાપરેલી ભાષાનું સ્વરૂપ સમજાશે.
Aho ! Shrutgyanam
Page #87
--------------------------------------------------------------------------
________________
અક 3. ]
સીતાપર લાકાપવાદ.
વિવર્ સમય સુદર
આઠમા ખંડ, ઢાલ ૧ લી. રાગ મારૂણી,
[ અમાં મ્હાંકી ચિલા લિંગી જોઇ, અમાં અમામ્હાંકી, માર્ડે મેવાસી કે સાદ સેાતામણેા રે લે
એ ગીતની ઢાલ ]
સંહિયાં મારી સુણિ સીતાની વાત, સહિયાં, સહિયાં મેરી આપણે ધરિ રાખી, રાવણ રાજીયે રે લે॰સહિયાં૦ તે કામી કહિવાઈ સહિયાં, સહિયાં મેરી, તે પાસે બેઠાં પણ લેકમે' લાયે રે લે।૦
સહિયાં
1
સીતા સતીય કહાઇ, સ॰ સ॰ પણિ રાવણુ ભગવ્યાં પણ સહી મુંકે નહી ? લે૦ ભૂખ્યા ભેાજન ખીર સ॰ સ॰ વિષ્ણુ જમ્યાં છેડે નહી, ઇમ જાણે! સહી રે લેા રતરસ્યા ન છેડે નીર, સ॰ સ॰ પંડિત તે। સુભાષિત તરસિયા કિમ તજે રે લે॰ ઉદૃલિદ્રી લાધું નિધાન, સ॰ સ॰ કિમ છેડે જાણે ઈમ, વિલ નહે સપજે રે લે।૦ તિષ્ણુ તું નિશ્ચય જાણિ, સ૦ સ॰ ભાવિને મુકી પરી, સીતા રાવણે રે લે રામે કીધા અન્યાય સ॰ સ॰ સીતાને અપણે ઘરમાંહે આણે રે લે લેાકેા મેં અપવાદ સ॰ સ॰ સગલે હી સીતા શ્રી રામના વિસ્તર્યાં રે લા૦ અંતેકર પરિવાર સ॰ સ॰ ભીરતલે લેકે àા તે મનમે ધર્યાં રે લા
એક દિવસ એક દામિ સ॰ સ॰ નગરીમેં મહિલાના ટાલ મિલ્યા ઘણા રે લૈ।૦ તિહાં એક એલી નારિ સ॰ સ॰ અસ્રીમે સબલા પુણ્ય આજ સીતા તણા રે લે।૦
દેવીને દુરલંભ સ॰ સ॰ તે રાવણ રાજાસું સીતા સુખ લહ્યા રે લે
સીતા સતીય કહાઇ સ॰ સ૦ એ ન ઘટે એવડી વાત ઇમ ખીજી કહ્યા રે લા॰
એક કહે ચાલીએ સ૦ સ॰ અસ્ત્રીનું સીલ તાં લગિ કહિયે સાબતે રે લે જા' લિંગ કામી ક્રાઇ સ॰ સ॰ પ્રાથના.ન કરે બહુ પર સમઝાવતે! રે લે।૦ એહને રાવણરાય સ૦ સ॰ વીતિને વચને કર વિશ લીધી ઘણું રે લે૦ રાચી અસ્રી ર ંગ સ॰ સ॰ તન મન ધન સગલું હી આપે આપણું રે લે એક કહે વિલ એમ સ॰ સ॰ સીતાને જાણે તુમ્હે જગિ સેાભાગિણી રે લેા
નારી સહસ અઢાર સ॰ સ॰ દાદર સાખી સહુને અવગણી રે લે
× સરખાવે। આ
કવિના સમય પછી થયેલા શામભટ્ટની નંદબત્રીશીમાં ૧ અમૃત પીરસ્યું થાળમાં, આપે કરવા આહાર, દીઠું પણ ચાખ્યું નહીં, પડ પાસા પાબાર. ૨ હંસ ગયા સરેવર વિષે, દીઠું” અમૃતવાર, પિધા વિના પાછે વળ્યા, પડ પાસા પોબાર. ૩ રત્ન અમૂલ્ય સુહામણું, લેલે ગયેા તે હાર, દીઠું' પણ લીધુ· નહીં, પડ પાસા પેાબાર,
Aho ! Shrutgyanam
હિયાં
સહિયાં ર
સહિયાં
સહિયાં ૩
પ૯
સહિયાં॰
સહિયાં૦ ૪
સહિયાં
સહિયાં પ
સહિયાં૦
સહિયાં ફ્
સહિયાં
સહિયાં
સહિયાં॰
સહિયાં
સહિયાં.
સહિયાં ૦
७
८
ટ
હિયાં૦
સહિયાં ૧૦
Page #88
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સંશોધક
[અંક ૨,
લંકા ગઢને રાય સ. સ. સીતાણું લપટાણે રાતિ દિવસ રહ્યા રે લ૦
સહિયાં મન વંછિત સુખ માણિ સ. સ. સીતા પણિ કીધે સહું જિમ રાવણ કહ્યા રે લો. સહિયાં ૦ ૧૧ સાચો તે ભાગ સ. સ. સીલ રતન સાચે મુનિ પૂરે પાલીયે રે લો.
સહિયાં કરે એક વચન વિલાસ સ સ પર પુરૂષ સંઘાતિ પરિચો ટાલિયે રે
લોલ સહિયાં. ૧૨ જુગતિ કહે વલિ એક સ. સ. કુસતિ જે સીતા તે કિમ આણી ધણી રે લો. સહિયાં કહે અપરા વિલિ એમ સ. સ. અભિમાને આંણુએ રમણ આપણી રે
લોલ સહિયાં૧ કહે કામિણિ વલિ કેઈ સ સ તે આણી તે માની કા? રામ સીતા ભણી રે લો૦
સહિયાં કહે વલિ બીજી કઈ સ. સ. સીતાસું પૂર પ્રીતિ હુંતી ઘણી રે લો૦
સહિયાં. ૧૪ જે હુયે જીવન પ્રાણ સ સ તે માણસ મુકે તે છવ વહે નહી રે લો૦
સહિયાં અપેજસ સહે અનેક સ. સ. પ્રેમ તણી જાયે કિમ વાત કિણે કહી રે લો૦ સહિયાં. ૧૫ એક કહે હિત વાત સ. સ. લોકાં મે ન્યાઈ નૃપ રામ કહીયે રે લો૦
સહિયાં કુલને હેડ કલંક સ. સ. તે રમણું રૂડી પણિ કિમ રાખીયે રે લ૦
સહિયાં ૧૬ ઊખા કહે લોક સ. સ. “પેટે કે ઘાલે નહિ અતિ વાહી છુરી રે લો૦
સહિયાં. રામને જુગતો એમ સ. સ. ઘરમેંથી સીતાને કાઢે બાહિરી રે લો૦
સહિયાં ૧૭ સેવકે એવી વાત સસનગરીમે સાંભલિને રામ આગે કહી રે લો.
સહિયાં. રામ થયા દિલગીર સ. સ. એહવી કિમ અપજસ વાત જાયે ગહી રે લે૦
સહિયાં. ૧૮ અન્ય દિવસ શ્રીરામ સ. સ. નષ્ટ ચરિત નગરીમેં રાતિ નીસર્યા રે લો૦
સહિયાં કિણહી કારબારિ સરસ છાના સા ઊભા રહિ કાન ઉચા ધર્યા રે લો૦
સહિયાં. ૧૯ તેહવે તેહની નારિ સ સ બાહિરથી અસૂરી આવી તે ઘરે રે લો૦
સહિયાં. રીસ કરી ભરતાર સ. સ. અસ્ત્રીને ગાલી દેઈ વે બહુ પરે રે લો.
સહિયાં. ૨૦ રે રે નિરલજ નારિ સ. સ. તું ઇતરી વેલા લગિ બાહિર કિમ રહી રે . સહિયાં પેસિવા નહિ ધું માહિ સ. સ. હું નહિ છું સરિખે રામ તું જાણે સતી રે લો૦ સહિયાં. ૨૧ સુણિ કુવચન શ્રી રામ સ. સ. ચિંતવિવા લાગા મુઝ દે મેહણો રે લો.
સહિયાં ક્ષત ઉપરિ જિમ ખાર સહ સ૦ દુખ માહે દુખ લાગે રામને અતિ ઘણે રે લો. સહિયાં. ૨૨ રામ વિચાર્યો એમ સસ. અપજસ કિમ લેકાંમાંહિ એવો ઊછળ્યો રે
સહિયાં સીતા એવી હોઈ સ સ સહુ કોઈ બેલે લોક મુજસ ટોલે મિલે રે લો૦ સહિયાં. ૨૩ પરધરભંજા લોક સ સ ગુણ છોડી અવગુણ એક બેલે પારકારે લો.
સહિયાં. ચાલણિ મેંદો મુકિ સ. સ. છાતીને ચૂલા દેખાડે અસારકા રે લોટ
સહિયાં. ૨૪ તે કે નહિય ઉપાય સ. સ. દશમણનો કિશુહિ પરિ ચિત્ત રંજીયે રે લોટ
સહિયાં સૂરિ જ પણિ ન સુહાઈ સ. સ. ઘૂયડને રાતિ કેહી પરિકીજીએ રે લો.
સહિયાં. ૨૫ શીતને પાલણ આગ સ. સ. તાવડનો પણિ પાલણ ટાઢી છાંહડી રે લે
સહિયાં. તરસને પાલણ નીર સ સ માસના અબેસાસ પાલણ બાંહડી રે લે૦
સહિયાં ૦ ૨૬ સહુના પાલણ એમ સ. સ. પણિ દુરજણના મુખને પાલણ કે નહી રે . સહિયાં સાચો ભાવે જૂહ સ. સ. મેં મેલો માહરે કુલવંશ કી સહી રે લો.
સહિયાં ર૭ મુજસ કલંકયો આપ સસ. અજી તાંઈ સીતાને છોડું તે ભલી રે લો૦
સહિયાં. ઇમ ચિંતવતા ચિત્ત સ સ ઈણ અવસરિ આવ્યા તિહાં લખમણ મન રમીર. સહિયાં. ૨૮
Aho! Shrutgyanam
Page #89
--------------------------------------------------------------------------
________________
અંક ૩]
કવિવર સમય સુંદર
રામલક્ષ્મણ સંવાદ ચિંતાતુર શ્રી રામ, દેખીને દુખ કારણ લખમણ પૂછી રે લો૦ તુમન્ડ સરિખે પણિ સૂર, સોચ ને ચિંતા કરિ મુખ વિલ કી રે લો. કહિવા સરિખ હોઈ, તે મુઝ પરમારથ બાંધવ દાખીયે રે લો૦ રામ કહે સુણુ વીર, તે મ્યું છે જે તુહથી છાનું રાખીયે રે લો. લોક તણા અપવાદ, સીતાની સગલી વાત તે રામે કહી રે લોલ રાવણ લંપટ રાય, સીતા તિહાં સીલવંતી કહે છે કિમ રહી રે લો૦ એવી સાંભલી વાત, કપાતુર લખમણુ કહે લોકે સાંભલો રે લો૦ સીતાને અપવાદ, જે કહિયે તેને હું મારિ ત્રોડી સિતલ રે લ૦ રામ કહે સુણ વછ, લોકાનાં મુહડા તે બૌક સમા કહ્યા રે લોલ કિમ છુંદી જે તેહ, કુવચન પણિ લોકોનાં કિમ જાયે સહ્યા રે લો. સ લખમણ કહે સામિ. ઝખ મારે નગરીના લોક અભાગીયારે લો૦ સાચો સીતા સીલ, એ વાતને પરમેસર થાયે સાખીયે રે લો૦ જે પણિ વાત છે એમ, તે પણિ વિણ છોડયાં મુઝ અપેજસ તરે રે લો ઇશું પરિ ચિત્ત વિચારિ, વાત સહુ ન્યાઈ રામ સુણિ જે કરે રે લો૦ પહિલી ઢાલ રસાલ સસ. સાંભળતાં સુધડાંને હીયડ ગહગહે રે લ૦ સ. કીધાં કરમ કઠેર સ સ વિણ વેધાં છૂટે કુણુ સમયસુંદર કહે રે લો• •
–સીતા રામ પ્રબંધ ચેપઈ રમ્ય સં. ૧૬૮૩ ને
લખ્યા સં૦ ૧૬૮૩ (કવિ હરત લિખિત). આમાં કેવી સાદી વાણ-અલંકાર કે ટાપટીપ વગરની રચના-કવિત્વમાં પરિણમે છે. ગામમાં સીતા માટે બોલાતે અપવાદ, તેનું રામ પાસે નિવેદન, રામ નગર ચર્ચા જેવા જતાં એક જણે સીતાને રાવણે રાખી છતાં રામે પોતાને ઘેર રાખી એવું મારેલું મિણું, તે પર રામના વિચાર અને લક્ષ્મણ સાથે વાર્તાલાપ એ સર્વ બતાવી રામના મનના ભાવેને પ્રવાહ અનેક ક્ષણે સુધી સતત ચાલુ રાખે છે.
ભાવ સરળ, સ્પષ્ટ અને ભવ્ય હોય–તે ઘણી વખત પ્રબળ હોય તે તેમાંથી નિપજતું કાવ્ય-અમૃત્ત ભાવેને મૂર્ત શબ્દમાં દબદ્ધ રચનામાં મૂકવાથી પરિણમતું કાવ્ય ખરું કાવ્ય બને છે. ઉત્તમ કાવ્યમાં વાચ્યાર્થી તરત જ સમજાવો જોઈએ. પ્રસાદ અને મધુરતા સાથે નવી નવી ખૂબી જેમ વાંચીએ તેમ જણાતી જાય તે ઉત્તમ કાવ્ય છે. વાચાર્ય તુરત ન સમજાય એ લેકને માટે તે નિરર્થક જ થઈ પડે છે, આમાં અર્થબેધ સરલતાથી એકદમ થાય છે, અને આ સ્પષ્ટ કરવા કવિના અપ્રકટ અને અતિ
હોટા કાવ્ય-જૈન રામાયણ ને અવતારતા આ સીતા રામ પ્રબંધમાંથી એક આખું કાવ્ય વિસ્તારને સકેચ રાખ્યા વગર અત્ર આપ્યું છે.
Aho! Shrutgyanam
Page #90
--------------------------------------------------------------------------
________________
જેન સાહિત્ય સંશોધક
[ ખંડ ૨,
કૃપા
કવિના અખંડ કાવ્ય-મહાકાવ્યમાંથી નમુના લઈ તેમની કાવ્ય શક્તિ પર વિચાર કરવાનાં સાધન જોયાં, હવે તેનાં ખંડ કાવ્યા–ટૂંકા કાવ્યો પર જઈએ. આલોયણ (આલેચના) સ્તવન.
આમાં શત્રુજ્ય ગિરિની યાત્રા કરતાં ત્યાં ઋષભદેવ પાસે પિતાના હૃદયની વાત કરી જે કંઈ પોતે પાપો કર્યા હોય તે ગણાવી તેની આલોચના કરી માફી ચાહે છે –
બે કરોડી વિનવું છે, સુણિ સ્વામી સુવિદીત, ફૂડ કપટ મૂકી કરી છે, વાત કÉ આપ વીત.
કૃપાનાથ ! મુઝ વીનતી અવધારતૂ સમરથ ત્રિભુવન ધણીજી, મુઝને દુત્તર તાર- કૃપા ભવસાયર ભમતાં થકાંજ, દીઠાં દુખ અનંત, ભાગ સંગે ભેટિંયોજ, ભય ભંજણ ભગવંત- કૃપા જે દુઃખ ભાંજે આપણજી, તેને કહિયે દુઃખ,
પરદુઃખભંજન તું સુણ્યજી, સેવકને જો સુખહવે પિતાના સમયની સ્થિતિ જણાવે છે –
દૂષમ કાલે દેહિલોજી, સૂધ ગુરૂ સંયોગ, પરમારથ પીછે નહીજી, ગડર પ્રવાહી લોક[ તિણ તુઝ આગલ આપણું જી, પાપ આલોઉં આજ, માય બાપ આગલ બેલતાં જ, બાલક કેહી લાજ- કૃપા જિન ધર્મ જિન ધર્મ સદુ કહેછ, થાપે આપણું જી વાત, સામાચારી જુઈ જુઈ છે, સંશય પડ્યાં મિથ્યાત– કૃપા જાણે અજાણપણે કરી છે, બેલ્યા ઉસૂત્ર બોલ,
રતને કાગ ઉડાવતાજી, હાર્યો જનમ નિલ- કૃપા આ પછી પિતાની આપવીતી-નિર્બળતા ઉત્કટ હૃદય નિર્મળતાથી જણાવે છે.
ભગવંત-ભાખે તે કિહાંજી, કિહાં મુઝ કરણી એહ. ગજ પાખર ખર કિમ સહેજી, સબલ વિમાસણ તેહ
કૃપા. ૧૦ આપ પ્રરૂપ્યું આકરૂંછ, જાણે લોક મહંત, પિણ ન કરે પરમાદિયજી, માસાહસ દષ્ટાંત- કૃપા ૧૧ કાલ અનતે મેં લહ્યાં; તીન રતન શ્રીકાર, પિણ પરમાદે પાડિયાંછ, કિહાં જઈ કરે પુકાર
કૃપા. ૧૨ જાણૂં ઉત્કૃષ્ટી કરૂંછ, ઉદ્યત કરું અવિહાર, ધીરજ જીવ ધરે નહીંછ, પિતે બહુ સંસાર
કૃપા
કૃપા
Aho! Shrutgyanam
Page #91
--------------------------------------------------------------------------
________________
અંક ૩. ]
કવિવર સમય સુંદર
૬૩
૧
મહાવીર સ્તવન,
વીર સુણે મારી વિનંતી, કરજોડી હા કહું મનની વાત, બાલકની પરં વિનવું, મારા સ્વામી હા ! તૂ ત્રિભુવન તાત
વીર સુણે મારી વિનતી. તુમ દરશણ વિણ દૂ ભમે, ભવ માંહે હો સ્વામી ! સમુદ્ર મઝાર, દુખ અનંતા મેં સહ્યાં, તે કહિતાં હો કિમ આવે પાર. પર ઉપગારી તૂ પ્રભુ, દુખ ભંજે હે જગ દીન દયાલ, તિણ તેરે ચરણે હું આવિયે, સામી ! મુને હું નિજ નયણ નિહાલ. અપરાધી પિણ ઊધર્યા, તે કીધી હે કરૂણું મેરા સ્વામ, હું તે પરમ ભક્ત તાહરે, તિણ તારે હો નહીં ઢીલને કામ.
વીર. ૨
વીર. ૪
[ આ પછી શૂલ પાણિ, ચંડકૌશિક નાગ, ગોશાલે, ગૌતમ, જમાલિ, અયમન્તા ઋષિ, મેઘકુમાર, નંદિષેણ, આદ્રકુમાર, ચેલણા, શ્રેણિક એ સર્વને ઉદ્ધય જણાવી]
ઈમ અનેક તેં ઊધર્યા, કહું તારા હો કેતા અવદાત, સાર કરે હિવ માહરી, મનમાંહે હે આણે મેરડી વાત.
વીર. ૧૫ સૂધ સંજમ નહિ પલૈ, નહિ તેવો હે મુઝ દરશણ જ્ઞાન, પિણ આધાર છે એતલ, ઈક તોરા હો ધરું નિશ્ચાલ ધ્યાન. મેહ મહિતલ વરસતે, નવિ જે હો સમ વિષમાં ઠામ, ગિરવા સહજે ગુણ કરે, સ્વામી ! સારો હો મેરા વંછિત કામ. વીર. ૧૭ તુમ નામેં સુખ સંપદા, તુમ નામે હે દુખ જાયે દૂર, તુમ નામે વંછિત ફલે, તુમ નામે હે મુઝ આનંદ પૂર.
કલશ (હરિગીતના લયમાં કલશ મૂકાય છે) ઇમ નગર જેસલમેરૂ મંડન, તીર્થકર વીસમે, શાસનાધીશ સિંહ લુંછન સેવતાં સુરતરસમો. જિનચંદ ત્રિશલા માત નંદન સલચંદ કલા નિલો,
વાચના ચાર જ સમયસુંદર સંયુષ્યો ત્રિભુવનતિ. ચાર ચરણમાં છેલ્લું ચરણ સાધારણુ–સામાન્ય એક જાતનું આવે એવું-ભુજંગી; કે એવી જાતના છેદ વાળું કાવ્ય તેને સામાન્ય રીતે “છંદ” એ નામ જૈનમાં અપાયું છે. આ “છંદ પાર્શ્વનાથને ૭ કડીને કવિએ કરેલો નોંધવામાં આવ્યું છે, તેનાં પ્રથમની બે કડીઓ આ છે –
આપણુ ઘર બેઠાં લીલ કરે, નિજ પુત્ર કલત્ર શું પ્રેમ ધરે, . તમેં દેશ દેશાંતર કાંઈ દે, નિત્ય પાસ જ શ્રી જિન રડે,
Aho I Shrutgyanam
Page #92
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સંશોધક
[ ખંડ રક.
મને વંછિત સઘલાં કાજ સરે, શિર ઉપર ચામર છત્ર ધરે,
કલમલ ચાલે આગલ ઘેડે, નિત્ય પાસ જપે શ્રી જિન રૂડે. સીમંધર જિન સ્તવન
* ચાંદલિયા સંદેશાજી, કહેજે સીમંધર સ્વામ,
ભરતક્ષેત્રનાં માનવીજી, નિત ઉઠી કરે રે પ્રણામ.
રાયને વહાલાં ઘોડલાંછ, વેપારીને વહાલા છે દામ, અમને વહાલા સીમંધર સ્વામી, જિમ સીતાને રામ. નહિ માગું પ્રભુ! રાજ દ્ધિજી, નહિ માગું ગરથ ભંડાર, હું માનું પ્રભુ ! એટલું જ, તુમ પાસે અવતાર. દૈવ ન દીધી પાંખડીજી, કેમ કરી આવું રે હજૂર,
મુજરો માહારો માનજી, પ્રહ ઉગમતે સૂર. એક રૂપક alegory રૂપે મનની શુદ્ધિ અર્થે કવિએ સુન્દર કવિતા કરી છે અને તે અતિ રસથી જૈનેમાં ગવાય છે –
દેખીડા તું દેજે મનને ઘતીયું રે, રખે રાખતો મેલ લગાર રે, એણે રે મેલે જગ મેલો કર્યો રે, વિણ ધોયું ન રાખે લગારરે. જિનશાસન સરેવર સોહામણું રે, સમક્તિ તણી રૂડી પાલી રે, દાનાદિક ચાર બારણાં રે, માંહી નવ તત્વ કમલ વિશાળ રે. તિહાં ઝીલે મુનિવર હંસલા રે, પીયે છે ત૫ જપ નીર રે, શમ દમ આદું જે શાલ રે, તિહાં પખાલે આતમ ચીર રે. તપવજે તપ તડકે કરી, જાળવજે નવ બ્રહ્મ વાડરે, છાંટા ઉડાડે પાપ અઢારના રે, એમ ઉજળું હશે તતકાલ રે. આયણ સાબૂડ સૂધે કરે રે, રખે આવે માયા શેવાળ રે, નિશ્ચ પવિત્રપણું રાખજે રે, ૫છે આપણું નિયમ સંભાળ રે. રખે મૂકતો મન મેકળું રે, પડ મેલીને સંકેલ રે,
સમયસુંદરની શીખડી રે, સુખડી અમૃત વેલ રે. પ્રથમ તીર્થકર ઋષભદેના પુત્ર–-ભરત ચક્રવત્તિ અને તેના ભાઈ બાહુબલી બને રાજ્ય માટે લડયા, પછી બાહુબલીએ પિતા પાસે દીક્ષા લઈ વનમાં ઉભા રહી કાર્યોત્સર્ગ કરી ધ્યાનસ્થ રહ્યા થકાં પણ મનમાંથી અહંકાર ઉતરતે નથી તેથી ત્રષભદેવે તેની માટી બહેને સાધ્વી બ્રાહ્મી અને સુંદરીને મોકલી. પિતાના લઘુ બંધુ ગર્વ-માન–અહંકારના ગજ પર આરૂઢ બની આત્માનું હિત બગાડે છે એ બતાવવા તે બહેને કહે છે કેઃ
ધા
* કવિ પદ્મવિજયે આ સીમંધર સ્વામી પાસે ચંદ્રદૂતની કલ્પના પોતાના એક ખંડ કાવ્યમાં મૂકી છે (સુ ચંદાજી! સીમંધર પરમાતમ પાસે જા જે. ).
Aho! Shrutgyanam
Page #93
--------------------------------------------------------------------------
________________
એક 3 ]
કવિવર સમયસુંદર
વીરા મારા ગજ થકી ઉતરા, ગજ ચઢે કેવળ ન હેાય રે
વીરા મારા ગજ થકી ઉતરી.
ઋષભદેવ તિહાં મેાકલે, બાહુબળજીની પાસે રે, અધવ ગજ થકી ઉતરા, બ્રાહ્ય સુંદરી એમ ભાષે રેન્જ લેચ કરીને ચારિત્ર લિયા, વળી આવ્યું અભિમાન રે, લઘુ ખંધવ ! વાંદું નહીં, કાઉસ્સગ્ગા રહ્યા શુભ ધ્યાન રે— વરસ દિવસ કાઉસ્સગ્ગ રહ્યા, શીત તાપથી સૂકાણા હૈ, પંખીડે માળા ઘાલીઆ, વેલડીએ વીંટાંણા રે—
સાધ્વીનાં વચન સુણી કરી, ચમકયાં ચિત્ત મેાઝાર રે, હય ગય રથ સહુ પરિહર્યાં, વળી આવ્યા અ`કાર રે વૈરાગ્યે મન વાળીયું, સૂયું નિજ અભિમાનરે, પગ રે ઊપાડયા વાંદવા, ઊપજ્યું તે કેવળ જ્ઞાન ?— પાહાતા તે કેવળી પરષદા, માહુબળ મુનિરાય રે, અજરામર પદવી લઈ,સમયસુંદર વદે પાય રે—
વીરા મારા ગજ થકી ઉતરા.
નિંદા ન કરો કાઇની પારકી રે, નિદાનાં ખેલ્યાં મહા પાપરે, વેર વિરાધ વધે ધણા રૈ, નિંદા કરતાં ન ગણે માય બાપ રે– દૂર ખલતી કાં દેખા તુમ્હેં ?, પગમાં ખલતી દેખા સહુ કાય રે, પરના મલમાં ધેાયાં લૂગડાં રે, કહેા કેમ ઊજલાં હાય રેઆપ સ’ભાલે! સહુ કે આપણા રે, નિ'દાની મુઢ્ઢા પડી ટેવ રે, થેાડે ણે અગુણે સહુ ભર્યાં રે, કેહનાં નલીઆં ચુએ કેહનાં તેવરે– નિદા કરે તે જાયે નારકી રે, તપ જપ કીધું સહુ જાય રે, નિદા કરી તેા કરજો આપણી હૈ, જેમ છુટકબારા થાય રેગુણ ગ્રહો સહુ કા તણેા હૈ, જેહમાં દેખેા એક વિચાર ૨, કૃષ્ણ પરે સુખ પામશેા રે, સમયસુંદર સુખકાર ફૈ
વીરા
વીરા૦
Aho ! Shrutgyanam
વીરા
વીરા
વીરા
નિલંદા પર · સ્વાધ્યાય ' લખી છે તે કેવી ઉપદેશકારક છે તે આખી વાંચ્યા પછી સમજાશે. નિંદા કરવી તે આત્મનિદા કરવી કે જેથી છુટકખારા 'સંસારથી મુક્તિ થાય.
૫
નિદા
નિદ્રા
નિદા
નિદા
નિદા
શાલિભદ્રની સઝાય ૩૬ કડીની રચી છે; શ્રી મહાવીર સમયમાં રાજગૃહે શાલિભદ્ર મહા સમૃદ્ધિવાનું શ્રેષ્ઠી હતા તેને ખત્રીશ સ્ત્રીએ હતી. તેની બહેન ધન્ય (ધના) નામના શ્રેષ્ઠીની સાથે તેજ શહેરમાં પરણાવી હતી કે જેને તે મળીને આઠ પત્નિએ
જૈ. ૯
Page #94
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સંશોધક
[ ખંડ ૨;
હતી. શ્રી મહાવીરના ઉપદેશથી વૈરાગ્ય આવતાં શાલિભદ્દે એક દિવસ એક, બીજે દિવસે બીજી એમ સ્ત્રીને ત્યાગ કરતે ગયે; આથી તેની બહેન પોતાના પતિને સ્નાન કરાવતી વખતે રડી પડતાં આંસુ પતિના શરીરે પડયાં. તે ધન્ય રડવાનું કારણ જાણી જણાવ્યું કે આવે ત્યાગ હોય! વૈરાગ્ય થતું હોય તે એકદમ સર્વને ત્યાગ એકી સાથે ઘટે. સ્ત્રીએ કહ્યું કે કહેવું સહેલું છે, પણ કરવું દેહેલું છે. એટલે ધન્ય શેઠે સર્વ સ્ત્રીને તુરત જ પરિત્યાગ કરી સંયમ લીધે. શાલિભદ્દે પણ પછી દીક્ષા લીધી. બંને મહાવીરના શિષ્યસાધુ બની સંયમ પાળી દેવલોકે ગયા. ઉપરના શાલિભદ્રના ત્યાગથી તેના બેન અને બનેવી ધના વચ્ચેની–સ્ત્રી પતિની વાત ટુંકમાં પણ સુંદર શબ્દમાં કવિએ આલેખી છે તે જરા ઉદાહરણાર્થે અત્ર મૂકવામાં આવે છે –
વીર તણી વાણી સુણી જીરે, વૃકે મેહ અકાલ, એકેકી દિન પરિહરજી રે, જિમ જલ છેડે પાલ. માતા દેખી હલવલે જીરે, માછલડી વિણ નીર, નારી સઘલી પાયે પડે છરેમત છડે સાહસ ધીર. વહુઅર સઘલી વીનવે જીરે, સાંભલ સાસુ વિચાર, સર છાંડી પાલે ચડ્યો જીરે, હંસલો ઊડણહાર.
૨
અણુ અવસર તિહાં નાવતાં જીરે ધના શિર આંસુ પડંત, કવણું દુઃખ તુજ સાંભર્યું જીરે, ઊંચુ જોઈ કહેત. ચંદ્રમુખી મૃગલોચની છરે, બોલાવી ભરતાર, બંધવ વાત મેં સાંભલી રે, નારીનો પરિહાર. ધને ભણે સુણ ઘેલડી છરે, શાલિભદ્ર પૂરો ગમાર, જે મન આપ્યું છેઠવા જીરે, વિલંબ ન કીજે લગાર. કરજોઠી કહે કામિની છરે, બંધવ સમો નહી કેય, કહેતાં વાત જ સેહલી જીરે, મૂકતાં દેહલી હોય. જાર જા’ ઇમ કહ્યા છરે, તો મેં ઠંડી રે આઠ, પિઉડા! મેં હસતાં કહ્યું જીરે, કુણ શું કરશું વાત.
ઇણે વચને ધન નીસર્યો છરે, જાણે પંચાયણ સિંહ, જઈ સાલાને સાદ કર્યો છેરે, ઘેલા ! ઉઠ અબી. કાલ આહેડી નિત ભમે છરે, પૂઠે મ જઇશ વાટ, નારી બંધન દેરડી રે, ધન ધવ છેડે નિરાશ. જિમ ધીવર તિમ માછો જીરે, ધીવરે નાખે રે જાલ, પુરૂષ ૫ડી જિમ માછલે જીરે, તિમહિં અચિયે કાલ.
બનભર બિહું નીસર્યા જીરે, પહોતા વીરજની પાસ, દીક્ષા લીધી રૂઅડીજી રે, પાલે મન ઉલ્લાસ.
ક્ષમાછત્રીશી–એ છત્રીશ કડીનું સમતા વિષયે કાવ્ય છે તેમાં પહેલાં એટલું જણાવે છે કે
આદર,
આદર છવ ક્ષમા ગુણ આદર, મ કરિશ રાગને દેષજી, સમતાયે શિવ સુખ પામીજે, ક્રોધે કુગતિ વિશેષ છ– સમતા સંજમ સાર સુણું જે, કલ્પ સૂત્રની સાખજી, કે પૂર્વ કેડિ ચારિત્ર બાલે, ભગવંત ઈણ પરે ભાખ9–
આદર
Aho! Shrutgyanam
Page #95
--------------------------------------------------------------------------
________________
અંક ૩. ]
કવિવર સમયસુંદર
કુણ કુણ જીવ તર્યા ઉપશમથી, સાંભલ તું દષ્ટાંતજી, કુણ કુર્ણ જીવ ભમ્યા ભવમાંહે, ક્રોધ તણે વિરતંતજી–
આદ૨૦ આ પછી જૈન કથાઓમાંથી કોઇ અને સમતાપર દષ્ટાંત આપી છેવટે જણાવે છે કે – ઈમ અનેક તર્યા ત્રિભુવનમેં, ક્ષમા ગુણે ભવિ છવજી,ક્રોધ કરી કુગતે તે પહેતા, પાડતાં મુખ રીવાજી. વિષ હલાલ કહી વિરૂ, તે મારે એક વારજી. પણ કષાય અનંતી વેલા, આપે મરણ અપારજી. કેવા કરતાં તપ જપ કીધાં, ન પડે કાંઈ ઠામજી, આપ તપે પરને સંતાપે, ક્રોધશું કહે કામ છે. ક્ષમા કરતાં ખરચ ન લાગે, ભાંગે કેડ કલેશજી, અરિહંત દેવ આરાધક થાયે, આપે સુજસ પ્રદેશછે. કેટલાંક છુટક પદે.
પ્રભુ-૨૫ પ્રભુ તેરા રૂપ બન્યો આ છે નિકે-પ્રભુ. પાંચ બરનકે પાટ પરંબર, પેચ બો કસબી–પ્રભુ મસ્તક મુકટ કાને દેય કંડલ, હાર હિયે સિર ટીકે; સમક્તિ નિમલ હેત સજન, દેખ દશ જિનકે. સમવસરણવિચ સ્વામી વિરાજિત, સાહિબ તીન દુનીકે; સમયસુંદર કહે એ પ્રભુ ભેટ, સફલ જન્મ તાહિકે.
કષભ સ્તવન-રાગ મારૂ, દેવ મેરા હૈ રિષભ દેવ મેરા હે; પુણ્ય સંજોગે હું પામીઓ, પ્રભુ દરિસન તેરા હે– રિષભ.
રાશી લખ હું ભમે, પ્રભુ ભવના ફેરા હે, દુખ અનંતાં મેં સહ્યાં, પ્રભુ ત્યાંહા બેતેરા હે. ચરણ તમારાં મેં પ્રઘાં, સ્વામી અબકી વેળા હે, સમયસુંદર કહે તુમહથી સ્વામી કેણુ ભલેરા હે.
રષભ ભક્તિ હેરી ભાઈ ઋષભકી મેરે મન ભગતિ બસીરી
ભાઈ૦ પ્રથમ ભવનપતિ પ્રથમ નરેશર, પ્રથમ યોગીસર પ્રથમ જતિ રી
ભાઈ પ્રથમ ભિક્ષાચર પ્રથમ તીર્થંકર, પ્રથમ કેવલજ્ઞાની ભુજંગપતિ રી
માઈ૦ શ્રી વિમલાચલ સાહેબ મંડણ, પ્રણમત સમયસુંદર ઉલસી રી
માઈ૦ શાંતિનાથ સ્તવન, રાગ બિભાસ, આંગન કપ ફરી, હમારે માઈ, આંગન ઋદ્ધિ વૃદ્ધિ સુખ સંપતિદાયક, શ્રી શાંતિનાથ મિલ્મ રી– ચૂવા ચંદન મૃગ મદ ભેલી, માંહે બરાસ ભલ્યો રી— પૂજત શ્રી શાંતિનાથકી પ્રતિમા, અલગ ઉગ ટ રી– હમારે કારણે રાખ્યા કૃપા કરી સાહિબ, યું પારેવ પ રી, સમયસુંદર કહે તુમારી કૃપા તેં, શિવ સુંદરી શું મિલ્યો રી
હમારે અનંતગુણું પ્રભુ ગુણ અનંત અપાર, પ્રભુ તેરે, ગુણ૦ સહસ રસના કરત સુર નર, તેહી ન પાવે પાર
પ્રભુ ફોન નંબર ગિને તારા, મેરગિકેિ ભાર, ચરમ સાગર લહિર માલા, કરત કૌન વિચાર- પ્રભુત્વ
હમારે,
Aho! Shrutgyanam
Page #96
--------------------------------------------------------------------------
________________
૬૮
જેન સાહિત્ય સંશોધક
[ ખંડ ૨,
ભક્તિ ગુણ લવલેશ ભાખ્યો, સુવિધિ જિન સુખકાર, સમયસુંદર કહત હમ, સ્વામી તુમારો આધાર-પ્રભુ
પ્રભુ સેવાને ઉલ્લાસ-રાગ મલાર, - કચું ન ભયે હમ મેર, વિમલગિરિ કર્યું ન ભયે હમ મોર.
રાષભ દેખત આનંદ ઉપજત, જેસે ચંદ ચકર- વિમલ૦ કર્યું કર્યું ન ભયે હમ શીતલ પાની, સિંચિત તરૂઅર છોડ, અહનિશ જિનકે અંગ પખાલત, તેરત કર્મ કઠેર- વિમલ૦ કર્યુ ન ભયે હમ બાવન ચંદન, ઉર કેશર કેરી છોર; કયું ન ભયે હમ મેગર માલતી, રહેત જિનકે ઉર
વિમલ કમ્ ન ભયે હમ મૃદંગ ઝલરીયાં, કરત મધુર ધ્વની ઘેર, જિનજીકે આગે નત્ય સેહાવત, પાવત શિવપુર ઠેર
વિલાસ જગમંડલ સાચો એ જિનજી, ઓર દેખા ન રાત મેર, સમયસુંદર કહે એ પ્રભુ સેવો, જનમ જરા નહી એર
વિમલ૦ મનને ઉપદેશ મેરા છવ આરતિ કાહા ધરે, જેસા વે ખાતમે લખિત વિધાતા, તિનસેં ઘટે ન બઢે– મેરા, ૧ ચક્રવર્તિ શિર છત્ર ધરાવત, કે ક ન મંગલ કરે, એક સુખીયા એક દુખી દીસે, એ સબ કરમ કરે
મેરા રે આરતિ અબ છાર દે છઉડા, રતે ન રાજ ચડે, સમયસુંદર કહે જો સુખ વાંછે, કર ધરમ ચિત્ત અરે—
મેરા૩ સમયના પલટા પર વૈરાગ્ય સૂચક પદ-રાગ આશાવરી.
કિસિ સબ દિન સરખે ન હેય. પ્રહ ઉગત અર્તગત દિનકર, દિનમેં અવસ્થા દેય—કિસિકું. હરિ બલભદ્ર પાંડવ નળ રાજા, રહે ષખંડ સિદ્ધિ ખાય; ચંડાળ કે ઘર પણ આપ્યું, રાજા હરિચંદ જય. ગર્વ મકર તું મઢ ગમારા, ચડતી પડત સંત કેય; સમય સુંદર કહે ઈતર પરત સુખ, સાચો જિનધમ સેય.
રાગ પટ. સ્વારથકી સબ તેરે સગાઈ કુણ માતા કુણ બેનડ ભાઈ–સ્વારથકી સ્વારથ ભેજન ભુક્ત સગાઈ, સ્વારથ બિન કોઈ પાણી ન પાઈસ્વારથ માબાપ શેડ બડાઇ, સ્વારથ બિન નહુ હેત સહાઈસ્વારથ નારી દાસી કહાઈ, સ્વારથ બિન લાઠી લે ધાઈસ્વારથ ચેલા ગુરુ ગુરુભાઇ, સ્વારથ બિન નિત હેત લાઇસમય સુંદર કહે સુણે રે લોકાઈ, સ્વારથ હે ભલિ પરમ સગાઈ
( પાઠાંતર ) સ્વારથ હે ભલા ધર્મ સખાઈ
Aho I Shrutgyanam
Page #97
--------------------------------------------------------------------------
________________
કવિવર સમયસુંદર
વેરણ નિદ્રા-રાગ ષટ.
સેઇ સાઇ સારી રૈન ગુમાઇ, એરન નિદ્રા કહાંસે* ? આઇ—સાઇ નિદ્રા કહે મેં તે। ખાલી રે ભેલી, બડે બડે મુનિજનક નાખુ રે ઢાલીનિદ્રા કહે મે' તે! જમકી દાસી, એક હાથે મૂકી ખીરે હાથે ફ્રાંસી– સમયસુંદર કહે સુના ભાઇ બનીયા, આપ મૂએ સારી ડુબગઇ દુનીયાં[આમાં પેાતાના ત્રાતાએ ‘ વાણી ' તે ઉદ્દેશેલ છે તે ખીરનું ચરણ: ‘ કહેત કશ્મીરા સુના મેરે મૈયા, આપ મુએ પિછે દૂખ ગઇ દુનિયાં ' એનું અનુકરણ કર્યું જણાય છે. ]
મ° ૩. ]
સમયસુંદરજી એક વખત હાલના અજમેર પાસેના કિસનગઢ શહેરમાં પધાર્યાં હતા, ત્યાં શ્રાવકાને આપસ આપસમાં કલેશ અને એક મીજાની નિદા કરતા જોઈ તેઓશ્રીએ નીચે પ્રમાણે હૃદયની ઉમિઓ પ્રકટ કરી છે તે આત્માર્થી જનાએ મનન
કરવા જેવી છે.
કયારે
કયારે મલશે શ્રાવક એહવા, સુગુસ્સે આવી વખાણેાજી, ધર્મીંગાષ્મી ચર્ચા કરીશું અમે, વીતરાણ વચન પ્રમાણેાજી. ધ્રુરથી સકિત જે સુધા ધરે, માને નહિ મિથ્યાતાજી, સ્વામીશુ' ધરણે એસે નહિ, નહિ રાગદ્વેષની વાર્તાજી.
કયારે
[ વખાણુ-વ્યાખ્યાન, રથી-મૂળથી, સમકિત-સમ્યગ્દર્શન–શ્રદ્ધા; સુધા-શુદ્ધ, મિથ્યાત્વ-અશ્રદ્દામિથ્યા શ્રદ્ધા; સ્વામી-સહધર્માં-સ્વધર્માં; ધરણા-ગ્રહણ-આડું: ]
છેલ્લે સ્થૂલભદ્ર અને કેાશાના પ્રસંગ લઇ એક ગીત કવિએ રહ્યું છે તે અપ્રન્ટ હાવાથી અત્ર આપું છુંઃ—
રાગ સારગ.
પ્રીતડિયા ન કીજ હા નારિ! પરદેસીયા ?, ક્ષણે ક્ષણે ક્ષણે દાઝે દેહ, વીડિયા વાલેસર મલવા દાહિલેાજી, સાથે સાથે અધિક સસ્નેહ-પ્રીતડિયા
૬૯
કાલ આવ્યા તે આજ ઉઠે ચાલસેરે, ભમર ભમતા જોઈ, સાણિઆ વળાવીને પાછા વળતાંજી, ધરિત ભાર ન હાઇ-પ્રીતક્રિયા મનના મનેથ વિમનમાં રહ્યાજી, કહીએ કેનિ સાથેિ.
કાગલીએ લખતાં ભીના આંસુએજી, ડિયા હા દુનિ હાથ.-પ્રીડિઆ
સ્થૂલભદ્ર કાસા બુઝવીજી, પાલ્યેા હૈા પૂરવ પ્રેમ,
સીલ સુર'ગિ પેહરા ચુનડિજી, સમય સુંદર કહે એમ—પ્રીતડિયા॰
[ સીલસુર'ગી ચુનડી ઉપર પછીના કેટલાક કવિઓએ નવાં કાવ્ય કર્યા છે. ]
આ કવિની કૃતિઓમાં, કવિ રજપુતાના-મારવાડ મેવાડમાં બહુ રહેલા તેથી તે ભાષાનાં છાંટણાં જોવામાં આવે છે એટલું જ નહિ, પણ ઉર્દુ-ફારસી શબ્દ પણુ ઘણા વપરાયા જણાય છે કારણ કે કવિને દિલ્હી અને મુગલ દરબારમાં—શહેનશાહ અને તેના રાજદ્વારીઓના પ્રસંગમાં બહુ આવવું પડયું હતું તેથી અને તેમ જ ગુજરાતમાં પણ મુસલમાની રાજ્યના
Aho ! Shrutgyanam
Page #98
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સોાધક
[ખંડ ૨;
અમલ કરણઘેલાના પછીના સમયથી થઈ ચૂકયેા હતા તે કારણે દાતા, અદાલત વગેરેમાં મુસલમાની ભાષાના પ્રવેશ થઈ ચૂકયા હતા. ગૂજરાતવાસી લેાકેાની મૂળ ભાષા ગૂજરાતી હાવા છતાં પણ રાજ્યના વ્યવહાર માટે ઊર્દુ ભાષા ભણવી કે એલવી પડતી; આથી ઊર્દુ-ફારસી અરબી શબ્દો કાળે કરીને આ સત્તરમા સૈકામાં ઘર કરી ગયા—રૂઢ થયા. વિશેષમાં વિક્રમ ચૌદમા શતકમાં ઈરાનથી ભાગી આવી પારસીએ ગુજરાતમાં વસ્યા હતા, મુસલમાને ઊપરાંત પાર્ટુગીઝો અને તેમના હરીફ્ તુર્કી સેાળમાં શતકમાં આવી પહેાંચ્યા હતા, આ કવિના સમયમાં એટલે સત્તરમા સૈકામાં અંગ્રેજોએ પણ આવી પેાતાની કાઠીઓ સુરત વગેરે સ્થળે નાંખવાના પ્રયત્નો ચાલુ રાખ્યા હતા. આ વિદેશીઓની સાથેના સ'ખ'ધ વ્યવહારથી ભાષાપર નવી અસર થઇ. આ કાળ અને સ ંજોગ વશાત્ ઘુસેલા શબ્દોનું ભાષામાં ભરણું થયું તેથી તે ભડાળને ભાષાની વૃદ્ધિ સમજી આદર આપવું ઘટે. આથી ભાષાનું સૌદર્ય ખડિત થયેલુ માનવું ચેગ્ય નથી. કામળ અને કઠિન અને જાતના શબ્દો આવશ્યક છે. મરદાનગી ખતાવવામાં લલિત કામલતાના પ્રયાગ ન ઘટે. કવિના નલદમયંતી રાસમાંથી બે ચાર કડી જોઇએઃમંડ ૬ ઢાલ ૨.
૭૦
નવલરાય તખત અઇસારી કરી રૈ, વરતાવ ખલક લેાકાઇ આગઇ ખડી રે, આગઇ દેસ વસ સગàા ફીઉ રે, કાંઇ
આપણી આણુ દાણુ રે, જીચેના સબલ દીવાણ રે. સાધ્યા ભરતનિ ખંડ ૨, ભૂપતિ સલામે લઇ ભેટાં રે, નલના તપ તેજ પ્રચંડ રે.
આ કવિએ જૂની શાસ્ત્રીયકથાઓનાં આખ્યાનાના ઉપયેગ કરી પોતાની ભાષામાં– ગૂર્જર ભાષામાં આખ્યાનાના ખાગ ખીલાવ્યેા છે. તેમાં તે પ્રાચીન આખ્યાનામાં તપ ખની તેને પેાતાના હૃદયની અંદર પ્રવેશ કરાવી તેમાંથી તેમનાં પાત્રાને પેાતાના સમયનાં પાત્રા જેવાં કલ્પી જેક્વચિત્ ક્વચિત્ મકયાં છે તે એનું દૂષણ નથી પણ ભૂષણુ છે. આ રીતે પ્રાચીનમાંનું ગ્રહણ કરી તેનું રૂપાન્તર કરી પેાતાના ભાષા સાહિત્યને ઉજ્જવળ અનાવ્યું છે. છૂટાં છૂટાં પદો-નાનાં નાનાં કાવ્યેા રચી પોતાના હૃદયના ઉલ્લાસ પ્રકટ કર્યાં છે. કવિ પ્રેમાનંદના પુરાગામી આ કવિએ આખ્યાન કવિ તરીકે પ્રસિદ્ધતા સિદ્ધ કરી છે; અને દેશી સાહિત્યની વૃદ્ધિ કરી છે.
આવા પ્રાચીન દેશી સાહિત્યનું જ્ઞાન ઘણું વધારવાની જરૂર છે. તે જ્ઞાન વધતાં અને પ્રાચીન સાહિત્ય પરત્યેની આપણી મમત્વ બુદ્ધિ તીવ્ર થતાં તે જ્ઞાન લદ્રુપ નીવડશે, તેમાંથી કવિઓને નવીન ઉર્મિઓનાં સાધન, ભાવે, અને રસમય વાણી મળશે; ભાષાશાસ્ત્રીઓને ભાષાવિકાસ—રૂપાન્તર વગેરેપર અવનવા પ્રકાશ પ્રાપ્ત થશે અને સમગ્ર ભાષાને ઇતિહાસ રચવામાં તે ઉપયેગી થશે. આ દેશી પ્રાચીન સાહિત્ય એ આપણા સાહિત્યનું પ્રખલ પેાષકબળ છે, પછી તે જૈન હાવા જૈનેતર. અને એકજ-ભારતમાતાનાં-ગૂર્જરી માતાનાં સંતાન છે, મને સરસ્વતી દેવીના એક સરખા ઉપાસક છે, મને સાહિત્ય શરી
Aho! Shrutgyanam
Page #99
--------------------------------------------------------------------------
________________
અંક ૩, ]
કવિવર સમય સુંદર
રનાં અગે છે. બંનેની લાજ એક બીજાના હાથમાં છે, બંને એક બીજા સાથે એકત્રિત રહીને જ શેભશે, અને પોતાની માતાને-ભૂમિને શેભાવશે.
પરમ પ્રભુભક્ત નાગર વૈષ્ણવ શ્રી નરસિંહ મહેતા કહી ગયા છે કેઃ “પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર, સમદષ્ટિને સર્વ સમાન”—તે સર્વેએ સ્વીકારી સાહિત્યને પક્ષાપક્ષી વગરનું રાખવાનું છે, તે જ ગુર્જરી વાણીને જય થશે-ઉત્કર્ષ થશે. તથાસ્તુ !
પૂરવણી આ નિબંધ લખાઇને છપાઈ ગયા પછી સમયસુંદરજીની કેટલીક નવી કૃતિઓ જાણવામાં આવેલી હેવાથી તેનાં નામ વિગેરે આ પૂરવણીમાં આપી દેવાનું ઉચિત લાગ્યું છે.
સંસ્કૃત પ્રાકૃત-ગદ્ય પદ્ય ગ્રંથ (૧) ચતુર્માસ પર્વ વ્યાખ્યાન પદ્ધતિ. સં. ૧૬૬૫ ચૈત્ર શુ. ૧૦ અમરસર નગરમાં. (૨) કલ્પલતા મ ભજનવિઝિત્તિ. ગદ્યમાં સાધર્મિક ભાઈઓની ભક્તિ સંબંધી વિવેચન.
ભાષા કૃતિઓ-ચાપાઇ વિગેરે વ્યવહાર શુદ્ધિ ચોપાઈ.
સંવત ૧૬૯૩ કુપદી સતી સંબંધ
સંવત ૧૭૦૦ આલોયણું છત્રીસી અહમદપુર (અમદાવાદ) માં સં. ૧૬૯૮
સમય વગરની કવિતાઓ ૧ જંબૂ રાસ. ૨ એમિરાજીમતી રાસ. ૩ પ્રજોત્તર એપાઈ. ૪ શ્રી પાલ રાસ. ૫ હંસરાજ વચ્છરાજ એપાઈ. ૬ પ્રશ્નોત્તર સાર સંગ્રહ. ૭ પદ્માવતી સઝાય. ૮ ચાર પ્રત્યેક બુદ્ધપર (૦ ૯ પાર્શ્વનાથ પંચકલ્યાણક સ્તવન, ૧૦ પ્રતિમા સ્તવન. ૧૧ મુનિસુવ્રત સ્તવન
નાનાં નાનાં કાવ્ય-ગીતે વિગેરે ૧ નલદવદંતી, ૨ જિનકુશલસૂરિ, ૩ ઋષભનાથ, ૪ સનત કુમાર, ૫ અર્વનક, ૬ સ્થૂલભદ્રજી, ૭ ગૌતમસ્વામી, ૮ ધનિવારણ, ૯ માનનિવારણ, ૧૦ મેહનિવારણ, ૧૧ માયાનિવારણ, ૧૨ લોભનિવાર, ૧૩ યતિ લોભનિવારણ, ૧૪ મનઃશુદ્ધિ, ૧૫-૧૬ છવપતિબેધ, ૧૭ આર્જિનિવારણ, ૧૮ નિંદાનિવારણ, ૧૯ હુંકારનિવારણ, ૨૦ કામિની વિશ્વાસ, ૨૧ જીવનટ, ૨૨ સ્વાર્થ, ૨૩ પારકી હેડ નિવારણ, ૨૪ છવ વ્યાપાર, ૨૫ ઘડી લાખાણી, ૨૬ ઘડિયાલા, ૨૭ ઉદ્યમભાગ્ય, ૨૮ મુક્તિ ગમન, ૨૮ કર્મ, ૩૦ નાવ, ૩૧ જીવદયા, ૩૨ વીતરાગ સત્યવચન, ૩૩ મરણુભય, ૩૪ સંદેહ, ૩૫ સૂતા જગાવણ, ૩૬ પરમેશ્વર પૃચ્છા, ૩૭ ભણન પ્રેરણ, ૩૮ ક્રિયા પ્રેરણ, ૩૯ પરમેશ્વર સ્વરૂપ દુર્લભતા. ૪૦ જીવ કર્મ સંબંધ, ૪૧ પરમેશ્વર લય, ૪૨ નિરજન ધ્યાન, ૪૩ દુઃષમ કાલે સંયમ પાલન.
Aho! Shrutgyanam
Page #100
--------------------------------------------------------------------------
________________
મુદ્રણસ્થાન: આદિત્યમુદ્રણાલય, રાયખડ રોડ,–અમદાવાદ.
મુદ્રક પ્રાણજીવન વિશ્વનાથ પાઠક,
Aho I Shrutgyanam
Page #101
--------------------------------------------------------------------------
________________
I મમ્ li. ॥ नमोऽस्तु श्रमणाय भगवते महावीराय ॥ जैन साहित्य संशोधक
· पुरिसा ! संचमेव समभिजाणाहिं । सच्चस्साणाएं उवट्ठिए मेहावी मार तरइ ।' 'जे एगं जाणइ से सव्वं जाणइ जे सव्वं जाणइ से एंगं जाणइ !' “ફિરું, સુર્ય, ચં, વિજ્ઞાર્થ નં 90 પરિવફ્રન્નર ' ,
-નિરાકાર-વારજનૂરા
રવિંદ ૨]
ગુજરાતી જa વિમાન
[ અંક
पुरातत्त्व संशोधननो पूर्व इतिहास
(સંવત્ ૧૯૭૭ ની શ્રાવણી પૂર્ણિમાના દિવસે, ગૂજરાત મહાવિદ્યાલય, અમદાવાદમાં
અપાએલું વ્યાખ્યાન) પુરાતત્ત્વ એ એક સંસ્કૃત શબ્દ છે. સામાન્ય રીતે અંગ્રેજીમાં જેને “એન્ટીક્વીટીઝ” (Antiquities) કહે છે તે અર્થમાં આ શબ્દ જવામાં આવ્યું છે. પુરાતત્ત્વ એટલે પુરાતન જૂનું પુરાણું; અને સંશોધન એટલે શેધખળ કરવી. જૂની વસ્તુઓની શોધખોળ કરવી તે પુરાતત્ત્વ સંશોધન કહેવાય. હિંદુસ્તાનની જૂની પુરાણું વસ્તુઓની શેધખોળ કરવાની શરૂઆત ક્યારથી થઈ અને કઈ કઈ સંસ્થાઓએ તથા કઈ કઈ વ્યક્તિઓએ આ કાર્યમાં વિશેષ ભાગ લીધે તેનું કાંઈક દિગ્દર્શન કરાવવાને આજના આ મારા વ્યાખ્યાનને મુખ્ય ઉદ્દેશ છે. તે મનુષ્ય એક વિશિષ્ટ બુદ્ધિશાલી પ્રાણી છે. તેથી દરેક વસ્તુના સ્વરૂપને જાણવાને અથવા જાણવાની જીજ્ઞાસા હેવાને તેને મુખ્ય સ્વભાવ છે. આત્માનું અમરત્વ માનનારો દરેક આસ્તિક મનુષ્યના મતે પ્રત્યેક પ્રાણીમાં તેના પૂર્વસંચિત સંસ્કારે પ્રમાણે જૂના ધિક પ્રમાણમાં જ્ઞાનને વિકાસ થયેલ હોય છે. મનુષ્ય પ્રાણું જે સર્વ પ્રાણુઓમાં શ્રેષ્ઠ મનાય છે તેનું કારણ એ છે કે બીજી જીવજાતિઓ : કરતાં મનુષ્ય જાતિમાં જ્ઞાનને
Aho! Shrutgyanam
Page #102
--------------------------------------------------------------------------
________________
જેન સાહિત્ય સંશાધક
[ ખંડ ૨ વિકાસ સર્વાધિક થયેલ છે. જ્ઞાનના વિકાસ અથવા પ્રસારનું મુખ્ય સાધન વાણી એટલે ભાષા છે; અને એ વાણીનું વ્યક્ત સ્વરૂપ સંપૂર્ણ રીતે મનુષ્યજાતિમાં જ ખીલેલું છે. તેથી બીજા બધા દેહધારી જીવાત્માઓ કરતાં મનુષ્યાત્મામાં જ્ઞાનને વિશેષ વિકાસ થાય તે સ્વાભાવિક છે. મનુષ્ય જાતિમાં પણ વ્યક્તિગત પૂર્વસંચિતાનુસાર જ્ઞાનના વિકાસનું અપ્રમિત તારતમ્ય રહેલું છે. સંસારમાં એવા પણ મનુષ્ય દષ્ટિગોચર થાય છે કે જેમનામાં જ્ઞાનશક્તિને લગભગ છેક અભાવ જ હોય છે અને જે મનુષ્યરૂપમાં પણ સાક્ષાત અબુદ્ધ પશુ જેવા હોય છે. બીજી બાજુએ એવા પણ મનુષ્યો ઉત્પન્ન થાય છે કે જેમનામાં જ્ઞાનશક્તિ અપ્રમેયરૂપે ખીલેલી હેઈ જેઓ પૂર્ણ પ્રબુદ્ધ ગણાય છે. પ્રાચીન ભારતવાસીઓના મોટા ભાગને તો એ પણ પૂર્ણ વિશ્વાસ હેતે, કે એ જ્ઞાનશક્તિ કેઈ કઈ વ્યકિતમાં એટલે સુધી સંપૂર્ણ ખીલેલી હોય છે અથવા ખીલી શકે છે કે જેથી તે જગતના સમસ્ત પદાર્થોનું સંપૂર્ણ જ્ઞાન મેળવી શકે છે; વિશ્વની દશ્ય કે અદશ્ય એવી એક પણું વસ્તુ કે બાબત તેનાથી અજ્ઞાત હેતી નથી. આવી વ્યકિતને આર્યો “સર્વજ્ઞ”ના નામે ઓળખે છે. આર્યોની આ મેટા ભાગની શ્રદ્ધા પ્રમાણે આવી કોઈ યથાર્થ સર્વજ્ઞા
વ્યકિતનું અસ્તિત્વ હોઈ શકે કે નહિ એ એક પ્રાચીનકાળથી જ માટે વિવાદગ્રસ્ત વિષય થઈ પડે છે; અને સર્વિક્સના અસ્તિત્વ–નાસ્તિત્વના વિષયમાં આજ સુધીમાં અસં
ખ્ય વિદ્વાનેએ અનંત શંકા-સમાધાને કર્યો છે. પરંતુ મારે કહેવું જોઈએ કે નરી આંખે જોઈ શકાય એવા સર્વજ્ઞનું અસ્તિત્વ સાબીત કરનારું તે કઈ પણ પ્રત્યક્ષ પ્રમાણ આજ સુધીમાં ચિકિત્સક સંસાર આગળ રજુ કરવામાં આવ્યું નથી. અસ્તુ. એ “સર્વજ્ઞ” ના વિષયમાં ગમે તેમ છે, પણ એટલી બાબત તે ચોકકસ છે કે કઈ કઈ મનુષ્ય વ્યક્તિમાં જ્ઞાનશકિતને એટલો બધે વિકાસ અને પ્રકર્ષ થયેલો પ્રત્યક્ષ જેવાય છે અને જોવાય છે કે જેનું માપ કાઢવું બીજાઓના માટે અશક્ય છે. શબ્દશાસ્ત્રની બીકને લીધે આપણે એવી પ્રબુદ્ધ વ્યક્તિને જે સર્વજ્ઞ ન કહી શકીએ તે પણ બહુશ-અનપજ્ઞ તે અવશ્ય કહી શકીએ છીએ. એવી એક બહુજ્ઞ વ્યકિતની જ્ઞાનશક્તિની તુલનામાં બીજા સાધારણ એવા લાખો કરેડે મનુષ્યોની એકત્રિત જ્ઞાનશક્તિ પણ પૂરી થઈ રહે તેમ નથી.
ઈતિહાસ-અતીત કાલથી સંસારમાં આવી અસંખ્ય અન૫ણ વ્યક્તિઓ ઉત્પન્ન થતી આવી છે, અને જગને તેઓ પિતાની એ અગાધ જ્ઞાનશક્તિને અમૂલ્ય વારસે સંપતી રહી છે. છતાં મનુષ્ય જાતિએ જગતના વિષયમાં હજી બહુ જ અલ્પ જાણ્યું છે. જગત અદ્યાપિ એવું ને એવું જ અગમ્ય અને અય છે. જગતની બીજી અનંત વસ્તુ એને તે બાજુએ મૂકીએ પણ મનુષ્ય જાતિએ પિતાના વિષયમાં જ હજુ કેટલું જાણ્યું છે? જેવી રીતે માનવી સંસકૃતના પ્રથમ નિદર્શક અને સંસારના સાહિત્યના આદિમ ગ્રંથ શ્વેદમાંના કષિએ મનુષ્ય જાતિના ઈતિહાસને અનુલક્ષીને પૂછતા હતા કે
છે ઈ પ્રથર્વ કારમાન્ સાથી પ્રથમ ઉત્પન્ન થનારને કેણે જે છે?” તેવી જ રીતે આજે વીસમી
Aho! Shrutgyanam
Page #103
--------------------------------------------------------------------------
________________
અંક ૪ ]
પુરાતત્વ સંશોધનને પૂર્વ ઇતિહાસ
શતાબ્દીને તત્ત્વજ્ઞાનીઓ પણ હજી એ જ પ્રશ્ન પૂછી રહ્યા છે. જેવી રીતે જગતના પ્રાદુર્ભાવના વિષયમાં સત યુગીન નાસદીય સૂક્તને રચયિતા મહર્ષિ જાણવા ઈચ્છતા હતા કે
को अद्धा वेद क इह प्रवोचत्
कुत आ जाताः कुत इयं विसृष्टिः । આ જગતને પસાર કયાંથી આવ્યું છે-અને ક્યાંથી નીકળે છે, એ કઈ જાણે છે? અને કેઈ બતાવે છે?' તેવી જ રીતે આજના આ કલિયુગને તત્ત્વજ્ઞાસું પણ હજી તે જ પ્રશ્નને ઉત્તર જાણવા તલપી રહે છે. જો કે આવી રીતે જગત્--તત્વ બહુ ગૂઢ અને અગમ્ય છે; ગૂજરાતી ભક્ત કવિ અખો કહે છે તેમ એ ખરેખર “ અંધારે કુઓ” છે અને એને ભેદ પાઈ કઈ મુઓ નથી. છતાં માનવી જીજ્ઞાસા અને જ્ઞાનશક્તિએ એ “અંધારા કુઆ” નામે કેટલાક ખડકે ખોળી કાઢવાનું ભગીરથ પ્રયત્ન કર્યો છે. એ કુઆના ઉંડા પાણી ઉપર ફરી વળેલી નીળી શેવાળને જ્યાં ત્યાંથી ખસેડી એના જળકણેને આસ્વાદ મેળવવા માટી આપત્તિઓ ઉઠાવી છે. ગૂઢતર અને ગૂઢતમ જણાતા એ જગનાંયે કંઈ કંઈ રૂપને મનુષ્ય ઓળખ્યાં છે.
સુષ્ટિના સ્વાભાવિક નિયમ પ્રમાણે ચેમાસાની મોસમમાં આકાશ ઉપર ચડી આવતાં વાદળાં અને તેમાં થતી ગર્જના તથા વિજળીઓને જોઈને જેમ આપણા વેદકાલીન પૂર્વજો મહા ભયભીત થતા હતા અને કુદરતના એ ઉપયોગી કાર્યને પણ મટી આફત રૂપે માનતા હતા તેમ આજે આપણે માનતા નથી. પિતાની અસાવધાનતાને લીધે જેમતેમ પ્રજવાળેલા અગ્નિમાં ભસ્મ થઈ જતી પિતાની પર્ણકુટિઓને જોઈને, કઈ રાક્ષસ કે દેવ પિતાના ઉપર કુપિત થઈ આ અગ્નિના રૂપે આવેલો છે એમ સમજી તેની આગળ દૂરથી ઉભા ઉભા હાથ જોડી જેમ તેઓ તેની પ્રાર્થના કરતા તેમ આજે આપણે કરતા નથી. વાયુના વેગથી ઉડી જતાં ઝુંપડાં અને ઘાસના ઢગલાઓને જોઈને જેમ તેઓ તેને કઈ માટે અદષ્ટ ચોર સમજી ઇંદ્ર પાસે તેને શિક્ષા કરાવવા માટે ઈન્દ્રની વિવિધ પ્રાર્થનાઓ કરતા તેમ આજે આપણે કરતા નથી. આપણા પૂર્વજો અને આપણામાં થયેલા આ ફેરફારનું કારણ શું છે? વેદકાલીન આર્યો પછી તેમની સંતતિએ કરેલી કુદરતનાં એ ગૂઢતની . કેટલીક શાળે તે જ તેનું કારણ છે. વિશ્વના રહસ્યને સમજવા માટે જેમ જેમ પાછળના મનુષ્ય વધારે બુદ્ધિપૂર્વક વિચાર કરતા ગયા તેમ તેમ તેમને સૃષ્ટિના એ સાધારણ નિયમ સમજાતા ગયા. તેઓએ મેઘના સ્વરૂપને જાણ્ય, અગ્નિના સ્વભાવને ઓળખે, વાયુની પ્રકૃતિને પહેચાણ, અને તેથી, પછી નિર્ભય અને નિશ્ચિંત થવાના ઉપાયે જ્યા. તેનાથી પણ આગળ વધી આધુનિક યુગના મનુષ્ય પ્રાણીએ કુદરતની એ સ્વરછ શકિતઓના આંતર મર્મને સમજી, તેમને કાબુમાં આવ્યું, તેમની પાસેથી કેવાં કેવાં કામો લેવા માંડયાં છે તે આપણે પ્રત્યક્ષ જોઈ અને અનુભવી રહ્યા છીએ.
મનુષ્ય પોતાના ઈન્દ્રિય બલથી માત્ર પિતાના સમય દરમ્યાન સત્તા ધરાવતી અને
Aho! Shrutgyanam
Page #104
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સશાધક
[ ખંડ ૨૬
પેાતાના સંસર્ગ કે અનુભવમાં આવતી ખાખતાનુ જ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. સસઙ્ગતીત કે અનુભવાતીત ખાખતાનુ જ્ઞાન મનુષ્યાને પેાતાની ઇન્દ્રિયા દ્વારા થઈ શકતું નથી. તેમ છતાં આપણે જેટલા વિશ્વાસથી આજના બનાવોની ચર્ચા કરીએ છીએ, તેટલા જ વિશ્વાસથી હજારા લાખા વર્ષો પહેલાં ખની ગયેલા બનાવાની પણ ચર્ચા કરીએ છીએ. શિવાજી પ્રતાપ, અકબર કે અશાકને આપણા યુગના કાઇ પણ મનુષ્યે પ્રત્યક્ષ જોયા નથી, છતાં જેમ આપણને આપણા પેાતાના અસ્તિત્વની ખાતરી છે તેટલી જ તેમના અસ્તિત્વની પણ ખાતરી છે. જેમ આજે આપણે આપણી વચ્ચે વિચારતા સ'સારના એક મહાત્માના આદર્શમાં પૂર્ણ શ્રદ્ધા ધરાવીએ છીએ તેમ જ આજથી અઢીહજાર વર્ષો પહેલાં થઈ ગયેલા તીર્થંકર મહાવીર કે તથાગત બુદ્ધના આદીમાં પણ તેટલી જ પૂર્ણ શ્રદ્ધા ધરાવીએ છીએ. જેવી રીતે આપણે ભગવદ્ગીતાના અંતિમ રહસ્યકાર લોકમાન્ય તિલકની પ્રથમ શ્રાધ્ધ તિથિ ગયા પરમ દિવસે ઉજવી છે, તેવી જ રીતે પાંચ હજાર વર્ષ પહેલાં જન્મ લેનાર અને ભગવદ્ગીતાના મૂળ ઉપદેષ્ટા ભગવાન શ્રી કૃષ્ણની જન્મતિથિ આવતા પરમ દિવસે ઉજવવાના છીએ. આ અનુભવાતીત અને સમયાતીત ખાખતાનું જ્ઞાન કરાવનાર કોણ છે? ક્યા સાધનદ્વારા આપણે એ ભૂતકાલની વાતાને જાણીએ છીએ ? કહેવાની આવશ્યક્તા નથી કે એ મમતનું જ્ઞાન કરાવનાર ઇતિહાસ શાસ્ત્ર છે. ઐતિહાસિક સાહિત્ય દ્વારા જ આપણે ભૂતકાલની વાતાને જાણી શકીએ છીએ. ઇતિહાસ જેટલા યથાર્થ અને વિસ્તૃત હોય તેટલું જ આપણું ભૂતકાલીન જ્ઞાન પણ યથાર્થ અને વિસ્તૃત હાઇ શકે, એ સ્વતઃ સિદ્ધ છે. આપણા કમનસીબે આપણા પૂર્વજોએ રચેલા આપણા દેશના યથાર્થ કે વિસ્તૃત ઇતિહાસ ઉપલબ્ધ નથી. જગત્ની ખીજી પ્રાચીન પ્રજાઓને તેમના દેશાના વિષયમાં જેટલેા પ્રાચીન તથા વિસ્તૃત ઇતિહાસ મળી આવે છે તેટલે આપણા આ વિશ્વવૃદ્ધ આર્યાવર્તનો ઇતિહાસ મળી આવતા નથી. પ્રાચીન અને વિસ્તૃત ઇતિહાસ તે બાજુએ રહ્યો પરંતુ આપણા માટે તે આપણી પહેલાંની ત્રીજી પેઢીના ય ઇતિહાસ બહુ દુર્લભ્ય છે. વર્તમાન શતાબ્દીના પણ પૂરા વૃત્તાન્ત આપણે જાણતા નથી. જે રાષ્ટ્રીય શક અને સવત્ના આપણા પૂર્વજો અનેક સૈકાઓથી ઉપયોગ કરતા આવ્યા છે અને જેના આધાર ઉપર આપણી આખી મધ્યકાલિન કાલગણના અવલખિત છે, તેના પ્રવર્તક કાણુ છે એ હજી પણ અજ્ઞાત કે અનિશ્ચિત છે. આવી સ્થિતિમાં પુરાતત્ત્વસંશેાધન એ જ આપણા ઇતિહાસના નિર્માણના પાયેા છે. આપણા ઈતિહાસ જૂનીપુરાણી વસ્તુઓની શેાધખાળ કરીને તેના ઉપરથી નીકળતાં પરિણામે ઉપર રચાએલા છે અને રચાવાના છે. એમ તે સાધારણ રીતે દુનીના દરેક પ્રાચીન પ્રદેશની પુરાતન પરિ સ્થિતિ કે જેનું દર્શન ઈતિહાસરૂપી દૂરદર્શક યંત્રથી પણ થઇ શકતું નથી, તેને જાણવા માટે જૂનીપુરાણી વસ્તુઓ જ આધારભૂત હોય છે; પરંતુ ભારતવર્ષને માટે તે આપણા જન્મદિવસથી જ લઈ ને ઠંડ યુગની આર્દિ સુધીની પરિસ્થિતિ જાણવા માટે બધા આધાર જૂની પુરાણી વસ્તુઓ ઉપર જ રાખવા પડે છે. કારણ કે શાસ્ત્રીય પદ્ધતિથી જેને આપણે
'',
४
Aho! Shrutgyanam
Page #105
--------------------------------------------------------------------------
________________
અંક ૪].
પુરાતત્વ સંશાધનને પૂર્વ ઇતિહાસ
ઈતિહાસ કહીએ તે ઈતિહાસ તે ભારતવાસીઓએ નાને માટે એક પણ લખ્યો નથી, અથવા તે છેવટે તે મળતું નથી. ઈતિહાસ નિર્માણના કામમાં આવે તેવી જૂનીપુરાણી વસ્તુઓમાં જૂના ગ્રન્થ, શિલાલેખે, તામ્રપત્રો, શિકાઓ તથા ધાતુપાત્રે, મંદિર, મસજીદે, જેલાશ, કીર્તિસ્તંભે અને તેવાં બીજાં મકાને અથવા ખંડેરે વિગેરે ગણાય છે. આપણા પૂર્વજોએ ઈતિહાસના સ્વતંત્ર ગ્રન્થ તે નિર્માણ નથી કર્યો પરંતુ ઇતિહાસનાં સાધનો તે ઘણું જ નિર્માણ કર્યા છે એમાં શંકા નથી. પણ આપણે તે એ પણ જાણતા ન હતા-કે પછી જાણવાની દરકાર રાખતા ન હતા કે આ સાધનની શી રીતે છાણવીણ કરી તેમાંથી આપણે ઈતિહાસ ઉપજાવી કાઢીએ. એ પાઠ આપણને પશ્ચિમવાસીઓએ શીખવ્યો છે. કેવળ પાઠ જ શીખવ્યું છે એમ નથી પરંતુ અનેક પ્રકારનાં કષ્ટ વેઠી અને પરિશ્રમે લઈ તેમણે આપણું માટે ઈતિહાસના અનેક અધ્યા પણ તૈયાર કર્યા છે. અને એ માટે આપણે હંમેશાં તેમના કૃતજ્ઞ જ રહેવું જોઈએ. આટલું આનુષંગિક કહી હવે હું મારા વ્યાખ્યાનના મુખ્ય-પ્રતિપાદ્ય વિષય ઉપર આવું છું.
જેમ મેં પ્રારંભમાં જણાવ્યું છે, તેમ મનુષ્ય એ વિશિષ્ટ બુદ્ધિશાલી, જ્ઞાનવાન પ્રાણી છે તેથી દરેક વસ્તુના સ્વરૂપને વિશેષપણે જાણવાની જીજ્ઞાસા તેનામાં સ્વાભાવિક જ રહેલી છે. તેમાં વળી જે મનુષ્ય સાધારણ મનુષ્ય કરતાં વધારે જ્ઞાનવાનું હોય છે તેમનામાં એ જીજ્ઞાસા ઘણુ ઉત્કટ પ્રમાણમાં હોય છે. એવા મનુષ્યને જ્યારે કે અપરિચિત પ્રદેશને અથવા માનવ સમાજને નવીન સમાગમ થાય છે ત્યારે તેમને તેમના ધર્મ, સમાજ, ઇતિહાસ આદિના વિષયમાં જ્ઞાન પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચછા ઉત્પન્ન થાય છે. આ જ્ઞાનપિપાસાથી પ્રેરિત થઈ તે મનુષ્ય તે તે બાબતની શોધખોળમાં પડે છે. એ અપરિચિત પ્રદેશની ભાષા શીખે છે. તેના જ્ઞાનભંડારને તપાસવાને પ્રયત્ન કરે છે, અને તેમ કરી પિતાના દેશબંધુઓને પિતે મેળવેલ નવીન જ્ઞાનને લાભ આપવા માટે પિતાની ભાષામાં તે નવા ભંડારને ઉતારવાને ઉપકમ કરે છે. ભારત વર્ષમાં વ્યાપારદ્વારા પૈસા કમાઈ પેટપૂજા કરવા અર્થે આવેલા ઈગ્રેજે આ જ પ્રમાણે આપણા ઈતિહાસની શોધખોળમાં ઉતર્યા હતા. - ઈ. સ. ૧૭૫૭ માં ઈસ્ટ ઈન્ડિઆ કંપનીએ, પ્લાસીના પ્રસિદ્ધ યુદ્ધ પછી ધીરે ધીરે બંગાલ ઉપર અધિકાર પ્રાપ્ત ચરવાને પ્રારંભ કરી દીધું હતું. ૧૭૬૫ માં તેણે બંગલ, બીહાર અને ઉડીસાની દીવાની હસ્તગત કરી લીધી. ૧૭૭૨ માં બંગાલના નવાબ પાસેથી અધિકાર પડાવી લીધા અને પછી તરત, એટલે ૧૭૭૪ માં નવાબને સમૂળગે પદય્યત કરી પિતાને ગવર્નર-જનરલ નિયુક્ત કરી દીધું. અંગ્રેજોના માટે એ સ્વાભાવિક જ હતું કે તેઓ હવે આ દેશના ધર્મ, સમાજ આદિનું ડું ઘણું જ્ઞાન પ્રાપ્ત કરે. જે દેશની સાથે વ્યાપાર કરીને તેમણે કરેડે નહિ પણ અબજો રૂપીઆ મેળવ્યા હતા, અને હજારે નહિ પણ લાગે વર્ગ માઈલ જમીન તેઓ પચાવી પડયા હતા, તે જ દેશની અમૂલ્ય જ્ઞાનસંપત્તિ મેળવવાને પણ પ્રશસ્ત લોભ કેટલાક વિદ્વાન અંગ્રેજોને થઈ
Aho! Shrutgyanam
Page #106
--------------------------------------------------------------------------
________________
જેન સાહિત્ય સંશોધક
[ ખંડ ૨;
આવ્યો. જે કેટલાક વિદ્યાપ્રેમી અંગ્રેજે કંપની તરફથી ભારતનું શાસનકાર્ય ચલાવવા માટે નિયુકત થતા, ઘણું કરીને, તેઓ જ આ કાર્યમાં અગ્રેસર બનતા હતા. જો કે પાછળથી તે, ક્રાંસ અને જર્મનીના વિદ્વાનોએ જ ભારતીય પુરાતત્ત્વમાં મહત્ત્વનાં કામ કર્યા હતાં અને ભારતીય સાહિત્યની તેમણે જ વધારે સેવા કરી હતી, તે પણ આ કાર્યને પ્રારંભ કરવાને પહેલો યશ તો અંગ્રેજોને જ છે. સિાથી પહેલાં સર વીલીયમ જેસે આ કાર્યની મંગલમય શરૂઆત કરી હતી. આર્ય સાહિત્યના સંશોધન કાર્ય સાથે સર જેન્સનું નામ સદાને માટે જોડાયેલું રહેશે. સર જોન્સ ભારતીના મત પ્રમાણે મ્લેચ્છ હતા; અને તેથી તેમને સંસ્કૃત શીખવવામાં ઘણી અડચણ નડી હતી. બ્રાહ્મણોના કટ્ટરપણાને લીધે તેમને પિતાનું અધ્યયન ચાલુ કરવામાં કેવી મુશ્કેલીઓ પડી હતી તેનું રમુજી વર્ણન તેમના જીવનવૃત્તાંતમાં આપેલું છે. આખરે તેઓ આ મુશ્કેલીઓમાંથી પાર થયા અને અપેક્ષિત જ્ઞાન મેળવ્યા બાદ તુરત શકુન્તલા નાટક અને મનુસ્મૃતિને ઈગ્રેજી અનુવાદપ્રકટ કર્યો. તેમના આ અનુવાદે જોઈ ભારતીય સભ્યતાનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પૂરેપના વિદ્વાનોમાં ઘણી જીજ્ઞાસા ઉત્પન્ન થઈ. જે પ્રજા આવી જાતનું ઉત્કૃષ્ટ સાહિત્ય નિર્માણ કરી શકે છે તે પ્રજાને ભૂતકાળ કેટલો ભવ્ય હશે તે જાણવાની આકાંક્ષા ત્યાંના લોકોમાં ખૂબ જાગી. સને ૧૭૭૪ ના જાન્યુઆરીની ૧૫ મી તારીખે તત્કાલિન ગવર્નર જનરલ વૈરન હેઈટીંગની સહાયતાથી, એશિયાખંડના ઈતિહાસ, સાહિત્ય, સ્થાપત્ય, ધર્મ, સમાજ, વિજ્ઞાન આદિ બધા વિષયોની શોધખોળ કરવા માટે સર જાજો “એશિયાટિક સોસાયટી” નામની સંસ્થાની શુભ સ્થાપના કરી. એ સંસ્થાની સ્થાપના સાથે જ હિંદુસ્તાનના ઈતિહાસના અન્વેષણને અમર આરંભ થયો એમ આપણે ઉપકાર સાથે સ્પષ્ટપણે કબુલ કરવું જોઈએ. તે પહેલાં આપણું ઐતિહાસિક જ્ઞાન કેટલું અલ્પ અને નિર્મુલ હતું તે એક ભેજપ્રબંધ જેવા લોકપ્રિય નિબંધના વાંચનથી જ જણાઈ આવે છે. એ પ્રબંધમાં, કાલિદાસ, બાણ, માઘ આદિ ભેજથી અનેક શતાબ્દીઓ પહેલાં અને જુદા જુદા વખતે થઈ ગયેલા કવિઓને પણ ભેજના દરબારી કવિઓ તરીકે વર્ણવી બધાને એક જ દરબારમાં લાવી બેસાડ્યા છે તેમ જ સિંધુરાજ કે જે વાપતિરાજના મૃત્યુ પછી તેના રાજ્યને સ્વામી બન્ય હતું, તેને બદલે એ પ્રબંધ લેખકે વાપતિરાજને સિંધુરાજની ગાદીએ બેસાડી બાપને દીકરો બનાવી મૂકે છે. જ્યારે ભેજ જેવા પ્રસિદ્ધ રાજાના ઈતિહાસ-લેખકને પણ તેના વંશ અને સમયના વિષયમાં આટલી બધી અજ્ઞાનતા હતી તે પછી સર્વ સાધારણની અજ્ઞાનતાના વિષયમાં કહેવું જ શું ? અશોક જેવા પ્રતાપી સમ્રાર્ની તે લોકોને સામાન્ય કલ્પના પણ ન હતી. જો કે હિંદુસ્તાનના ઈતિહાસનાં ઘણુંક પુસ્તક અને બીજા સાધને મુસલમાનના જમાનામાં નષ્ટ થઈ ગયાં હતાં, તો પણ બાદ્ધકાલીન અનેક સ્તૂપ, સ્તંભ, મંદિર, ગુફા, જલાશય આદિ સ્થાને ધાતુ અને પાષાણુની દેવી-દેવતાઓની મૂતિઓ; ખડકે, શિલાઓ અને તામ્રપત્રો ઈત્યાદિ ઉપર કતરેલા અસંખ્ય લેખો કે જે ઈતિહાસનાં ખરાં અને મુખ્ય શાધને મનાય છે, હજીએ અસંખ્ય વિદ્યમાન હતાં; તેથી તેમના ઉપરથી જે
Aho! Shrutgyanam
Page #107
--------------------------------------------------------------------------
________________
અંક ૪ ]
પુરાતત્ત્વ સશાધનના પૂર્વ ઇતિહાસ
ઇતિહાસ તારવી કાઢવાના પ્રયત્ન કરવામાં આવ્યો હેાત તે આજની માફક તે સમયમાં પણ આપણા ઇતિહાસના ઘણાક અધ્ધા રચી શકાયા હેાત, પરંતુ તેમના તરફ કાઇની દૃષ્ટિ જ ગઈ ન હતી; અને પાછળથી તે જેમ જેમ દેશમાં અરાજકતા અને અજ્ઞાનતા વધતી ગઈ તેમ તેમ લેાકે પ્રાચીન કાળની લિપિ અને તેની સાથે સ્મૃતિને પણ ભૂલતા ગયા અને એ રીતે સાધનાની હયાતી હોવા છતાં પણ તેને કાંઇ ઉપયેગ થયા નહિ.
ઈ. સ. ૧૩૫૬ માં દિલ્હીના સુલતાન પ્રીરાજશા તુગલકે ટાવરા અને મેરઠથી અશેકના લેખવાળા બે મોટા સ્તંભેા ઘણા ઉત્સાહ અને પરિશ્રમ સાથે દિલ્હીમાં અણાવ્યા હતા; (જેમાંના એક ફીરાજશાહના કટરામાં અને બીજો ‘ કુશ્ક શિકાર ’ પાસે ઉભા કરેલા છે. ) એ સ્તંભે ઉપર ખાદેલા લેખામાં શું લખેલુ છે તે જાણવા માટે એ માદશાહે ઘણી મહેનત કરી અને ઘણા ઘણા પડિતાને ખેલાવી તે વાંચવા માટે કીધું, પણ કેાઇનાથી તે વાંચી શકાયા નહિ, અને તેથી અંતે તે ખાદશાહને બહુ જ નિરાશા થઈ હતી. સાંભળવા પ્રમાણે અકબર બાદશાહને પણ એ લેખાના મર્મ જાણવાની બહુ જીજ્ઞાસા હતી પરંતુ કોઇપણ મનુષ્ય તે પૂરી કરી શકયેા ન હતા. પ્રાચીન લિપિને ઓળખવાનું ભૂલી જવાને લીધે જ્યારે કયાંએ કોઇ આવા જૂના શિલાલેખે અથવા તામ્રપત્રો મળી આવતાં ત્યારે લોકે તેમના વિષયમાં વિવિધ કલ્પનાઓ કરતા. કેઇ તેને સિદ્ધિદાયક યંત્ર કહેતા, કેાઇ તેને દેવતાના લખેલો મંત્ર માનતા, અને કાઇ તેને કયાંએ જમીનમાં દાટેલા ધનની નોંધ સમજતા. આવી અજ્ઞાનતાને લીધે લોકોને એવા શિલાલેખા કે તામ્રપત્રોની કાંઈ પણ કિમ્મત જણાતી ન હતી. ભાંગેલાં તૂટેલાં જૂના મદિરા આદિના શિલાલેખાને તાડી ફાડી કયાંક તેમને પગથીઆએમાં ચણી દેવામાં આવતા અને કયાંક ભાંગ અને ચટણી વાટવાના કામમાં લેવાતા. અનેક જૂના તામ્રપત્રો તાંબાના ભાવે કંસારાને ત્યાં વેચવામાં આવતાં. 'સારાએ તેમને ગાળી-ઉકાળી તેમાંથી નવાં વાસણા તૈયાર કરતા. લોકોની એ અજ્ઞાનતા હજી પણ ચાલુ છે. મેં મારા ભ્રમણ દરમ્યાન અનેક શિલાલેખાની આવી આવી દુર્દશાએ થયેલી જોઇ છે. અનેક જૈનમદિશમાંના શિલાલેખા ઉપર ચાટાડેલા ચૂના મેં મારા હાથે ઉખાડેલા છે. ચાર વર્ષ ઉપર મુંબઇમાં એક બ્રાહ્મણ, જે ખંભાતની પાસેના એક ગામડામાં રહેતા હતા તે ત્રણ ચાર તામ્રપત્રો લઈને મારી પાસે આભ્યા હતા. તેની જમીન સંબંધે સરકારમાં કેાઇ કેસ ચાલતા હતા, તેથી પેાતાના ઘરમાં પડી રહેલા એ તાંબાપત્રમાં પેાતાની જમીન માટે કઇ લખેલુ' હશે એમ ધારી તે વંચાવવા મારી પાસે લાવ્યેા હતેા. તેમાંના એક પત્રાની વચ્ચેાવચ્ચેથી બે ઈંચ વ્યાસ જેટલા ગેાળ ટુકડા કાપી લીધેલેા હતા. તેથી એ લેખને કેટલેાક મહત્વના ભાગ જતા રહ્યો હતો. આ સબંધમાં મે તેને પૂછ્યું ત્યારે તેણે જવાબ આપ્યા કે થાડાક મહિના ઉપર એક લેાટાનું તળીચું અનાવવા માટે એમાંથી એટલા ટુકડા કાપી લેવામાં આવ્યેા હતા ! આવા તા અનેક દાખલાએ હુજીએ મને છે. આવી જ દુર્દશા આપણા જુના ગ્રન્થાની થઇ છે. યુગાના યુગા સુધી સારસંભાળ લીધા વગર અંધારી કાટડીઓમાં પડી રહેલા હજારા હસ્તલેખે! ઉદરડાઓના ઉદરમાં ગરક થયા છે, અને છાપરામાંથી
Aho! Shrutgyanam
Page #108
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સંશોધક
[ખંડ ૨,
પડતા પાણીના ભેજથી સડી–ગળી માટીમાં મળ્યા છે. અનેક ગુરૂઓના નાલાયક ચેલાએના હાથે પણ આપણું સાહિત્યની ઓછી વિટંબણા નથી થઈ એક દાખલો આપું. ઈદોરમાં એક વિદ્વાન્ ગોરજી હતો તેણે કેઈના બે છેકરાઓને ચેલા બનાવવા માટે પાન્યાખ્યા હતા. એ ગેરજી મરી ગયા પછી પાછળથી એ છોકરાઓ તેને જે વિશાળ પુસ્તક ભંડાર હતે તેમાંથી રોજ ફાવે તેમ હજાર બે હજાર પાનાંઓ ફાડી હલવાઈને ત્યાં પડીકાં બાંધવા માટે આપી આવતા અને બદલામાં પાશેર ગરમાગરમ જલેબી લઈ આવી સવારમાં નાસ્તા પાણી કરી મજા માણતા. મને જ્યારે એની ખબર પડી ત્યારે તે હલવાઈ પાસે જઈ બધાં પાનાં તપાસ્યાં જેમાંથી પાંચ વર્ષ જેટલાં જૂનાં લખેલાં બે ત્રણ જનસૂત્રો મને અખંડ મળી આવ્યાં હતાં. પાટણના જનભંડારેમાં સિદ્ધરાજ, કુમારપાળ અને તેનાથી એ પહેલાંનાં લખેલાં તાડપત્રને તંબાખૂના પાનના ભૂકાની માફક થયેલ ભૂકે મેં મારી આ નરી આંખે જે છે. આવી રીતે આપણે આપણી અજ્ઞાનતાને લીધે આપણું ઈતિહાસનાં સાધને નષ્ટ કર્યા છે એટલું જ નહિ પણ પરસ્પરની મતાન્યતા અને સાંપ્રદાયિક અસહિષ્ણુતાના વિકારને વશ થઈને પણ આપણે આપણા સાહિત્યને ઘણી રીતે ખંડિત અને દૂષિત કર્યું છે શૈવેએ વૈઠણના સાહિત્યનું નિકંદન કર્યું છે, વિણવોએ જેનેના સ્થાપત્યને દૂષિત કર્યું છે; દિગંબરેએ વેતામ્બરેના લેખેને ખંડિત કર્યા છે તથા હુંકાઓએ તપાઓની
ધે બગાડી છે. એમ પરસ્પર એક બીજાનું એકબીજાએ ઘણું જ ઓછું છે. શાળાના વૃત્તાન્તમાં આવાં અનેક ઉદાહરણો નોંધાયેલાં મળી આવે છે. છેવટે મુસલમાન ભાઈએએ હિન્દુઓનાં સ્વગય ભુવનેને તેડી ફેડી ખેદાન મેદાન કર્યા છે, અને તેમનાય પવિત્ર ધામેને આખરે કાળે જમીનદોસ્ત કર્યા છે. આવી જાતની સંકટની પરંપરાઓમાંથી જે બચી રહેલા હતા તેમને સુરક્ષિત રાખવા માટે, જે અર્ધમૃત દશામાં હોય તેની પાસેથી કાંઈક છેવટનું જાણું લેવા માટે અને તેમ કરી ભારતને ભૂતકાળ કે જે વિસ્મૃતિ અને અજ્ઞાનના પડ નીચે સજજડ દબાઈ રહ્યો હતે તેને ઉદ્ધાર કરવા માટે ઉપર જણવેલી એશિયાટિક સોસાયટીની સ્થાપના થઈ હતી. એ સંસાયટીની સ્થાપનાના દિવસથી હિન્દુસ્તાનના ઐતિહાસિક અજ્ઞાનાન્ધકારને ધીરે ધીરે લોપ થવા લાગ્યો. અનેક અંગ્રેજો
એ સંસ્થાના ઉદ્દેશને પૂર્ણ કરવા માટે જુદા જુદા વિષયનું અધ્યયન કરવા લાગ્યા અને તે તે વિષયના લેખો લખવા લાગ્યા. એ લેખેને પ્રગટ કરવા માટે “એશિઆટિક રિસચજ” નામની એક ગ્રંથમાળા ચાલુ કરવામાં આવી. સને ૧૭૮૮ માં એ માળાને પ્રથમ ભાગ પ્રકટ થયો. ૧૭૯૭ સુધીમાં એના પાંચ ભાગે પ્રકાશિત થયા. ૧૭૯૮ માં તેનું એક નવીન સંસ્કરણ ઈંગ્લાંડમાં ચોરીથી જ છપાવી દેવામાં આવ્યું. ત્યાં એ ભાગની એટલી બધી માગણું થઈ કે ૫-૬ વર્ષમાં જ તેની બે આવૃત્તિઓ પ્રકટ થઈ ગઈ અને એમ. એ. લૅબમ નામના એક કેન્ચ વિદ્વાને, “રિસર્ચ એશિયાટિક” ના નામે તેને કેન્ચ અનુવાદ પણ પ્રકટ કરી દીધું. સોસાઈટિની એ ગ્રન્થમાળામાં બીજા વિદ્વાનોની સાથે સર વિલીયમ જેસે પણ હિંદુસ્તાનના ઈતિહાસના વિષયમાં અનેક ઉપયોગી લેખો લખ્યા
Aho! Shrutgyanam
Page #109
--------------------------------------------------------------------------
________________
એક ૪
પુરાતત્ત્વ સશોધનના પૂર્વ ઇતિહાસ
સાથી પહેલાં તેમણે જ પોતાના એક લેખમાં એ વાત જાહેર કરી હતી કે મેગાસ્થની સે વણુ વેલા સાંડ્રાકાપ્ટસ્ અને ચંદ્રગુપ્ત મૌર્ય એ બન્ને એક જ વ્યક્તિ છે. પાટલિપુત્રનુ જ અપભ્રષ્ટ રૂપ પાલીબેથા છે અને તે આધુનિક પટના જ છે. કારણ કે પટનાની પાસે વહેતા શાણુનદને હિરણ્યખાડું કહેવામાં આવે છે અને મેગાથનીસનુ “ એરાનાવાએ ” એ જ હિરણ્યમાહુનું અપભ્રષ્ટ નામ છે. આ રીતે ચન્દ્રગુપ્ત. મૌર્યના સમય સૌથી પહેલાં જોન્સ સાહેબે જ નિશ્ચિત કીધે હતા.
જે અંગ્રેજ સૌથી પહેલાં સંસ્કૃત ભાષા શીખ્યા હતા તેનુ નામ ચાર્લ્સ વિલ્કીસ હતું. તેણે જ પ્રથમ દેવનાગરી અને બંગાળી ટાઈ પા અનાવ્યા. અદાલ પાસેના સ્તંભ ઉપરને લેખ સૈાથી પ્રથમ તેણે જ ખાળી કાઢયા હતા. એ સિવાય ખીજા પણ કેટલાંક તામ્રપત્રો અને શિલાલેખા ઉપર એણે એશિયાટીક રીસર્ચીસના પ્રારંભના ભાગામાં કેટલીક નોંધા લખી હતી. ભગવદ્ગીતાનું પહેલ વહેલુ ઇંગ્રેજી ભાષાન્તર પણ એ જ અગ્રેજે
જગન્નાથ દ્વારા
સ‘પાદિત (C
6
ભાર
કર્યું હતું. સને ૧૭૯૪ માં સર જોન્સનુ મરણ થયું. તેમના પછી તેમના સ્થાન ઉપર હેનરી કાલબ્રૂકની સ્થાપના થઇ. કાલબ્રૂક અનેક વિષયેામાં પ્રવીણ હતા. તેમણે સસ્કૃત સાહિત્યનું ઘણું પરિશીલન કર્યું. મૃત્યુના સમયે સર જોન્સ પ્રસિદ્ધ પડિત હિન્દુ અને મુસલમાનેાના કાયદાઓને સાર ” એ નામક સસ્કૃત ગ્રન્થને અનુવાદ કરતા હતા. એ અધુરા અનુવાદને પૂર્ણકરવાનું કામ કાલબ્રુક સાહેબને સોંપવામાં આવ્યું. તેમણે કેટલાક સંસ્કૃત પડિંતાની સહાયતાથી સને ૧૭૯૭ માં એ કામ પૂરૂં કર્યું. આ પછી તેમણે ‘હિન્દુઓના ધાર્મિક રીતરીવાજો’‘ ભારતીય માપનું પિરમાણુ તીય વર્ણવ્યવસ્થાની ઉત્પત્તિ ’ ‘ ભારતવાસીઓની જાતા ' આદિ વિષયે ઉપર ગભીર નિમા લખ્યા. એ પછી ૧૮૦૧ માં ‘સંસ્કૃત અને પ્રાકૃત ભાષા ' ‘સંસ્કૃત અને પ્રાકૃત છન્દુઃશાસ્ર ' વિગેરે લેખા લખ્યા. એ જ વર્ષમાં દિલ્હીના લોહસ્તંભ ઉપર કાતરેલી વિશળદેવની સ ંસ્કૃત પ્રશસ્તિનુ' અંગ્રેજી ભાષાન્તર પ્રકાશિત કર્યું. સને ૧૮૦૭ માં તેએ એશિયાટિક સાસાયટીના સભાપતિ બન્યા. એ જ વર્ષમાં તેમણે હિન્દુ જ્યેાતિષ એટલે ખગાળ વિદ્યા ઉપર એક ગ્રન્થ લખ્યું; જૈનધર્મ ઉપર એક વિસ્તૃત નિખ‘ધ પ્રકટ કર્યાં. કાલબ્રૂકે વેદ, સાંખ્ય, ન્યાય, વૈશેષિક, વેદાન્ત, બૌદ્ધ આદિ ભારતનાં બધાં દર્શનો ઉપર મેટા મોટા નિમા લખ્યા હતા. તે સિવાય કૃષિ, વાણિજ્ય, સમાજવ્યવસ્થા, સાધારણ સાહિત્ય, કાનૂન, ધર્મ, ગણિત, જ્યોતિષ, વ્યાકરણ આદિ બધા વિષયે ઉપર તેમણે ખૂબ વિસ્તૃત પ્રમા લખ્યા હતા. તેમના એ લેખા-નિબંધા-પ્રબંધે આજેપણ તેટલા જ માનથી વંચાય છે. વેખર, ખુલ્હેર અને મેક્સ મૂલર આદિ વિદ્વાનોએ નિશ્ચિત કરેલા કેટલાક સિદ્ધાન્તા બ્રમપૂર્ણ સિદ્ધ થઇ ગયા છે પરંતુ કાલબ્રુકે જાહેર કરેલા વિચારો ઘણા જ આછા તેમ થવા પામ્યા છે. એ એક સૌભાગ્યની જ વાત હતી કે આપણા સાહિત્યને શરૂઆતમાં જ એક એવા ઉપાસક મળી આવ્યે કે જેણે યુરોપની આગળ આપણા પ્રાચીન
જૈન. ર
Aho ! Shrutgyanam
Page #110
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સંશોધક
[ખંડ ર
તત્વજ્ઞાન અને સાહિત્યને નિષ્પક્ષપાતપૂર્વક મૂળ સ્વરૂપમાં ઉપસ્થિત કર્યું અને જેણે દુનીયાનું ધ્યાન આપણું પ્રાચીન સંસ્કૃતિ તરફ સહાનુભૂતિ પૂર્વક આકર્ષે. જે તેણે આવે અપૂર્વ પરિશ્રમ ન કર્યો હોત તો આજે યુરેપમાં સંસ્કૃતને આટલો પ્રચાર ન થયે હેત. કેલિબ્રુક ભારત છોડી જ્યારે ઈગ્લાંડમાં ગયા ત્યારે ત્યાં પણ તેમણે રૉયલ એશિયાટિક સેસાઈટિની સ્થાપના કરી અને વિદ્વાનેને સંસ્કૃતનું અધ્યયન કરવા માટે ઉત્સાહિત કર્યા, અને આંખે અપંગ થતા સુધી બીજા અનેક ઉપાય દ્વારા સંસ્કૃત સાહિત્યની સતત સેવા કરતા હતા. - જ્યારે એક તરફ કેલબ્રુક સાહેબ સંસ્કૃત સાહિત્યના અધ્યયનમાં ગરક થયા હતા ત્યારે બીજી તરફ બીજા કેટલાક તેમના જાતભાઈઓ હિંદુસ્તાનના જુદા જુદા પ્રાંતના પુરાતત્ત્વની ગવેષણ કરવામાં મચી રહ્યા હતા. સને ૧૮૦૦ માં માકિવસ વેલસ્લિ સાહેબે માઈસેર પ્રાન્તના કૃષિ આદિ વિભાગોની તપાસ કરવા માટે ડે. બુકૅનનની નમણુંક કરી હતી. તેમણે પિતાના કૃષિવિષયક કાર્યની સાથે સાથે તે પ્રાંતની જુની પુરાણી બાબતેનું કેટલુંક જ્ઞાન મેળવ્યું. તેમના કાર્યથી સંતુષ્ટ થઈને કંપનીએ તેમને ૧૮૦૭ માં બંગાળ પ્રાંતના એક વિશિષ્ટ પદ પર યોજ્યા. સાત વર્ષ પર્યત તેમણે બિહાર, શાહાબાદ, ભાગલપુર, ગેરખપુર, દિનાકપુર, પુરનિયા, રંગપુર અને આસામમાં કામ કીધું. જો કે તેમને પ્રાચીન સ્થાને વિગેરેની શોધખોળનું કામ સંપવામાં આવ્યું ન હતું તે પણ તેમણે ઈતિહાસ અને પુરાતત્ત્વની ખૂબ ગષણા કરી. તેમની આ ગષણાથી ઘણે લાભ થશે. અનેક અજ્ઞાત ઐતિહાસિક બાબતેની માહીતી મળી. આમ પૂર્વીય ભારતની પ્રાચીન વસ્તુઓની શોધખેળ સૌથી પ્રથમ એમણ જ કરી.
પશ્ચિમ ભારતની પ્રસિદ્ધ કેનેરી ગુફાઓનું વર્ણન સૌથી પ્રથમ સાલ સાહેબે અને હાથીગુફાઓનું વર્ણન રસ્કિન સાહેબે લખ્યું. આ બંને વણને એ ઝેકશન નામના પુસ્તકના પહેલા ભાગમાં પ્રકાશિત થયાં. એ જ પુસ્તકના ત્રીજા ભાગમાં સાઈકસ સાહેબે બીજાપુર (દક્ષિણ) નું વર્ણન લેકની આગળ મૂકયું.
છેક દક્ષિણ હિંદુસ્તાનનું વર્ણન મસ ડેનિયલ નામના સાહેબે મેળવવું શરૂ કર્યું. તે જ વખતે દક્ષિણમાં કર્નલ મેકેન્ઝીએ પણ પુરાતત્ત્વ-વિદ્યાના અભ્યાસને પ્રારંભ કીધે હતો. તે સર્વે ડિપાર્ટમેન્ટમાં નોકર હતા. તેમણે અનેક પ્રાચીન ગ્રન્થ અને શિલાલેખેને સંગ્રહ કર્યો હતે. મેકેન્ઝી સાહેબ કેવળ સંગ્રહકાર હતા. તેઓ ગ્રન્થ અને લેખને વાંચી શક્યા ન હતા. પરંતુ તેમના પછીના શોધકને તેમના આ સંગ્રહથી ઘણો લાભ થયું હતું. દક્ષિણના કેટલાક અનતિ-પ્રાચીન શિલાલેખેનાં ભાષાન્તરે છે. મિલે કીધાં હતાં. આવી જ રીતે રાજપુતાના અને મધ્ય ભારતના કેટલાક ભાગેનું જ્ઞાન કર્નલ ડે મેળવ્યું અને એ પ્રદેશમાંની અનેક જુની પુરાણી વસ્તુઓની શોધખોળ તેમણે કરી. : આ પ્રમાણે જુદા જુદા વિદ્વાન દ્વારા ભાસ્તના ભિન્ન ભિન્ન પ્રાંતના વિષયમાં ઘણુંક જ્ઞાન મેળવવામાં આવ્યું ને ઘણીક વસ્તુઓ જાણવામાં આવી, પરંતુ પ્રાચીન લિપિ
Aho ! Shrutgyanam
Page #111
--------------------------------------------------------------------------
________________
અંક ૪, ]
પુરાતત્વ સંશાધનને પૂર્વ ઇતિહાસ
નું સ્પષ્ટ જ્ઞાન હજી કેઈને મળેલું ન હોવાથી ભારતનાં પ્રાચીન ઐતિહાસિક સાધના ભંડાર ઉપર હજી તે ને તે જ અંધકારને પડદે પડેલો હતે. જુદા જુદા વિદ્વાનોએ અનેક પુરાતન સિક્કાઓ અને શિલાલેખેને ઘણું સારે સંગ્રહ મેળવી લીધું હતું ખરે, પણ લિપિજ્ઞાનના અભાવે તેમને ત્યાં સુધી કાંઈ ઉપયોગ થ ન હતે.
ભારતવર્ષના પ્રાચીન ઇતિહાસના પ્રથમ અધ્યાયને ખરે પ્રારંભ ઈ. સ. ૧૮૩૭ થી થાય છે. એ વર્ષમાં એક નવીન નક્ષત્રને ઉદય થાય છે કે જે ભારતીય પુરાતત્વ વિદ્યા ઉપર પડેલા પડદાને દૂર ખસેડે છે. એશિયાટિક સેસાઈટિની સ્થાપનાના દિવસથી તે ૧૮૩૪ સુધીમાં પુરાતત્વ સંબંધી ખરું કામ બહુ જ ઓછું થયું હતું. ત્યાં સુધી વિશેષ કરીને જુના ગ્રંથોના અનુવાદે જ થતા રહ્યા હતા. શિલાલેખ કે જે ભારતના ઈતિહાસના એક માત્ર ખરા સાધન તરીકે ગણાય છે તેમના સંબંધમાં ઘણું જ ઓછું કાર્ય થયું હતું. કારણ એ હતું કે પ્રાચીન લિપિનું સંપૂર્ણ જ્ઞાન મેળવવું અદ્યાપિ બાકી હતું.
મેં ઉપર એક ઠેકાણે જણાવ્યું છે તેમ પહેલ વહેલાં સંસ્કૃત ભાષા શીખનાર અંગ્રેજ ચાર્ટર્સ વિલ્કીન્સ હતું, અને સૌથી પ્રથમ શિલાલેખ તરફ ધ્યાન આપનાર પણ તે જ હતો. તેણે ઈ. સ. ૧૭૮૫ માં દીનાકપુર જીલ્લાના બદાલ નામક સ્થાન પાસે મળેલા એક સ્તંભ ઉપરને લેખ વાંચ્યા હતા જે બંગાળના રાજા નારાયણ પાલના સમયનો લખેલો હતે. તે જ વર્ષમાં એક હિંદુસ્થાની પંડિત નામે રાધાકાન્ત શર્માએ ટેમરાવાળા દિલ્હીના અશોક સ્તંભ ઉપર દેલા અજમેરના ચૈહાણ રાજા અનલદેવના પુત્ર વિસલદેવના ત્રણ લેખ વાંચ્યા જેમાંના એકની મિતિ “સંવત્ ૧૨૨૦ વૈશાખ સુદી ૫ છે. આ લેખની લિપિ બહુ જુની ન હોવાથી સરલતાની સાથે તે વાંચી શકાયા હતા. પરંતુ તે જ વર્ષમાં જે. એચ. હેરિંગ્ટને બુદ્ધગયા પાસે આવેલી નાગાર્જુની અને બારાબાર ગુફાઓમાં, ઉપરના લેખ કરતાં વધારે જુન એવા મૌખરી વંશના રાજા અનંતવર્માના ત્રણ લેખે ખોળી કાઢયા હતા કે જેમની લિપિ ગુપ્તકાલીન લિપિથી ઘણે અંશે મળતી હોવાથી તેમનું વાચન કઠિણ થઈ પડયું હતું. પણ ચાર્લ્સ વિલ્કીન્સે ચાર વર્ષ સુધી સતત પરિશ્રમ લઈ તે ત્રણે લેખેને વાંચી લીધા અને તેમ કરી તેણે ગુપ્તલિપિની લગભગ અડધી વર્ણમાળાનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. | ગુપ્તલિપિ એટલે શું એની તમને ખબર નહિ હોય તેથી તેનો સહજ ખુલાસે અહિં કરી દઉં. હાલમાં જે લિપિને આપણે દેવનાગરી (અથવા બાળબોધ)ના નામે ઓળખીએ છીએ, તે સાધારણ રીતે ત્રણ અવસ્થાઓમાંથી પસાર થયેલી છે. આ ચાલુ આકૃતિ પૂર્વે તેની જે આકૃતિ હતી તેને કુટિલ લિપિના નામે ઓળખવામાં આવે છે. એ આકૃતિને સમય સાધારણ સમજવાની ખાતર ઈ. સ. ના ૬ ઠ્ઠા સિકાથી તે ૧૦ મા સૈકા સુધીને માની લેવો જોઈએ. તેની પહેલાંની આકૃતિને ગુપ્તલિપિના નામે ઓળખવામાં આવે છે, જેને સામાન્ય સમય ગુપ્તવંશને રાજત્વકાળ ગણાય છે. તે પહેલાંની આકૃતિવાળી લિપિ બ્રાહ્મીલિપિ કહેવાય છે. અશોકના લેખ આ જ લિપિમાં લખાયેલા છે. એને સમય ઈ. સ. પૂ. ૫૦૦ થી ઈ. સ. ૩૫૦ સુધીને મનાય છે.
Aho! Shrutgyanam
Page #112
--------------------------------------------------------------------------
________________
જન સાહિત્ય સંશોધક
[ ખંડ ;
સન ૧૮૧૮ થી ૧૮૨૩ લગી કર્નલ જેમ્સ ટંડે રાજપુતાનાના ઇતિહાસની શોધખોળ કરતાં રાજપુતાના અને કાઠિયાવાડમાંથી કેટલાક પ્રાચીન લેખને પત્તો મેળવ્યું હતું. જેમાંના ૭ મી શતાબ્દીથી લઈ ૧૫ મી શતાબ્દી સુધીના અનેક લેખે તે કર્નલના ગુરૂ યતિ જ્ઞાનચંદ્રજીએ વાંચ્યા હતા, અને જેને સારાંશ યા અનુવાદ ઉક્ત સાહેબે પિતાના “રાજસ્થાન” નામક પ્રસિદ્ધ ઈતિહાસમાં આપ્યો છે,
ઈ. સ. ૧૮૨૮માં બી. જી. બેબીટને મામલપુરના કેટલાક સંસ્કૃત અને તામીલ લેખ વાંચી તેમની વર્ણમાલાઓ તૈયાર કીધી. તેવી જ રીતે વૈટર ઇલિયટે પ્રાચીન કાકડી અક્ષરનું જ્ઞાન મેળવી તેમની વિસ્તૃત વર્ણમાળાઓ પ્રકાશિત કરી.
ઈ. સ. ૧૮૩૪ માં કેપ્ટન રૈયરે પ્રયાગના અશોકસ્તંભ ઉપર બેઠેલા ગુપ્તવંશી રાજા સમુદ્રગુપ્તના લેખને કેટલેક ભાગ વાં, અને પાછળથી તે જ વર્ષમાં ડે. મિલે તે લેખને સંપૂર્ણ વાંચી ૧૮૩૭ માં ભિટારીના સ્તંભ ઉપરને સ્કંદગુપ્તને લેખ પણ ઉકેલી લીધા.
૧૮૩૫ માં ડબલ્યુ. એચ. વૈથને વલ્લભીનાં કેટલાંક દાનપત્રો ઉકેલ્યાં.
૧૮૩૭-૩૮ માં જેમ્સ પ્રિન્સેપે દિલ્લી, કમાઉ અને એ રણના સ્તંભે ઉપરના, સાંચી અને અમરાવતીના સ્તૂપ ઉપરના, તેમ જ ગિરનારના ખડક ઉપરના ગુપ્તલિપિના બધા લેખો વાંચી કાઢયા.
સાંચી સ્તૂપના ચંદ્રગુપ્તવાળા મહત્ત્વના લેખ સંબંધે જે પ્રિન્સેપે ૧૯૩૪ માં લખ્યું હતું કે “પુરાતત્ત્વના અભ્યાસીઓ હજી સુધી સાંચીના શિલાલેખમાં શું લખ્યું છે એ કાંઈ પણ જાણી શક્યા નથી.” તે જ પ્રિન્સેપ ૧૮૩૭ માં એ બધા લેખોને યથાર્થ અનુવાદ સાથે પ્રકટ કરવાની સંપૂર્ણ સફળતા મેળવી શક્યા હતા.
આ રીતે કેપ્ટન ટ્રાયર, ડે. મિલ અને જેમ્સ પ્રિન્સેપના સતત પરિશ્રમથી ચાર્લ્સ વિલ્કીન્સ: જે ગુપ્તલિપિની અપૂર્ણ વર્ણમાળા તૈયાર કરી હતી તે સંપૂર્ણ થઈ અને તેથી ગુપ્તવંશી રાજાઓના સમય સુધીના શિલાલેખ, તામ્રપત્રો, શિકાઓ વિગેરે વાંચવામાં પૂરેપૂરી સફળતા અને સરળતા મળી.
હવે બધી લિપિઓની જે આદિજનની બ્રાહ્મી લિપિ તેને વારે આવ્યા. તે લિપિ ગુપ્ત લિપિથી પ્રાચીન હોવાના સબબે તેનું એકદમ ઉકેલવું કઠિણ હતું. એ લિપિનાં દર્શન તો ઈ. સ. ૧૭૫ માં જ શોધકને થઈ ગયાં હતાં. એ સાલમાં સર ચાસે મૅલેટે ઈલેરાની ગુફાઓમાંના કેટલાક નાના નાના બ્રાહ્મી લેખોની નકલ સર વિલિયમ જેમ્સ પર મેકલી હતી. તેમણે એ નકલેને મેજર વિશ્લેર્ડ કે જે તે વખતે કાશીમાં હતું તેના તરફ, ત્યાંના કેઈ પંડિત મારફત, ઉકેલવા માટે રવાના કરી. પ્રથમ તે ત્યાં તે ઉકેલનાર કોઈ મળે નહિ પણ પાછળથી એક ચાલાક બ્રાહ્મણે કેટલીક પ્રાચીન વર્ણમાળાઓનું એક કૃત્રિમ પુસ્તક તે બિચારા જીજ્ઞાસુ મેજરને બતાવી તે લેખને પિતાની ઈચ્છા પ્રમાણે ખોટી રીતે વાંચી બતાવ્યા અને બદલામાં ખૂબ દક્ષિણા મેળવી. વિલર્ડ સાહેબે આવી
Aho! Shrutgyanam
Page #113
--------------------------------------------------------------------------
________________
અંક ૪]
પુરાતત્વ સંશાધનને પૂર્વ ઇતિહાસ
કલ્પિત રીતે વાંચેલા લેખે ઉપર પૂર્ણ વિશ્વાસ આણી તે બ્રાહ્મણના સમજાવ્યા પ્રમાણે તે લેખોનું અંગ્રેજી ભાષાન્તર પણ કરી લીધું અને પછી લેખની નકલ સાથે તે ભાષાન્તર સર જેન્સ ઉપર મેકલી આપ્યું. આ સંબંધમાં મેજર વિર્ડ સર જોન્સ ઉપર જે પત્ર લખ્યો હતો તેમાં તે બહુ ઉત્સાહ પૂર્વક લખે છે કે –“ આ સાથે કેટલાક લેજોની નકલે. તેના ખુલાસા સાથે મેકલવાની રજા લઉં છું. પ્રથમ તે મેં એ લેખેને કઈ દિવસે પણ ઉકેલી શકવાની આશા સમૂળગી છોડી દીધી હતી, કારણ કે હિંદુસ્તાનના આ ભાગમાં (બનારસ તરફ) જુના લેખો મળતા નથી, તેથી તે ઉકેલવાની કળાની બુદ્ધિની અજમાયશ કરવાની કે શોધ કરવાની તક જ મળી ન હતી. તેમ છતાં, અને મારા ઘણા પ્રયત્ન નિષ્ફળ ગયા પછી, આખરે સદ્ભાગ્યે, એક વૃદ્ધ ગુરૂ મને મળી આવ્યું જેણે એ લખેને વાંચવાની કુંચી બતાવી અને જુના જમાનામાં હિંદુસ્તાનના જુદા જુદા ભાગોમાં જે લિપિઓ ચાલતી હતી તેનું એક સંસ્કૃત પુસ્તક તેણે મારી પાસે રજુ કર્યું. આ એક ખરેખર સિભાગ્યસૂચક શોધ થઈ છે, જે આપણને ભવિષ્યમાં ઘણી ઉપયેગી થઈ પડશે.” મે. વિડની આ “ધ” માટે ઘણાં વર્ષો સુધી કેઈને શંકા સુદ્ધાં થઈ નહિ. કારણ કે સને ૧૮૨૦ના અરસામાં, ખંડગિરિના ખડક ઉપરના એ જ લિપિવાળા લેખના સંબંધમાં લખતાં મી. સ્ટલિંગ લખે છે કે –“જૂના લેખો ઉકેલવાની કુંચી એક વિદ્વાન બ્રાહ્મણ પાસેથી મેળવી મે. વિલર્ડની વિદ્વત્તા અને બુદ્ધિએ ઈલોરા અને સાહસેટના લે કે જે આ જ લિપિમાં લખાયેલા છે તેને કેટલાક ભાગ ઉકેલ્યા હતા. ત્યાર પછી દિલ્હી અને બીજા સ્થળોના તેવા લેખ ઉકેલવામાં તે કુંચીને કાંઈ પણ ઉપયોગ કરવામાં આવ્યું નથી તે દિલગીર થવા જેવું છે.” મી. પ્રિન્સેપને ૧૮૩૩ માં ખરી કુંચી જડી, તે પહેલાં આસરે એક વર્ષ ઉપર તેમણે પણ આવી જ રીતે મે. વિર્ડની કુંચીને ઉપગ ન કરવા બાબત પિતાની દિલગીરી પ્રકટ કરેલી છે. એક શેધક અને જીજ્ઞાસુ વિદ્વાનને આવી દીલગીરી થવી સ્વાભાવિક છે. પણ વિદ્વાન બ્રાહ્મણની બતાવેલી કુંચીને વધારે ઉપયોગ ન કરવામાં આવ્યું તેમાં આશ્ચર્ય માનવા જેવું કશું ન હતું. કારણ કે જેમ પુરાતત્વની બીજી શોધખેળોમાં મે. વિર્ડની શ્રધ્ધાનું શ્રાદ્ધ કરનારા યુક્તિબાજ બ્રાહ્મણની ચાલાકીને તે બીચારો ભેગા થઈ પડયો હતો તેમ આ બાબતમાં પણ બન્યું હતું. એ ગમે તેમ છે, પરંતુ એટલું તો ચોક્કસ છે કે મે. વિલની કહેવાતી શોધ એક સંપૂર્ણ ભ્રમણ હતી. કારણ કે તેમણે વાંચેલો લેખપાઠ તદ્દન કલ્પિત હતો અને તેનો તેમણે કરેલે તરજુમે પણ તે જ નિર્મળ હત-યુધિષ્ઠિર અને પાંડવોના વનવાસ અને નિર્જન જંગલમાં પરિભ્રમણની ગાથાઓને તે ન સમજાય તે બ્રહ્મગોટાળો હતો. એ ધૂર્ત બ્રાહ્મણે બતાવેલા અગડં બગડે અર્થનું અનુસન્ધાન કરવા માટે વિડે કલ્પના કરી હતી કે પાંડે વનવાસ દરમ્યાન મનુષ્યોના સંસર્ગમાં ન આવવાના કરારથી બંધાચલા હતા. તેથી તેમના વિદુર અને વ્યાસ જેવા નેહી અને સંબંધિએ તેમને સાવધાન રહેવાની સૂચના આપવા માટે આ યુક્તિ કરી હતી. તેઓ જંગલમાં ખડક
Aho! Shrutgyanam
Page #114
--------------------------------------------------------------------------
________________
૧૪
જૈન સાહિત્ય સ`શાધક
[ખંડ ૨૬
અને શિલાઓ ઉપર ટુંકા ટુકા અને સહેલાઇથી ન સમજાય તેવાં વાયા, પહેલેથી જ સ ંકેત કરી રાખેલી લિપિમાં લખી, પેાતાના હેતુ પાર પાડતા રહેતા હતા. અંગ્રેજો પોતાને બહુ જ બુદ્ધિમાન્ અને ચાલાક માને છે અને હસતે મુખે તેએ દુનીઆના ખીજા ભેાળા લેાકેાને ઠગવાની પૂરી કળા જાણે છે, પરંતુ તેઓ પણ ભારતવર્ષની સ્વર્ગપુરી ગણાતી કાશીના “વૃદ્ધે ગુરૂ ” ની ઝાળીમાં એક વખત આવી રીતે મૂકાઈ જતા હતા. અસ્તુ.
શોધ ’
એશિયાટિક સેાસાયટિની પાસે દિલ્લી અને અલાહાબાદના સ્તંભે તથા ખંગિરિના ખડકા ઉપરના લેખાની નકલેા એકઠી થએલી હતી, પરંતુ વિૉર્ડ સાહેબની નિષ્ફળ જવાથી કેટલાંએ વર્ષો સુધી તે લેખાને ઉકેલવાના પ્રયત્ન થયા નહિ. એ લેખાના મર્મને જાણવાની ઉત્કટ જિજ્ઞાસા રહેવાને લીધે મી. જેમ્સ પ્રિસેપે ઇ. સ. ૧૮૩૪-૩૫ માં અલાહાબાદ, રધિઆ અને મથિઆના સ્તંભો ઉપરના લેખાની છાપેા મંગાવી, અને તેમને દિલ્લીના લેખની સાથે મુકી-એ જણવાની કોશીશ કીધી કે તેમાં કોઈ શબ્દ એક સરખા છે કે નહિ. આ પ્રમાણે ચારે લેખાને પાસે પાસે મુકવાથી તુરત તેમને જણાયું કે એ ચારે લેખે એક જ જાતના છે. આથી પ્રિ ંસેપના ઉત્સાહ વચ્ચે અને પેાતાની જિજ્ઞાસા પૂર્ણ થવાની તેમને આશા અંધાઈ. પછી તેમણે અલાહાબાદ-સ્તંભ ઉપરના લેખના ભિન્ન ભિન્ન આકૃતિવાળા અક્ષશ જુદા તાવ્યા, જેથી તેમને સમજાયું કે ગુપ્ત લિપિના અક્ષરોની માફક તેના પણ કેટલાક અક્ષરો સાથે સ્વાની માત્રાઓનાં જુદાં જુદાં પાંચ ચિન્હો લાગેલાં છે. પછી તેમણે એ પાંચે ચિન્હોને એકત્ર કરી પ્રકટ કયા. આથી કેટલાક વિદ્વાનોને એ અક્ષરાની ખાખતમાં ચુનાની હેવાના જે ભ્રમ હતા તે દૂર થઈ ગયા.
અશેાકના લેખાની લિપિ સાધારણ રીતે જોનારને ઈંગ્રેજી અથવા ગ્રીક લિપિની ભ્રાંતિ ઉત્પન્ન કરી શકે છે. ટામ કેરિએટ નામના મુસા અશેાકના દિલ્લીવાળા સ્તભના લેખને જોઈ એ. વ્હીટરને એક પત્રમાં લખ્યું હતું કે “ હું આ દેશના દિલ્લી નામના શહેરમાં આન્યો છું કે જ્યાં આગળ મહાન્ અલેકઝાંડરે હિન્દુસ્થાનના રાજા પારસને હરાવ્યા હતા, અને પેાતાના વિજયની સ્મૃતિમાં તેણે એક મોટા સ્તન ઉભું કરાવ્યેા હતા જે અદ્યાપિ અહિં મૌજુદ છે. ” પાદરી એડવર્ડ ટેરીએ લખ્યું છે કે~~ “ ટામ કેરિએટ મને કીધુ હતું તેણું દિલ્લીમાં ગ્રીક લેખવાળા એક સ્થ ́ભ જોચા છે જે મહાન્ અલેકઝાંડરની સ્મૃતિ માટે ત્યાં સ્થાપિત કરવામાં આવ્યેા હતા. ” આવી રીતે બીજા પણ લેખકાએ એ લેખને ગ્રીક લેખ માન્યા હતા.
ઉક્ત રીતે સ્વરનાં ચિન્હાને એળખી લીધા પછી મી. પ્રિ'સેષે અક્ષરાને ઓળખવાના ઉદ્યોગ શરૂ કર્યો. તેમણે પ્રથમ પ્રત્યેક અક્ષરને ગુપ્ત લિપિના અક્ષર સાથે મેળવવવાના અને જે તેની સાથે ખરાખર મળતા થાય તેને ક્રમથી વર્ણમાળામાં દાખલ કરવાના ક્રમ લીધે!, આ રીતે ઘણાક અક્ષરે તેમની જાણમાં આવી ગયા.
Aho! Shrutgyanam
Page #115
--------------------------------------------------------------------------
________________
અંક ૪. ]
પુરાતત્ત્વ સંશોધનને પૂર્વ ઈતિહાસ
૧૫
પાદરી જેમ્સ સ્ટીવન્સને પણ પ્રિપની માફક આ જ શોધમાં અનુરક્ત થઈ “, “ક”, “ઘ', “”, અને “વ” એટલા અક્ષરો ઓળખી કાઢયા, અને આ અક્ષરની સહાયતાથી તેમણે લેખેને પુરા વાંચી તેને અનુવાદ કરવાને મનોરથ કીધે. પરંતુ કાંઈક તે અક્ષરેને ઓળખવામાં ભૂલ થઈ જવાથી, કાંઈક વર્ણમાળાની અપૂર્ણતાથી અને કાંઈક એ લખની ભાષાને સંસ્કૃત સમજવાથી તેમને એ ઉદ્યોગ પૂરેપૂરે સફળ થયે નહિ. આથી ખ્રિસેપને નિરાશા થઈ નહિ. ઈ. સ. ૧૮૩૫ માં પ્રસિદ્ધ પુરાતત્ત્વજ્ઞ પ્રો. લૅક્સને એક બાટ્રિઅન ગ્રીક શિકકા પર આ જ અક્ષરોમાં લખેલું ઍથંકિસનું નામ વાંચ્યું, પરંતુ ૧૮૩૭ ની શરૂઆતમાં જ મી. ખ્રિસેપે પિતાના અલૌકિક ફુરણદ્વારા એક નાનો સરખો
ન શબ્દ શોધી કાઢયે હતો જેણે એકદમ આ સઘળી ગૂઢ બાબતોને નિકાલ કરી દિધે. હકીકત આ પ્રમાણે છે-ઈ. સ. ૧૮૩૭ માં મિ. પ્રિન્સેપે સાંચીતૂપના સ્તંભે. આદિ ઉપર દેલા કેટલાક નાના લેખેની છાપને એકત્ર કરીને જોઈ તે તે બધામાં અંતે બે અક્ષર એક જ સરખા જણાયા અને તેની પહેલાં જ અક્ષરે લખેલો દેખાય જેને પ્રાકૃતભાષાને છઠ્ઠી વિભક્તિને પ્રત્યય (સંસ્કૃત ય ના બદલે) માની એ અનુમાન કર્યું કે બધા લેખે જુદા જુદા મનુષ્ય દ્વારા કરાએલા દાનનું સૂચન કરતા હોવા જોઈએ. છેલ્લા બધે એક સરખા જણાતા બે અક્ષરો કે જે ઓળખાતા ન હતા, તેમાંથી પહેલા અક્ષરની સાથે “P ની માત્રા અને બીજાની સાથે અનુસ્વારનું ચિન્હ લાગેલું હોવાથી પહેલો અક્ષર તે તા અને બીજે તે હાઈ એમ એ શબ્દ જ હોવો જોઈએ એમ તેમણે નિશ્ચય કીધો. આ અનુમાનાનુસાર ૩ અને ૪ ને ઓળખવાથી એ આખી વર્ણમાળા પૂરી થઈ અને તેના આધારે દિલ્હી, આલાહાબાદ, સાંચી, મથિયા, રધિયા, ગિરનાર, શૈલી આદિને અશકના બધા લેખે સરલતા પૂર્વક વાંચી લેવાયા. એ વાંચનથી એ પણ નિશ્ચય થઈ ગયો કે એ લેખેની ભાષા જેમ અત્યારસુધી સંસકૃત સમજવામાં આવતી હતી તે ન હતી, પરંતુ તે ઉકત સ્થાનની પ્રચલિત પ્રાચીન દેશભાષા હતી (જેને તે વખતે સાધારણ રીતે પ્રાકૃતના નામે ઓળખવામાં આવતી.)
આવી રીતે બ્રાહ્મી લિપિનું સંપૂર્ણ જ્ઞાન મેળવવામાં આવ્યું અને તેના ગે ભારતના જૂનામાં જૂના લેખે વાંચવામાં સંપૂર્ણ સફળતા મળી.
હવે એક તેવી જ બીજી જૂની લિપિની શેાધના વિષયમાં કાંઈક જણાવું છું કે જેનું જ્ઞાન પણ એ જ સમયમાં મેળવવામાં આવ્યું હતું. એ લિપિનું નામ ખરેણી છે. ખરેછી લિપિ એ આર્ય લિપિ નથી પણ અનાર્ય લિપિ છે. તેને સેમેટિક લિપિના કુટુંબની અરમઈક લિપિમાંથી નિકળેલી માનવામાં આવે છે. એ લિપિની લખવાની પદ્ધતિ ફારસી લિપિ જેવી છે, અર્થાત્ ડાબી બાજુથી જમણી બાજુ તરફ લખતા જવાની છે. એ લિપિ ઈ. સ. પૂર્વે ત્રીજી-ચેથી શતાબ્દીમાં માત્ર પંજાબના જ કેટલાક ભાગમાં પ્રચલિત હતી. શહાબાજગઢી અને મોરાના ખડકો ઉપરના અશોકના લેખ આ લિપિમાં દેલા છે. તે સિવાય શક, ક્ષત્રપ, પાર્થિઅન અને કુશનવંશી રાજાઓના સમયના કેટલાક બૌદ્ધ
Aho! Shrutgyanam
Page #116
--------------------------------------------------------------------------
________________
જેન સાહિત્ય સંશોધક
[ ખંડ ૨,
લેખ તથા બાફડ્રેઅન, ગ્રીક, શક, ક્ષત્રપ વિગેરે રાજવંશના કેટલાક શિકાઓ ઉપરના લેખે આ લિપિમાં કતરેલા મળી આવે છે. તેથી ભારતીય પુરાતત્ત્વોને આ લિપિના જ્ઞાનની પણ ખાસ આવશ્યકતા હતી.
કર્નલ જેમ્સ ટંડે બાટ્રિઅન, ગ્રીક, શક, પાર્થિઅન અને કુશનવંશી રાજાઓના શિક્કાઓને માટે સંગ્રહ કર્યો હતે, જેની એક બાજુએ ગ્રીક અને બીજી બાજુએ ખરેષ્ઠી અક્ષરના લખો કોતરેલા હતા. જનરલ વંટુરાએ સને ૧૮૩૦ માં માનિકિઆલ તૃપ ખેદાન્ચે તે તેમાંથી ખરેષ્ઠી લિપિના કેટલાએક શિક્કાઓ અને બે લેખો મળી આવ્યા. આ શિવાય સર અલેકઝેડર બન્ને આદિ પ્રાચીન શેધકોએ પણ એવા અનેક શિકકાઓ એકત્ર કર્યા હતા જેની એક બાજુના ગ્રીક અક્ષરે તે વાંચી શકાતા હતા પરંતુ બીજી બાજુના ખરેછી અક્ષરેને ઉકેલવાનું કાંઈ પણ સાધન ન હતું. એ અક્ષરે માટે ભિન્ન ભિન્ન કલપનાઓ થવા લાગી હતી. સને ૧૮૨૪ માં કર્નલ ટોડે કડફિસેસના શિક્કા ઉપરના આ અક્ષરને “સરસેની અન્ ” અક્ષરે જાહેર કર્યા. ૧૮૩૩ માં અપડેટસના સિક્કા ઉપરના આ જ અક્ષરેને પ્રિન્સેપે “પહલવી” અક્ષરે માન્યા. એક બીજા શિક્કા ઉપરની આજ લિપિને તથા માનિકિઆલ સ્વપના લેખની લિપિને પણ પાલી એટલે બ્રાહ્મી લિપિ માની, અને એની આકૃતિ જરા વાંકી હોવાથી એ અનુમાન કર્યું કે છાપેલી અને ચોપડામાં લખેલી ગુજરાતી લિપિમાં જેમ અંતર હોય છે તેમ જ અશકની દિલ્લી આદિ સ્તંભેવાળી અને આ લિપિમાં અંતર છે. પરંતુ પાછળથી સ્વયં પ્રિન્સેપને જ આ અનુમાન અનુચિત લાગવા માંડયું. ૧૯૩૪ માં કેપ્ટન કોર્ટને એક સ્તૂપમાંથી આ જ લિપિને લેખ મળ્યો જેને જોઈને પ્રસેપે ફરી આ અક્ષરેને “પહેલવી” અક્ષરે ક૯ યા. પરંતુ એ જ વર્ષમાં શોધક મી. મેસનને કાબૂલની ઘાટીમાં શેખેળ કરતાં અનેક એવા શિકાઓ મળી આવ્યા જેના ઉપર ખરેષ્ઠી અને ગ્રીક બને લિપિમાં રાજાઓનાં નામે લખેલાં હતાં. મેસન સાહેબે જ સાથી પ્રથમ મિલેંડ, અપોલિડીટી, અરમાઈઓ, બાસિલિઓ અને સેટિરે વગેરે નામે વાંચ્યાં. પરંતુ આ તેમની માત્ર કલ્પના હતી. તેમણે આ નામે ખ્રિસેપ સાહેબને લખી મોકલ્યાં. આ કલ્પનાને સત્ય કરવાને યશ પ્રિન્સેપ સાહેબના ભાગ્યમાં જ હતું. તેમણે મેસન સાહેબના સંકેતે અનુસાર શિકાઓ વાંચવા માંડયા તે તેમાંથી બાર રાજાઓનાં તથા છ પદવીઓનાં નામે તેમને મળી આવ્યાં.
આવી રીતે ખરેષ્ઠી લિપિના ઘણાક અક્ષરને બોધ થા, અને સાથે એ પણ જ્ઞાન થયું કે આ લિપિ ડાબી બાજુથી જમણી બાજુએ વંચાય છે. તેથી એ પણ નિશ્ચય થયો કે આ લિપિ સેમેટિક વર્ગની છે, પણ તે સાથે તેની ભાષા કે જે વાસ્તવમાં બ્રાહ્મી લેખોની ભાષા માફક પ્રાકૃત જ હતી, તેને પહલવી માની લેવાની ભૂલ કરવામાં આવી. આ પ્રકારે ગ્રીક લેખની સહાયતાથી ખરેષ્ઠી લિપિના ઘણાક અક્ષરે તે જણાઈ ગયા પણ ભાષાના વિષયમાં ભ્રાન્તિ થવાથી, પહલવીના નિયમ તરફ ધયાન રાખી લેખેને વાંચવાનો ઉદ્યોગ કરવાથી અક્ષરને ઓળખવાની અશુદ્ધતા આવવા લાગી, જેથી ડાક સમય પર્યત તેનું
Aho! Shrutgyanam
Page #117
--------------------------------------------------------------------------
________________
અંક ૪].
પુરાતત્વ સંશાધનને પૂર્વ ઇતિહાસ
૧૭
કાર્ય અટકી પડયું. પરંતુ ૧૮૩૮ માં બે બાટ્ટીઅન ગ્રીક શિકાઓ ઉપર પાલી લેખો જોતાં જ બીજા શિક્કાઓની ભાષા પણ તે જ હશે એમ માની તેના નિયમાનુસાર તે લેખે વાંચવાથી પ્રિક્ષેપનું કામ આગળ ચાલ્યું; અને એકંદર ૧૭ અક્ષરે તેમણે તેના ખોળી કાઢયા. પિંપની માફક મી. નરિસે પણ આ વિષયમાં કેટલીક શેધ કરી એ લિપિના બીજા છ અક્ષરે નવા શોધી કાઢયા. બાકી રહેલા ડાક અક્ષરે જનરલ કનિંગહામે ઓળખી લીધા, અને તેમ કરી ખરોકીની સંપૂર્ણ વર્ણમાળા તૈયાર કરી લેવામાં આવી.
ભારતવર્ષની જૂનામાં જૂની લિપિઓનું જ્ઞાન મેળવવાને સામાન્ય ઇતિહાસ આ પ્રમાણે છે. ઉપરોક્ત વર્ણનથી આપણને જણાય છે કે લિપિ વિષયક લેખોળમાં મી. પ્રિન્સેપની કામગિરી ઘણું મેટી છે. એશિયાટિક સોસાઈટી તરફથી બહાર પડેલા “સેન્ટેનરી રિવ્યુ” નામના પુસ્તકમાં “એથેન્ટ ઈન્ડીઅન અલ્ફાબેટ” વાળા આટિકલના પ્રારંભમાં જ આ બાબત વિષે ડં. હૅનેલ લખે છે કે –
જુના શિલાલેખેને ઉકેલવાનું અને તેનું ભાષાંતર કરવાનું સોસાઈટિનું અત્યુપયેગી કાર્ય સને ૧૮૩૪ થી ૧૮૩૯ સુધીમાં ચાલ્યું હતું. એ કાર્યની સાથે મી. જેમ્સ પ્રિસેપ, કે જે તે વખતે સેસાઈટિના સેક્રેટરી હતા તેમનું નામ સદાને માટે જોડાઈ રહેશે. કારણ કે હિન્દુસ્તાન વિષયક જૂની લેખનકલા, ભાષા અને ઈતિહાસ સાથે સંબંધ ધરાવનારી અને આપણું આધુનિક જ્ઞાનના આધારભૂત એવી મેટી શેધે તે એક જ મનુષ્યના પુરૂષાને લઈને અને તે પણ વળી આટલા અલ્પ સમયમાં થઈ હતી.”
પ્રિન્સેપના પછી લગભગ ત્રીસ વર્ષ સુધી પુરાતત્ત્વ સંશોધનનાં સૂત્રો જેમ્સ ફરગ્યુસન, મેજર કિટ્ટો, એડવર્ડ ટમસ, એલેકઝાંડર કનિંગહામ, વાલટર ઇલિયટ, મેડેઝ ટેલર, સ્ટીવન્સન, 3. ભાઉ દાજી વિગેરેના હાથમાં રહ્યાં. આમાંના પહેલા ચાર વિદ્વાનોએ ઉત્તર હિંદુસ્તાનમાં, ઇલિયટ સાહેબે દક્ષિણ હિંદુસ્તાનમાં, અને પાછળના ત્રણે પશ્ચિમ હિંદુસ્તાનમાં કામ કર્યું હતું. ફર્ગ્યુસન સાહેબે પુરાતન વાસ્તુવિદ્યા (Architecture) નું જ્ઞાન પ્રાપ્ત કરવામાં ઘણી મહેનત લીધી હતી, અને તેમણે આ વિષય ઉપર અનેક ગ્રંથ લખ્યા હતા. આ વિષયને તેમનો અભ્યાસ એટલો બધે આગળ વધી ગયો હતો કે તેઓ કોઈપણ ઈમારતને આંખેથી જોઈને જ સાધારણ રીતે તેને સમય નિશ્ચિત કરી લેતા હતા. મેજર કિટ્ટો બહુ વિદ્વાન તે ન હતો પણ તેની શોધક બુદ્ધિ બહુ તીણ હતી. જ્યાં બીજા અનેક વિદ્વાને કાંઈ પણ જડયું ન હતું, ત્યાં જ તેણે પિતાની ગીધ જેવી ઝીણી દષ્ટિના બળે કેટલી યે ચીજો ખોળી કાઢી હતી. તે ચિત્રકલામાં પણ નિપુણ હતો. તેણે પિતાના હાથથી કેટલાં યે સ્થાનનાં ચિત્ર કાઢયાં હતાં અને તે પ્રકાશિત કર્યા હતાં. તેની આવી શિલ્પકળા વિષયક ઊંડી કુશળતા જેમાં સરકારે તેને બનારસ સંસ્કૃત કોલેજનું મકાન તૈયાર કરાવવાનું કામ લેંગ્યું હતું. તેણે આ કામમાં ઘણો પારશ્રમ ઉઠાવ્યો હતો. આ પરિશ્રમને કારણે તેની તબીયત બગડી ગઈ અને આખરે ઇગ્લાંડમાં જઈ તે સ્વસ્થ
Aho I Shrutgyanam
Page #118
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સંશાધક
[ ખંડ ૨૬
થયા. ટામસ સાહેબે ખાસ કરીને પેાતાનું લક્ષ્ય શિષ્કાએ તથા શિલાલેખા તરફ ખેચ્યુ’ તેણે ઘણા પરિશ્રમ સાથે ઇ. સ. પૂર્વે ૨૪૬ થી લઇ ૧૫૫૪ સુધીને ૧૮૦૦ વર્ષોના પ્રાચીન ઇતિહાસ તારવી કાઢયા હતા. જનરલ કનિગહામે પ્રસેપનું જ બાકી રહેલું કામ હાથમાં લીધું. તેમણે બ્રાહ્મી તથા ખરોષ્ઠી લિપિના સઘળા પ્રકારનું સપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યું. દક્ષિણના ચાલુકય વંશનું વિસ્તૃત જ્ઞાન લેાકેાની આગળ તેમણે જ પ્રથમ મૂકયુ ટેલર સાહેબે ભારતની ભૂમિનિર્માણવિદ્યાનું જ્ઞાન મેળવ્યું અને સ્ટિવન્સને શિકાઓની શેાધખેાળ કરી. પુરાતત્ત્વ સંશાધનના કામમાં પહેલવહેલી પ્રવીણતા જે ભારતવાસી વિદ્વાને મેળવી હતી તેમનું નામ ડૉ. ભાઉ દાજી હતું. તેમણે અનેક શિલાલેખા ઉકેલ્યા અને પ્રાચીન ભારતના ઈતિહાસના જ્ઞાનમાં ખૂબ વૃદ્ધિ કરી. એ વિષયમાં બીજા નામાંકિત ભારતના વિદ્વાન્ તરીકે કાઠિયાવાડના વતની પંડિત ભગવાનલાલ ઈંદ્રજીનુ નામ લેવું જોઇએ. તેમણે પશ્ચિમ ભારતના ઇતિહાસમાં ઘણી અમૂલ્ય વૃદ્ધિ કરી છે. અનેક શિલાલેખો અને તામ્રપત્રો ઉકેલ્યાં હતાં. તેમની વિદ્વત્તાનું ખરૂં સ્મારક તે તેમણે ઉડીસાના ખડગિરિ-ઉદયગિરિ વાળી હાથીશુક્ામાંના સમ્રાટ્ ખારવેલના લેખને શુદ્ધ રીતે ઉકેલ્યા તે છે. અંગાલના વિદ્વાન્ ડા. રાજેન્દ્રલાલ મિત્રનું નામ પણ આ વિષયમાં ખાસ ઉલ્લેખ કરવા યાગ્ય છે. તેમણે નેપાલના સાહિત્ય અને ઈતિહાસ વિષયમાં આપણને ઘણું જ્ઞાન આપ્યું છે.
૧૨
આ બધુ' કામ વિદ્વાનાએ ખાસ પેાતાના શૈાખથી જ કીધું હતું. ત્યાં સુધી સરકાર તરફથી એ વિષય માટે કોઇ ખાસ પ્રબંધ કરવામાં આવ્યો ન હતા. પરંતુ એ કામ એટલું બધું મહાભારત છે કે સરકારની ખાસ મદદ વગર સપૂર્ણ થવું અશકય છે. સને ૧૮૪૪ માં લંડનની રૅાયલ એશીઆટિક સાસાઈટીએ ઈસ્ટ ઈન્ડીઆ કંપનીને વિનતિ કરી કે આ કામમાં સરકારે ખાસ મદદ કરવી જોઇએ અને સરકાર મારફત જ આ કામ થવું જોઈ એ. તેથી ૧૮૪૭ માં લોર્ડ હાજિના પ્રસ્તાવથી બોર્ડ ઑફ ડાયરેકટર્સે આ કામમાં ખર્ચ કરવાની મંજુરી આપી. પણ સન્ ૧૮૫૦ સુધીમાં તેનુ વાતિવક પરિણામ કાંઇ પણ ન આવ્યું. ૧૮૫૧ માં સયુક્ત પ્રાંતના ચીફ એન્જીનીઅર કર્નલ કનિ'ગહામે એક ચેાજના ઘડીને સરકાર ઉપર મોકલી અને સાથે એ પણ સૂચવ્યુ કે જો ગવર્નમેંટ આ કામ તરફ લક્ષ્ય નહિ આપશે તે કદાચિત્ કેચ અને જર્મન લેાકેા આ કામ ઉપાડી લેશે; અને તેમ થશે તે તેમાં અંગ્રેજોના યશની હાનિ થશે. ક. કનિગહામની આ સૂચનાનુસાર અને ગવર્નર જનરલની ભલામણથી ૧૮૫૨ માં આર્કિઓલાજીકલ સજ્જુ નામનું એક Rsિપાર્ટમેન્ટ કાયમ કરવામાં આવ્યું અને ૨૫૦ રુપીઆ માસિક પગારે કનિંગહામ સાહેબની જ આ ડિપાર્ટમેન્ટના ડાયરેકટર તરીકે નેમણુંક કરવામાં આવી. આ યાજના સ્થાયી રૂપે ન હતી. સરકારની ધારણા એમ હતી કે મેટાં મેટાં મહત્ત્વપૂર્ણ સ્થાનાનું યથાતથ વર્ણન, તત્સ અધી ઇતિહાસ અને કિંવદન્તીઓને સંગ્રહ કરવામાં આવે. નવ વર્ષ સુધી સરકારની આ જ નીતિ ચાલૂ રહી હતી. તે દરમ્યાન કનિંગહામ સાહેબે પણ પેાતાના નવ રિપોટા બહાર પાંડયાં.
Aho! Shrutgyanam
Page #119
--------------------------------------------------------------------------
________________
અફ ૪ ]
પુરાતત્ત્વ સંશાધનના પૂર્વી છાતહાસ
૧૯
૧૮૧ થી સરકારની આ ધારણામાં કાંઈક ફેરફાર થયા. કનિગહામના રિપેર્ટોથી સરકારની ખાત્રી થઈ કે આખું હિન્દુસ્તાન મહત્ત્વપૂર્ણ સ્થાનાથી ભરેલું છે અને તે બધાંની શેાધખેળ થવાની આવશ્યકતા છે. એટલા માટે આખા હિન્દુસ્તાનની શેાધખેાળ કરવા માટે કનિંગહામ સાહેઅને ડાયરેકટરને બદલે ડાયરેકટર-જનરલ બનાવ્યા અને તેમની મદદ માટે ખીજા વિદ્વાનાની નેમણુંકા કરી. પરંતુ ૧૮૭૪ સુધી એકલા કનિંગહામ સાહેબ જ ઉત્તર હિ‘દુસ્થાનમાં શેાધખેળતું કામ કરતા હતા. ૧૮૭૪ માં દક્ષિણ ભાગની ગવેષણા કરવા માટે ડા. બર્જેસની ચેાજના કરવામાં આવી.
આ ડિપાર્ટમેન્ટનું કામ કેવળ પ્રાચીન સ્થાનેાની શેાધ કરવાનું હતું; તેમનું રક્ષણ કરવાનું કામ પ્રાંતિક સરકારોને સ્વાધીન હતું. પણ પ્રાંતિક સરકારોએ આ તરફ લક્ષ્ય ન આપવાથી અનેક પ્રાચીન સ્થાના, સંરક્ષણના અભાવે, નષ્ટ થવા લાગ્યાં. આ દુર્દશા જોઇ લાર્ડ લિટને ૧૮૭૮ માં કયુરેટર આફ એક્સ્ચેન્ટ મેન્યુમેન્ટ” નામના એક અધિકારીની નેમણુંક કરવાનો વિચાર કીધા. તે અધિકારી માટે દરેક પ્રાન્તનાં સંરક્ષણીય સ્થાનાની યાદી તૈયાર કરી, તેમાં કયાં કયાં સ્થાને સુરક્ષિત રહી શકે છે, કયાં કયાં સ્થાને મરામત કરવા લાયક તે નથી પણ હજી પૂર્ણ નષ્ટ થયાં નથી, અને કયાં કયાં મહત્વપૂર્ણ સ્થાનેા તદ્દન નષ્ટ થઈ ગયાં છે; એ સઘળી વિગતે લખવાનું કામ નિશ્ચિત કરવામાં આવ્યુ. આ યાજનાના સંબંધમાં સેક્રેટરી ઓફ સ્ટેટ' ને લખવામાં આવ્યુ. પણ તેણે લાર્ડ લિટનની યાજનાને અસ્વિકાર કર્યાં અને આ કામ કરવાના ભાર ડાયરેકટર ઉપર નાંખવા જણાવ્યુ`. પરંતુ ૧૮૮૦ માં હિન્દી સરકારે ભારતમંત્રીને લખ્યું કે ડાયરેકટર-જનરલને આ કામ કરવા જેટલી કુરસદ નથી, અને બીજો કોઈ ઉચિત પ્રબંધ કર્યાં સિવાય ઘણાં મહત્વનાં સ્થાને નષ્ટ થતાં જાય છે. ત્યારે ૧૮૮૧ થી લઇને ૧૮૮૩ સુધી મેજર કાલ. આ. ઈ. ની કયુરેટર તરીકે નેમણુંક કરવામાં આવી. આ ત્રણ વર્ષમાં એ કયુરેટરે “ પ્રીઝર્વેશન આફ્ નેશનલ મેન્યુમેન્ટ્સ ઓફ ઇન્ડીઆ ” નામના ત્રણ રિપોર્ટો પ્રકટ કર્યાં. તે પછી એ કયુરેટરનું પત્તુ કાઢી નાંખવામાં આવ્યુ.
66
સને ૧૮૮૫ માં જનરલ કનિંગહામ સાહેબ પેાતાના પદથી રિટાયર્ડ થયા. ૧૮૬૨ થી ૧૮૮૫ સુધીમાં તેમણે ૨૪ રિપોર્ટ બહાર પાડયા હતા. આ રિપોર્ટો જોવાથી કનિ’ગહામ સાહેબના અલૈાકિક પરિશ્રમના ખ્યાલ આવી શકે છે. આટલી યેાગ્યતા સાથે આટલુ બધું કામ ઘણા થોડા જ માણસાએ કર્યું હશે. તેમના પછી ડાયરેકટર-જનરલ તરીકે ડા. અર્જ-સની નેમણુંક કરવામાં આવી. ત્યારથી અન્વેષણની સાથે સંરક્ષણનું કામ પણ આ ખાતાને સોંપવામાં આવ્યું. સહુઁ કરવા માટે હિન્દુસ્તાનના પાંચ ભાગા કરવામાં આવ્યા; અને દરેક ભાગ માટે એક સર્હેયરની ચેાજના કરવામાં આવી. મુંબઇ; મદ્રાસ; રાજપુતાના અને સિંધ સાથે પંજાબ, મધ્ય પ્રદેશ અને વાયવ્ય પ્રાંત સાથે મધ્ય ભારત; અને આસામ સાથે અગાલ; એમ પાંચ ભાગા નિયત કરવામાં આવ્યા. પરંતુ સવ્હેયર કેવળ ઉત્તર
Aho! Shrutgyanam
Page #120
--------------------------------------------------------------------------
________________
જેન સાહિત્ય સાધક
[ ખંડ ર;
ભારતના ત્રણ ભાગે માટે જ નિયત થયા. મુંબઈ અને મદ્રાસ પ્રાન્તોનું કામ ડો. બર્જસના હાથમાં જ રહ્યું.
આ સમય સુધી પણ સરકારની ઇચ્છા એ ખાતાને સ્થાયી કરવાની ન હતી. સરકારની સમજ એવી હતી કે પાંચ વરસમાં આ કામ પુરું થઈ જશે. એટલા માટે પ્રાચીન લેખેને ઉકેલવા સારૂ એક યુપીઅન પંડિતની નમણુંક કરી અને સાથે દેશી વિદ્વાનોની પણ મદદ લેવાને નિશ્ચય કર્યો.
૧૮૮૯ માં ડૉ. બર્જેસ પણ પિતાના હોદ્દાથી ફારેગ થયા. આથી એ ખાતાની હાલત ઉતરતી થવા લાગી. આ ખાતાના હિસાબની તપાસ કરવા માટે સરકારે કમિશન નીમ્યું. તેણે પિતાના રિપોર્ટમાં ખર્ચની બાબતમાં કેટલીક કાપકૂપ કરવાની સીફારસ કરી. હિન્દુસ્તાનના લાભ માટે થતા ખર્ચમાં કાપકૂંપ કરવાની સફારસને સ્વીકારવા સરકાર હમેશાં તૈયાર જ હોય છે એ કહેવાની ખાસ આવશ્યકતા નથી. ડૉ. બર્જેસ પછી ડાયરેકટર જનરલનું સ્થાન ખાલી રાખવામાં આવ્યું. બંગાલ અને પંજાબના સર્વેયને પણ રજા આપી. આટલું ઓછું કરીને પણ સરકારે ચાલૂ યોજનાને ફકત પાંચ જ વર્ષ સુધી જારી રાખવાનું જાહેર કર્યું. પણ સરકારી હુકમ માત્રથી જ કામ એકદમ કેમ થઈ શકે ? ૧૮૯૦ થી ૧૮લ્પ સુધીનાં પાંચ વરસ આ ખાતા માટે ઘણું જ દીનદશામાં વીત્યાં, અને કામ પણ પૂરું ન થયું. ૧૮૯૫ થી ૧૮૯૮ સુધી સરકાર વિચાર જ કરતી રહી કે આ વિષયમાં શું કરવું જોઈએ. ૧૮૯૮ માં તેને એ વિચાર થયે કે શોધખોળનું કામ બંધ કરીને હવે તે આ ખાતા પાસેથી ફક્ત સંરક્ષણનું જ કામ લેવું જોઈએ. આ નવા વિચાર પ્રમાણે નીચે મુજબ પાંચ ક્ષેત્રે નકકી કરવામાં આવ્યાં. (૧) મદ્રાસ અને કુર્ગ (૨) મુંબઈ, સિંધ અને બરાર (૩) સંયુક્ત પ્રાંત અને મધ્યપ્રદેશ (૪) પંજાબ, બ્રિટિશ બલુચિસ્તાન અને અજમેર
(૫) બંગાલ અને આસામ ૧૮૯ ના ફેબ્રુઆરી માસની ૧ લી તારીખે એશિઆટિક સોસાયટિના સમારંભમાં લૈર્ડ કર્ઝને આ ખાતાને ખૂબ ઉન્નત કરવા માટેને પિતાને વિચાર જાહેર કર્યો. ત્યારબાદ ૧૯૦૧ માં વાર્ષિક એક લાખ રૂપીઆ ખર્ચ કરવાની આ ખાતાને મંજુરી આપવામાં આવી, અને ડાયરેકટર-જનરલની ફરીથી નિમણુંક કરવામાં આવી. સન ૧૯૦૨ માં નવા ડાયરેકટર-જનરલ માર્શલ સાહેબ હિંદુસ્તાનમાં આવ્યા, ત્યારથી આ ખાતાનો ન ઈતિહાસ શરૂ થાય છે. તે આજે કહેવાનું કામ મારું નથી. જ્યારે એ ખાતા ઉપર આપણી સત્તા થશે ત્યારે એના ઇતિહાસનું આપણે અવલોકન કરીશું.
- અંગ્રેજ સરકારના આ કામનું ઉદાહરણ લઈ કેટલાંક દેશી રાજ્યોએ પણ પિતાનાં રાજ્યોમાં આ વિષયના ડિપાર્ટમેંટ બોલ્યાં છે. ભાવનગર સંસ્થાને કેટલાક પંડિત દ્વારા કાઠિયાવાડ, ગૂજરાત અને રજપુતાનના અનેક શિલાલેખો અને દાન પત્રોની નકલ મેળવી ભાવનગર પ્રાચીન શેધ સંગ્રહ” ના નામે એક પુસ્તક દ્વારા તેમને પ્રકાશિત કરી છે.
Aho ! Shrutgyanam
Page #121
--------------------------------------------------------------------------
________________
અંક ૪]
પુરાતત્વ સંશાધનનો પૂર્વ ઈતિહાસ
૨૧
કાઠિયાવાડના આગળના ઑલિટિકલ એજન્ટ કર્નલ ઑટસનને પ્રાચીન વસ્તુઓ ઉપર બહુ પ્રેમ હતો, તેથી કાઠિયાવાડના કેટલાક રાજાઓએ મળીને રાજકોટમાં “વૌટસન મ્યુઝીઅમ” નામનું પરાણ-વસ્તુ-સંગ્રહાલય સ્થાપ્યું જેમાં કેટલાક લેખ, તામ્રપત્રે, પુસ્તકે, શિકાઓ આદિને સારે સંગ્રહ થયેલો છે. માઈસેર રાજ્યે પણ આવું એક સંગ્રહાલય સ્થાપ્યું છે, અને સાથે આકિર્લોજીકલ ડિપાર્ટમેંટ પણ સ્વતંત્ર રીતે ઉઘાડયું છે, જે દ્વારા આજ સુધીમાં અનેક રિપેર્યો, પુસ્તકો અને લેખસંગ્રહ છપાઈ પ્રસિદ્ધ થયા છે. ત્યાંથી એપ્રિવ્રાફિઆ કર્નાટિકા નામની એક સીરિઝ નીકળે છે જેની અંદર હજારે શિલાલેખો-તામ્રપત્રો ઈત્યાદિ પ્રસિદ્ધ થયાં છે. ત્રાવણકર, હૈદરાબાદ અને કાશ્મીરના રાજ્યોએ પણ આ કામ સ્વતંત્ર રીતે કરવા માંડ્યું છે. એ સિવાય, ઉદયપુર, ઝાલાવાડ, ગ્વાલીઅર, ભેપાળ, વડોદરા, જુનાગઢ, ભાવનગર, આદિ રાજ્યોમાં પણ સ્થાનિક સંગ્રહાલય થતાં જાય છે.
બ્રટિશ રાજ્યમાં સરકાર અને બીજી સંસ્થાઓ અથવા સ્વતંત્ર વ્યક્તિઓ દ્વારા થયેલા પુરાણ–વસ્તુ–સંગ્રહને મુંબઈ, મદ્રાસ, કલકત્તા, નાગપુર, અજમેર, લાહેર, લખનૈ, મથુરા, સારનાથ, પેશાવર, આદિ સ્થળનાં પદાર્થ-સંગ્રહાલયમાં સુરક્ષિત રાખવામાં આવે છે; તેમ જ ઘણીક વસ્તુઓને લંડનના બ્રિટિશ મ્યુઝિઅમલમાં મોકલવામાં આવે છે. એ બધી વસ્તુઓનાં તે તે સંસ્થા દ્વારા પ્રકટ કરવામાં આવતા રિપોર્ટો અને કેટલૈંગોમાં વર્ણન આપેલાં હોય છે. શિલાલેખ, તામ્રપત્રો અને શિકાઓ એ વિષયનાં ખાસ જુદાં પુસ્તકો અને ગ્રંથમાળાઓ પણ પ્રકટ થાય છે.
જેવી રીતે હિંદુસ્તાનમાં આ પ્રમાણે પુરાતત્ત્વની ગવેષણાનું કામ ચાલ્યું છે, તેવી રીતે યુરોપમાં પણ ચાલ્યું છે. ક્રાંસ, જર્મની, ઓસ્ટ્રિયા, ઈટલિ, રશીયા આદિ રાએ પિતાપિતાનાં રાજ્યમાં એ વિષય માટે સ્વતંત્ર સાઇટિયે, એકેડેમીઓ, વગેરે સ્થાપેલી છે અને ત્યાંના પણ અનેક વિદ્વાનેએ હિન્દુસ્તાનના સાહિત્ય અને ઇતિહાસને પ્રકાશમાં આણવા ઘણે પરિશ્રમ ઉઠાવે છે. નષ્ટપ્રાય થતા આપણું હજારે ગ્રંથને તેમણે ઉદ્ધર્યા છે અને સંગ્રહ્યા છે, વાંચ્યા છે અને છપાવ્યા છે. સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્યને પ્રકાશમાં આણવાનું જેટલું કામ જર્મન વિદ્વાને એ કર્યું છે તેટલું બીજા કેઈએ કર્યું નથી. તુલનાત્મક ભાષાશાસ્ત્રને જેટલું જર્મનેએ ખીલવ્યું છે તેને શતાંશ પણ બીજાઓએ ખીલવ્યું નથી. બીજી પણ બધી માલિક શોધે મોટે ભાગે જર્મન વિદ્વાનોના હાથે જ થયેલી છે. અંગ્રેજોને હિંદુસ્તાન સાથે ખાસ સંબંધ હોવાથી જ તેઓ આ વિષયમાં થોડું ઘણું કરવાનો ડોળ કરે છે એટલું જ. અસ્તુ.
આ પ્રમાણે દેશ અને વિદેશમાં વ્યકિત અને સંસ્થાએ કરેલા પુરાતત્તાનુસંધાનથી આપણી પ્રાચીન સંસ્કૃતિના ઘણાક અજ્ઞાત અધ્યાયો લખાયા છે, અને લખાય છે. શિશુનાગ, નંદ, મર્ય, ગ્રીક, શાતકણ, શક, પાર્થીઅન, કુશન, ક્ષત્રપ, આભીર, ગુપ્ત, હૂણ,
Aho! Shrutgyanam
Page #122
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સંશોધક
[ ખંડ ૨,
ચૌધેય, ઐસ, લિચ્છવી, પરિવ્રાજક, વાકાટક, મૌખરી, મિત્રક, ગુહિલ, ચાવડા, ચાલુક્ય, પ્રતિહાર, પરમાર, ચાહમાન, રાષ્ટ્રકૂટ, કચ્છવાહા, તોમર, કલચૂરી, વૈકુટક, ચદેલા, યાદવ, ગુર્જર, મિહિર, પાલ, સેન, પલ્લવ, ચેલ, કદંબ, શિલાર, સેંદ્રક, કાકતીય, નાગ, નિકુંભ, બાણ, મત્સ્ય, શાલંકાયન, શૈલ, મૂષક આદિ અનેક પ્રાચીન રાજવંશે કે જેમના વિષયમાં એક અક્ષર જેટલું પણ આપણે જાણતા ન હતા તેમના વિસ્તૃત ઈતિહાસ જાણવામાં આવ્યા છે. અનેક જાતિ, ધર્મ, સંપ્રદાય, ધર્માચાર્ય, વિદ્વાન, ધનવાન, દાની અને વીર પુરૂષના વૃત્તાન્તને પરિચય થયો છે; અને અસંખ્ય પ્રાચીન નગર, મંદિર, સ્તૂપ, અને જળાશયેની હકીકત મળી છે. સો વર્ષ પહેલાં આપણે આમાંનું કંઈ પણ જાણતા ન હતા.
આ ઉપરથી સ્પષ્ટ સમજી શકાય એમ છે કે પુરાતત્ત્વના સંશોધનનું કેટલું બધું મહત્ત્વ છે. તે દેશના ઇતિહાસને શુદ્ધ અને સંપૂર્ણ બનાવે છે. તેનાથી પ્રજાના ભૂતકાળનું યથાર્થ જ્ઞાન થાય છે; અને ભવિષ્યકાળમાં કયે માર્ગે જવું તેનું ખરું સૂચન મળે છે.
- વિદ્વાનોનો અભિપ્રાય છે કે પુરાતત્ત્વ સંબંધી જે કામ અદ્યાપિ થયું છે તે ભાર તવર્ષની વિશાળતા અને વિવિધતા તરફ લક્ષ્ય કરતાં હજી બાળપોથીનું પહેલું જ પાનું ઉઘાડવામાં આવ્યું છે એમ કહેવામાં કોઈ પણ જાતની અત્યુક્તિ થતી નથી. આ દેશમાં એટલી બધી વસ્તુઓ છુપાયેલી, દટાયલી, વાયલી પડી છે કે જ્યારે સેંકડો વિદ્વાને સિકાઓ સુધી પરિશ્રમ કર્યા કરશે ત્યારે જ તેમને પ્રકાશમાં લાવી શકશે.
ભારતના રાષ્ટ્રીય જીવનના નવીન ઈતિહાસ માટે બંધાયેલા કેરા પુસ્તકમાં “ નમઃ” લખવાનું મોટું માન ગૂજરાતને મળે એ ઈશ્વરીય સંકેત દેખાય છે. તેથી રાષ્ટ્રીય ઇતિહાસના દરેક અધ્યાયમાં ગુજરાતને આદિ ઉલ્લેખ આવે એમ જે આપણે ઈચ્છીએ તે દરેક વિષયમાં આપણે પ્રગતિ કરવી જોઈએ; અને એવા જ કઈ અજ્ઞાત સંકેતથી આપણે રાષ્ટ્રીય શિક્ષણ મંદિરની સાથે પુરાતત્વ મંદિરની પણ સ્થાપના કરી છે. એને સફળ બનાવવાનું લક્ષ્ય આપણુ દરેક વિદ્યાર્થીમાં પ્રભુ ઉત્પન્ન કરે એમ ઈછી હું મારું વ્યાખ્યાન સમાપ્ત કરું છું.
પુરાતત્વ મંદિર ગ્રંથાવલીમાં પ્રકટ થએલ “ આયવિદ્યા વ્યાખ્યાનમાળા” નામના પુસ્તકમાંથી આ વ્યાખ્યાન અત્રે ઉલ્ફત કરવામાં આવ્યું છે.
Aho ! Shrutgyanam
Page #123
--------------------------------------------------------------------------
________________
અર્ક ૪ ]
વૈશાલીના ગણસત્તાક રાજ્યના નાયક રાજા ચેટક
વૈશાલીના ગણસત્તાક રાજ્યના નાયક રાજા ચેટક.
૨૩
333
—
જૈન સાહિત્યમાં વૈશાલીના રાજા ચેટક ઘણી રીતે પ્રસિદ્ધ છે. શ્રમણ ભગવાન્ મહાવીરે પ્રચારેલા ધર્મના એક મહાન્ ઉપાસક તરીકે તે તેની ખ્યાતિ છે જ, પરંતુ ખીજી રીતે વ્યાવહારિક પ્રસંગેાથી પણ તેની તેટલી જ પ્રસિધ્ધિ છે. એ પ્રસિદ્ધિનુ પહેલુ કારણ તા એ છે કે જૈન ધર્મના છેલ્લા તીર્થંકર નિગ્રન્થ જ્ઞાતપુત્ર શ્રી મહાવીરના ઘરાણા સાથે તેને એવડા સંબધ હતા. શ્રી મહાવીરની માતા ત્રિશલા ક્ષત્રિયાણી એ ચેટકની સગી મ્હેન થતી હતી અને એ ત્રિશાલાના મેાટા પુત્ર અને મહાવીરના મેાટા ભાઈ નન્દ્રિવર્ધન સાથે એની વચલી પુત્રી નામે જેષ્ઠાએ લગ્ન કર્યા હતાં. બીજું કારણ, જેવી રીતે મહાવીરના ઘરાણા સાથે એને કૌટુંબિક સંબંધ હતા તેવી જ રીતે તત્કાલીન ભારતના બીજા કેટલાક પ્રધાન રાજવ'શેા સાથે પણ એનેા સગપણના સંબંધ બધાએલા હતા. સિસાવીરનેા રાજા ઉદ્રાયણ, અવતીના રાજા પ્રઘાત, કૈાશાંખીને રાજા શતાનિક, ચંપાના રાજા હૃષિવાહન અને મગધના રાજા 'િમિસાર એ બધા એના જામાત થતા હતા. જૈન સાહિત્યમાં કુણિક અથવા કેાણિકના અને બાદ્ધસાહિત્યમાં અજાતશત્રુના નામે પ્રસિદ્ધિ પામેલે મગધને સમર્થ સમા; તથા સામાન્ય રીતે જૈન, ઔદ્ધ અને બ્રાહ્મણ-ત્રણે સંપ્રદાયના કથાસાહિત્યમાં વ્યાપક થએલેા ઉડ્ડયન વત્સરાજ; એ ચેટકના સગા દૈાહિત્ર થતા હતા. ત્રીજું તે વખતે હયાતી ધરાવતા ભારતના ગણસત્તાક રાજ્યેામાંના એક પ્રધાન રાજ્યતંત્રને તે વિશિષ્ટ નાયક કહેવાતા હતા. અને છેલ્લું, જૈન પરંપરા પ્રમાણે આખા આર્યાવર્તમાં ક્યારે ચે નહી થએલી એવી એક ભયંકર જનનાશક લડાઇ એને લડવી પડી હતી, જેમાં એના પ્રતિપક્ષી, એના પેાતાના જ સગા દૌહિત્ર મગધરાજ અજાતશત્રુ હતા !
જૈન પરંપરામાં આટલી બધી પ્રસિદ્ધિ મેળવનાર અને ઉક્ત રીતે તાત્કાલીન ભારતમાં એક મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કરનાર એ રાજાના વિષયમાં જૈન સાહિત્ય સિવાય અન્યત્ર ક્યાંયે ઉલ્લેખ મળી આવતા ન હેાવાથી ઐતિહાસિકેાની દૃષ્ટિમાં અદ્યાપિ એનું અસ્તિત્વ ધ્યાન ખેંચવા લાયક રીતે અંકિત થયું નથી. બ્રાહ્મણ સંપ્રદાયના સાહિત્ય તરક્ નજર કરિએ છીએ ત્યારે તેમાં, એ સમયના ભારતના મગધ, કેસલ, શાંખી અને અવન્તી જેવા રાજાસત્તાક રાજ્ગ્યાની તેા નાની મેાટી નાંધા લવાએલી મળી આવે છે ખરી, પણ વૈશાલી જેવું સ્થાન કે જેમાં ગણસત્તાક રાજ્યપદ્ધતિ ચાલતી હતી તેને નાનિર્દેશ તેમાં ભાગ્યે જ જડી આવે છે.
પણ
Aho! Shrutgyanam
ઔધ્ધ સાહિત્યમાં વૈશાલી અને ત્યાં આધિપત્ય ભાગવતી લિચ્છવી નામની ક્ષત્રિય જાતિનાં સંબંધમાં ઘણી ઘણી વાતો લખેલી મળી આવે છે, પરંતુ એ સ્થાન અને એ
Page #124
--------------------------------------------------------------------------
________________
જેન સાહિત્ય સંશોધક
[ ખંડ ૨,
સમાજ ઉપર સર્વોપરિ અધિકાર ચલાવનાર કોણ હતે તેનો ઉલ્લેખ બૌધ લેખકે પણ કાંઈ કરતા નથી.
હિન્દુસ્થાનના ઐતિહાસિક ચુગના ઉગમકાલ તરીકે ગણાતા એ સમયના ઈતિહાસના અભ્યાસિઓનું ધ્યાન ખેંચવા માટે, આ લેખમાં હું જૈન મતે વૈશાલીના ગણસત્તાક રાજ્યના રાજા મનાતા એ ચેટક અને તેની સાથે સંબંધ ધરાવનારા રાજાઓના સંબંધમાં જેટલી પરંપરા જૈન ગ્રન્થકારેએ સેંધી રાખી છે તેનો સાર અને સંકલન કરવા પ્રયત્ન કરું છું.
૧. તીર્થકર શ્રી મહાવીરના ઘરાણુ સાથે ચેટકને સંબંધ.
ઉપર મેં સૂચવ્યું છે કે તીર્થકર શ્રી મહાવીરની માતા ત્રિશલા ક્ષત્રિયાણ ચેટક રાજાની સગી બહેન થતી હતી. તેને પુરા જૈન આગમાં જૂનામાં જૂના આગમ તરીકે મનાતા આવશ્યક સૂત્રની ચૂણિમાં મળે છે. એ ચૂણિ કયારે રચાઈ તેને નિશ્ચય અદ્યાપિ જોઈએ તે થઈ શક નથી, પરંતુ વિકમના આઠમા સૈકા કરતાં અર્વાચીન નથી તેટલું તે ચોક્કસ જણાય છે. આવશ્યક સૂત્રની સંસ્કૃત ટીકા કરનાર આચાર્ય હરિભદ્રને સમય મેં વિક્રમ સંવત્ ૮૦૦ ની આસપાસ નિર્ણત કર્યો છે. (જુઓ જન સાહિત્ય સંશોધક, ખંડ ૧, પૃષ્ઠ પ૩). આચાર્ય હરિભદ્ર પિતાની એ સંસ્કૃત ટીકામાં ઉક્ત પ્રાચીન ચૂણિમાંથી સેંકડે અવતરણે લીધાં છે, તેથી હરિભદ્ર પહેલાં ચૂણિકારને સમય સ્વતઃ સિધ છે. એ ચૂણિમાં શ્રી મહાવીરની માતા ત્રિશલાને સ્પષ્ટ રૂપે ચેટકની ભગિની લખી છે અને તે જ ઠેકાણે ત્રિશલાના મોટા પુત્ર નંદિવર્ધનની ભાર્યા-શ્રી મહાવીરની ભેજાઈ–ને ચેટકની પુત્રી જણાવી છે. પાઠ આ પ્રમાણે છે
भगवतो माया चेडगस्स भगिणी; भो (जा) यी चेडगस्स ध्या।
ભગવાન મહાવીરની માતા, ચેટકની ભગિની, ભેજાઈ ચેટકની પુત્રી ” આ ઉલ્લેખને ધ્યાનમાં રાખી પાછળના બીજા ગ્રન્થકારોએ પણ કેટલાંક ઠેકાણે ચેટકને મહાવીરના માતુલ (મામા) તરીકે ઉલ્લેખે છે. મહાવીરના જીવનવૃત્તાંતની ધ જૈન આગમોમાં સિંથી પ્રાચીન અને પ્રથમ ગણાતા આગમ આચારાંગ સૂત્રમાં લેવાએલી છે. તેમાં મહાવીરની માતાનું એક વિશ્વહિના નામ પણ લખેલું છે. જેમકે –
___ समणस्स णं भगवओ महावीरस्स अम्मा वासिट्ठस्सगुत्ता तीसेणं तिनि नामधि. ज्जा एवमाहिज्जंति, तं जहा तिसला इवा विदेहदिन्निा इवा पियकारिणो इ वा ।
(આચારાંગ, આગમેદય સમિતિ દ્વારા પ્રકાશિત, પૃ. ૪૩૨) ૧. જુઓ કલ્પસૂત્રની ધર્મસાગર ગણિકૃત કિરણવલી નામે ટીકા પૃષ્ઠ ૧૨૪ “જેટમાકશુ માવરમાતુ -ભાવનગરની આત્માનંદ જૈન સમાએ પ્રકટ કરેલ, ધર્મસાગર ગણિ કૃત ટીકા કિરણાવલી પૃ. ૮૩; તથા વિનયવિથોપાધ્યાય કૃત ટીકા સુબાધિકા, પૃ. ૧૪૪.
Aho! Shrutgyanam
Page #125
--------------------------------------------------------------------------
________________
અંક ૪]
વૈશાલીના ગણસત્તાક રાજ્યને નાયક રાજા ચેટક
૨૫
શ્રમણ ભગવાન મહાવીરની માતા–જેનું વાસિષ્ઠ ગોત્ર હતું, તેનાં ત્રણ નામ હતાં એમ કહેવાય છે. જેમ કે ૧ ત્રિશલા, ૨ વિદેહદિન્ના, અને ૩ પ્રિયકારિણી.” “વિદેહદિન્ના” ના વ્યુત્પત્યર્થ ઉપરથી જણાય છે કે તેને જન્મ વિદેહના રાજકુળમાં થયું હતું. માતાના આ કુળ સૂચક નામ ઉપરથી મહાવીરનું પણ એક નામ વૈદેહદિન હતું જેને ઉલ્લેખ આચારાંગ સૂત્રમાં ઉપર્યુકત સૂત્ર પછી તરત જ કરવામાં આવેલ છે. જેમકે – __समणे भगवं महावीरे नाए नायपुत्ते नायकुलनिव्वत्ते चिदेहे विदेहदिन्ने विदेहને વિક્રમા, (પૃ. ૪૨૨ )
આ બંને અવતરણે કલ્પસૂત્રમાં પણ અવિકલરૂપે ઉદ્ધત થએલાં છે. ત્યાં ટીકાકારે વિવેની વ્યાખ્યા આ પ્રમાણે કરે છેઃ વિઢિના ત્રિશા તસ્ય સાચે વૈઢિન્ના આગળ ઉપર આપણે જોઈશું કે વૈશાલી એ એક વિદેહને જ ભાગ હતો અને તેથી ચેટકનું ઘરાણું વિદેહ રાજકુળ તરીકે લેખાય એ સ્પષ્ટ જ છે. આ રીતે મહાવીરની માતા ત્રિશલા વિદેહ રાજકુળના ચેટકની બહેન થતી હતી તે ઉક્ત આવશ્યકચૂણિ અને આચારાંગના ઉલ્લેખ ઉપરથી સ્પષ્ટ થઈ જાય છે.
ત્રિશલાના મોટા પુત્ર અને મહાવીરના મોટા ભાઈ નંદિવર્ધનની સ્ત્રી ચેટકની પુત્રી થતી હતી તેને એક ઉલ્લેખ તો ઉપર આવી ગયો છે. બીજો ઉલ્લેખ પણ એ જ આવશ્યકચૂણિમાં આગળ ઉપર થએલે છે જેમાં ચેટકની કઈ પુત્રીએ કોની સાથે લગ્ન કર્યા તેની નેંધ લેવામાં આવી છે. એ નોંધ પ્રમાણે ચેટકને એકંદર સાત પુત્રીઓ હતી જેમાંથી છનાં લગ્ન થયાં હતાં અને એક કુમારિકા જ રહી હતી. એ સાત પુત્રીઓમાંથી પાંચમી પુત્રી જેનું નામ કા હતું તેનું લગ્ન નન્દિવર્ધન સાથે થયું હતું. ઉલ્લેખ આ પ્રમાણે છેઃ
'जेट्ठा कुंडग्गामे वद्ध माणसामिणो जेट्ठस्स नन्दिवद्धणस्स दिन्ना'
ષ્ઠા [ નામે કન્યા] કુંડગ્રામમાં વિદ્ધમાન (મહાવીરનું મૂળ નામ) સ્વામિના જ્યેષ્ઠ [ બંધુ ] નન્દિવર્ધનને આપી હતી.” આ ઉલ્લેખ આચાર્ય હેમચંદ્ર પિતાના મહાવીરચરિત્રમાં પણ કરે છે -
कुण्डग्रामाधिनाथस्य नन्दिवर्धनभूभुजः । .
श्रीवीरनाथज्येष्ठस्य, ज्येष्ठा दत्ता यथारुचि ॥ શ્રી મહાવીરના મેટા ભાઈનું નામ નન્દિવર્ધન હતું તેને સ્પષ્ટ ઉલ્લેખ તે આચારાંગ અને કલ્પસૂત્ર-એમ બંને મૂળ સૂત્રમાં આવેલ છે, થા __समणस्स णं मगवओ महावीरस्स जिढे भाया नंदिवद्धणे कासवगुत्तेणं । ( आचारांग પૃ૦ ૪૨૨, કલ્પસૂત્રમાં પણ આ જે પાઠ છે.)
૧. ભાવનગરની જૈન ધર્મ પ્રસારક સભાએ છપાવેલ ‘ત્રિપછીરાલાકાપુરુષચરિત્રના ૧૦ પર્વનું - પૃષ્ઠ ૭૭.
Aho! Shrutgyanam
Page #126
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સંશાધક
[ખંડ ૨; [કેટલાક દેશે અને કેટલીક જાતેમાં મામાની કન્યા ઉપર ભાણેજને પ્રથમ હકક હોય એમ પ્રચલિત રીવાજ અને જૂનાં પ્રમાણે ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે. મહારાષ્ટ્રમાંની મરાઠા જાતિમાં ખાસ કરીને આજે પણ એ રીવાજ ચાલુ છે. આવશ્યક સૂત્રની ટીકામાં હરિભદ્રસૂરિએ એક ઠેકાણે “દેશકથા” નું વર્ણન કરતાં જૂની ગાથા ઉતારી છે જેમાં જણાવ્યું છે કે દેશ દેશના રીત રીવાજો જુદા જુદા હે કે દેશમાં જ્યારે એક વસ્તુ ગમ્ય કે સ્વીકાર્ય હોય છે ત્યારે બીજા દેશમાં તે જ બાબત અગમ્ય કે અસ્વીકાર્ય હોય છે. ઉદાહરણ્યાર્થ-જેમ અંગ અને લાટ દેશના લોકોને માતુલદુહિતા એટલે મામાની છોકરી ગમ્ય હોય છે ત્યારે ગડ દેશના લોકો માટે તે ભગિની હેઈ અગમ્ય છે. ગાથા આ પ્રમાણે–
छंदो गम्मागम्मं जह माउलदुहियमंग-लाडाणं ।
अण्णेसिं सा भगिणी गोलाइणं अगम्मा उ ॥ જેમ મહાવીરની મામાની પુત્રીએ પિતાની ફઈના પુત્ર નન્દિવર્ધન સાથે લગ્ન કર્યા હતાં તેમ ખુદ મહાવીરની પુત્રી પ્રિયદર્શીનાનાં લગ્ન પણ તેની સગી ફઈ સુદર્શનાના પુત્ર જમાલિ નામના ક્ષત્રિય કુમાર સાથે થયાં હતાં જેને ઉલ્લેખ ઘણું પ્રાચીન અર્વાચીન ગ્રંથમાં થએલે છે. આવશ્યક સૂત્રના ભાષ્ય, ચૂર્ણિ, ટીકા આદિમાં પણ એ બાબતની સ્પષ્ટ નેધ છે. યથા–
कुण्डपुरनगरं तत्थ जमाली सामिस्स भाइणिज्जो...तस्स भन्जा सामिस्स दुहिता । (હરિભદ્ર કૃત આવશ્યક સૂત્ર ટીકા, પૃષ્ઠ, ૩૧૨)]. ૨. ભારતનાં બીજા કેટલાંક પ્રધાન રાજયો સાથે ચેટકનો કેટુંબિક સંબધ.
ઉપરના ભાગમાં જણાવ્યા પ્રમાણે ચેટકને એકંદર સાત પુત્રીઓ હતી જેમાં એક તે કુમારિકા જ રહી હતી અને બાકીની છનાં, ભારતના તે વખતના જુદા જુદા નામાંકિત રાજાઓ સાથે લગ્ન થયાં હતાં. એ પુત્રીઓ અને જેમની સાથે તેમનાં લગ્ન થયાં તે રાજાઓ વિગેરેને ટુંક ઉલ્લેખ આવશ્યક ચૂણિમાં નીચે પ્રમાણે કરેલ છે.
एतो य वेसालीए नगरीए चेडओ राया हेहयकुलसभंतो । तस्स देवीणं अण्णमrrrr સત્ત ધૂતા જમાવતી, v૩માવતી, ઉમરાવતી, સિથા, , સુદા, જે ઉત્તા सो चेडओ सावओ परवीवाहकरणस्स पञ्चक्खातं । धूताओ ण देति कस्स त्ति । ताओ माति मिस्सगाओ रायं आपुच्छित्ता अण्णेसिं अच्छितकाणं सरिसगाणं देन्ति । पभावती वीतिभए उहायणस्स दिण्णा, पउमावती चंपाए दहिवाहणस्स, मिगावती कोसंबीए सताणियस्स, सिवा उजेणीए पजीतस्स, जेट्ठा कुंडग्गामे वद्धमाणसामिणो जेटस्स नन्दि वद्धणस्स दिण्णा । सुजेट्ठा चेल्लणा य देवकारिओ अच्छति । - અર્થાત્ વૈશાલી નગરીમાં હૈહયવંશમાં જન્મેલે ચેડગ (ચેટક) નામે રાજા તેને
૧ થોડા અક્ષરોના ફેરફાર સાથે અને આ જ ઉલ્લેખ હરિભદ્રવાળી આવશયક ટીકામાં પણ આ વેલો છે. જુઓ આગમેદય સમિતિ દ્વારા પ્રકાશિત એ ટીકા, પૂ૪ ૬૭૬-૭.
Aho! Shrutgyanam
Page #127
--------------------------------------------------------------------------
________________
અંક ૪]
વૈશાલીના ગણસત્તાક રાજ્યને નાયક રાજા ચેટક
२७
જુદી જુદી રાણીઓથી સાત પુત્રીએ થઈઃ-૧ પ્રભાવતી, ૨ પદ્માવતી, ૩ મૃગાવતી, ૪ શિવા, ૫ જ્યેષ્ઠા, ૬ સુજ્યેષ્ઠા, અને ૭ ચેક્ષણા. તે ચેટગ શ્રાવક હાવાથી તેણે કેાઇનાં પણ લગ્ન ન કરવાની પ્રતિજ્ઞા લીધેલી હતી, તેથી તે પેાતાની પુત્રીઓનાં લગ્ન નથી કરતા, આથી તે પુત્રીઓની માતાએ રાજાની સંમતિ મેળવી પેાતાને ઇચ્છિત અને પુત્રીને સદશ એવા રાજાઓને તે કન્યાએ આપી. જેમાં 1 પ્રભાવતી વીતિભયના ઉદ્યાયનને, ૨ પદ્માવતી ચપાના દિર્ધવાહનને, ૩ મૃગાવતી કૈાશાંખીના શતાનીકને, ૪ શિવા ઉજ્જયિનીના પ્રઘાતને, અને પ જ્યેષ્ડા કુડગામમાં વર્ધમાન સ્વામિના મેાટા ભાઈ નવિનને પરણાવી હતા. સુજ્યેષ્ઠા અને ચેક્ષણા [ત્યાં સુધી ] કુમારિકા જ હતી. ' આની આ જ હકીકત આચાર્ય હેમચ'દ્રે પણ મહાવીર ચરિત્રમાં, પેાતાના શબ્દોમાં આ પ્રમાણે નોંધી છે
इतश्च वसुधाषध्वा मौलिमाणिक्यसन्निभा । वैशालीति श्रीविशाला नगर्यस्त्यगरीयसी ॥ आखंडल इवाखण्डशासनः पृथिवीपतिः । चेटीकृतारिभूपालस्तत्र चेटक इत्यभूत् ॥ पृथग्राज्ञीभवास्तस्य बभूवुः सप्त कन्यकाः । सप्तानामपि तद्राज्यांगानां सप्तेव देवताः ॥ प्रभावती पद्मावती मृगावती शिवापि च । ज्येष्ठा तथैव सुज्येष्ठा चिल्लणा चेति ताः क्रमात् ॥ चेटकस्तु श्रावकोऽन्यविवाहनियमं वहन् । ददौ कन्या न कस्मैचिदुदासीन इव स्थितः ॥ तन्मातर उदासीनमपि ह्यापृच्छ्य चेटकम् | वराणामनुरूपाणां प्रददुः पञ्च कन्यकाः ॥ प्रभावती वीतभयेश्वरोदायनभूपतेः । पद्मावती तु चंपेशदधिवाहनभूभुजः ॥ कौशाम्बीशशतानीकनृपस्य तु मृगावती । शिवा तूजयिनीशस्य प्रद्योतपृथिवीपतेः ॥ कुण्डग्रामाधिनाथस्य नन्दिवर्धनभूभुजः । श्रीवीरनाथज्येष्ठस्य ज्येष्ठा दत्ता यथारुचि ॥ सुज्येष्ठा चिल्लणा चापि कुमार्यावेव तस्थतुः ॥ रूपश्रियोपमाभूते ते द्वे एव परस्परम् ||१
આ છેલ્લી અન્ને પુત્રીઓ જે કુમારિકા રહેલી છે તેમાંથી ચેલા મગધના રાજા શ્રેણિક સાથે કેમ પરણે છે અને સુજ્યેષ્ટા કુમારિકાવસ્થામાં જ જૈન ભિક્ષુણી કેમ થઈ જાય છે તેની હકીકત આગળ ઉપર જોઇશું. એ પહેલાં પાંચે પરિણીત પુત્રીઓના વિષયમાં જરા વધારે વિસ્તારથી તપાસ કરએ. આ પાંચમાંથીયે વયથી કનિષ્ઠા પણ નામથી જ્યે
૧ મહાવીરચરિત્ર, પૃષ્ઠ-૭૭,
Aho ! Shrutgyanam
Page #128
--------------------------------------------------------------------------
________________
૨૮
જેન સાહિત્ય સંશોધક
[ખંડ રે;
છાના વિષયમાં તે ઉપર જે નેંધ લીધી છે તે કરતાં વધારે કાંઈ હકીકત જૈનગ્રંથકારે આપતા નથી. તેથી હવે ચાર જ પુત્રીઓની હકીકત આપણે જાણવાની રહી.
પ્રભાવતી. ઉપર આપેલા ઉતારા પ્રમાણે ચેટકની પ્રથમ પુત્રીનું નામ પ્રભાવતી હતું અને તે વીતિભયના ઉદાયન વેરે પરશું હતી. આ ઉદાયનને ઉલ્લેખ ઘણા જૈન ગ્રંથોમાં થએલે છે. સિથી જૂને ઉલ્લેખ ખાસ ભગવતી નામના સુપ્રસિદ્ધ સૂત્રમાંથી મળી આવે છે. એ સૂત્રના ૧૩ મા શતકના, ૬ ઠા ઉદ્દેશકમાં, એના દેશસ્થાનાદિની નેંધ આ પ્રમાણે લેવાએલી છેઃ
तेणं कालेणं तेणं समयेणं सिंधुसोचीरेसु जणवएसु वीतीभए नामं नगरे होत्था । तस्स णं वीतीभयस्स नगरस्स बहिया उत्तरपुरच्छिमे दिसीभाए एत्थ णं मियवणं नामं उजाणे होत्था । तत्थ णं वीतीभए नगरे उदायणे नामं राया होत्था...तस्स...रन्नो पभावती नामं देवी होत्था...तस्स णं उदायणस्स रन्नो पुत्ते पभावतीए देवीए अत्तए अभीति नाम कुमारे होत्था ।...तस्स णं उदायणस्स रन्नो नियए भायणेज्जे केसी नाम कुमारे होत्था ।...से णं उदायणे राया सिंधुसोवीरप्पामोक्खाणं सालसण्हं जणवयाणं वीतीभयप्पामोक्खाणं तिण्हं तेसट्ठीणं नगरागरसयाण महासेणप्पामोक्खाणं दसण्हं राइणं बद्धमउडाणं विदिन्नछत्तचामरवालवीयणाणं अन्नेसि च बहणं राईसरतलवर जाव
हप्पभिईणं आहेवच्चं जाव कारेमाणे पालेमाणे समणोवासए अभिगय जीवाजीवे जाव विहरइ।
તાત્પર્યાર્થ–તે કાલ અને તે સમયમાં, સિંધુસવાર નામના દેશમાં વીતિભય નામે એક શહેર હતું. તે શહેરની ઉત્તર-પૂર્વ બાજુએ મૃગવન નામે નગરદ્યાન હતું. તે વીતિભય શહેરમાં ઉદયન નામે રાજા હતું, તે રાજાની પ્રભાવતી નામે પટરાણી હતી. તેને અભીતિ નામે પુત્ર હતા. તે ઉદાયન રાજાને કેસી નામે એક કુમાર ભાણેજ હતા. એ ઉદાયન રાજા સિંધુવીર આદિ સેળ જનપદ, વતિભય આદિ ત્રણ ત્રેસઠ નગર અને આકર (ખાણ) તથા મહાન પ્રમુખ દશ મેટા મુકુટબદ્ધ રાજાઓને, તેમ જ બીજા અનેક નગરરક્ષક, દણ્ડનાયક, શેઠ, સાર્થવાહ આદિ જનસમૂહને સ્વામી હતું. એ શ્રમણપાસક અર્થાત્ જૈનશ્રમણને ઉપાસક હતા અને જૈનશાસ્ત્ર પ્રતિપાદિત જીવ અજીવ આદિ તત્ત્વ–પદાર્થને જાણકાર હતો. ઈત્યાદિ.
આ સૂત્રપાઠ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે ચેટકની મેટી પુત્રી પ્રભાવતીનાં લગ્ન વીતિભયના ઉદાયન સાથે થએલાને જે ઉલ્લેખ આવશ્યક ચૂણિમાં કરેલો છે તે પરંપરાને બરાબર અનુસરે છે. આ સૂત્ર પાઠમાં ઉદાયનને જે મહાસેના પ્રમુખ દશ મુકુટબદ્ધ રાજાઓને સ્વામી જણાવ્યું છે તે હકીકત ખાસ વિચારવા જેવી છે. મહાસેન સિવાયના બીજા કયા નવ રાજા એના આજ્ઞાંકિત હતા તેની નેંધ તે કઈ પણ જૈન ગ્રંથમાં મારા જવામાં આવી નથી. પણ મહાન શી રીતે એને આજ્ઞાંકિત થયો તેની કથા ઘણા
૧. આમેયસમિતિ દ્વારા પ્રકાશિત ભગવતી સૂત્ર, પૃષ્ઠ ૬૧૮.
Aho! Shrutgyanam
Page #129
--------------------------------------------------------------------------
________________
અંક ૪]
વૈશાલીના ગણસત્તાક રાજ્યના નાયક રાજા ચટક
ર૦
ગ્રંથોમાં આપેલી છે. આ મહાસેન, તે ઇતિહાસપ્રસિદ્ધ અવન્તીને રાજા તે જ મહાસેન છે જેનું વધારે પ્રખ્યાતિ પામેલું નામ પ્રત અથવા ચંડપ્રોત છે. અવંતીના એ મહાન ઉપર ઉદાયને જે નિમિત્તથી ચઢાઈ કરી એને પરાજિત કર્યો તેનું વર્ણન, આવશ્યક ચૂણિ અને ટીકા બંનેમાં દશપુરનગરની ઉત્પત્તિ બતાવતાં કરેલું હોઈ તેને સારાર્થ આ પ્રમાણે છે –
એક વખતે કેટલાક મુસાફરે સમુદ્રની યાત્રા કરતા હતા. સમુદ્રમાં ખૂબ તોફાન થવાથી તેમનું વહાણ ખરાબે ચઢયું અને કઈ પણ રીતે તે આગળ વધતું ન હતું. તેથી લેકે બહુ ગભરાયા. તેમની આ દશા એક દેવના જોવામાં આવી અને તેથી પિતાની શકિત વડે તે વહાણને ખરાબામાંથી બહાર કાઢી રસ્તે પાડયું અને વળી તે લેકેને મહાવીર તીર્થકરની ચંદનકાષ્ઠની બનાવેલી એક મૂતિ–જે તે દેવે જાતે જ બનાવી હતી– લાકડાની પેટીમાં બંધ કરીને આપી અને કહ્યું કે આમાં દેવાધિદેવની મૂર્તિ મુકેલી છે. એના પ્રભાવથી તમે સહિસલામત રીતે સમુદ્રપાર જઈ શકશે. ચેડા જ દિવસમાં એ વહાણ સિંધુસાવીરના કાંઠે આવી લાગ્યું. પછી તે લેકેએ દેવે આપેલી તે મૂતિને વિતભયમાં ઉતારી દીધી. તેને ત્યાંના રાજા ઉદાયનની રાણી પ્રભાવતીએ પિતાના મહેલમાં એક ચૈિત્યગૃહ બનાવી તેમાં સ્થાપી અને હંમેશાં તેની પૂજા કરવા લાગી. રાજા જે કે પહેલાં તે તાપસમિઓને ભક્ત હતે પણ પાછળથી ધીમે ધીમે તે એ ભૂતિ ઉપર શ્રદ્ધાવાળે થવા લાગ્યું. એક દિવસે રાણી પ્રભાવતી નાચ કરતી હતી અને રાજા વીણા વગાડતે હતું. તે વખતે રાજાની દષ્ટિમાં રાણીનું માથું નહીં દેખાવાથી તે અધીરા થયે અને તેથી તેના હાથમાંથી વીણા વગાડવાને ગજ સરી પડયો. રાણી આ જોઈ ગુસ્સે થઈ અને બેલી કે “સ્વામિન્ ! શું મોં ખરાબ નાચ કર્યો છે, જેથી તમે વેણુ વગાડવી બંધ કરી દીધી?” વધુ આગ્રહ કરતાં રાજાએ ખરી હકીકત કીધી અને તેથી રાણી સમજી ગઈ કે હવે મારું આયુષ્ય જ બાકી રહ્યું છે. તેથી જીવનનું શ્રેયઃ સાધવા સંસારને ત્યાગ કરી ભિક્ષુણી થવું જોઈએ. ભિક્ષુણી થવા માટે રાજાની અનુમતિ માંગતાં, ઘણા વિરોધ પછી, રાજાએ એવી સરતે તેને અનુમતિ આપી કે “જે તું મરીને સ્વર્ગમાં દેવતા થાય તે પછી અહીં આવીને મને તારે સબોધ આપ.” રાણીએ તે સરત કબૂલ કરી અને ભિક્ષણ થઈ. છેડા જ દિવસમાં કોલ કરી તે સ્વર્ગમાં દેવતા રૂપે ઉત્પન્ન થઈ. પૂર્વે આપેલા વચન પ્રમાણે તેણે સ્વર્ગમાંથી આવીને રાજાને સધ કર્યો અને તેથી રાજા પણ દિવસે દિવસે વધારે ધર્મિષ્ઠ થ.
રાણીના મરી ગયા પછી તે મહાવીરની મૂર્તિની, રાણીની એક વિશ્વાસુ પણ શરીરે કૂબડી એવી એક દાસી હતી તે હમેશાં ભકિતપૂર્વક પૂજા કર્યા કરતી હતી. એક વખતે ગાંધાર દેશને એક શ્રાવક એ પ્રભાવશાલી મૂર્તિનાં દર્શન કરવા માટે ત્યાં આવ્યું. દાસીએ તે શ્રાવકની ખૂબ પરિચર્યા કરી તેથી તે ખુશી થઈને જતી વખતે પિતાની પાસે એક પ્રકારની દૈવી પ્રભાવવાળી ગોળિઓ હતી તે તેને આપતો ગયે. એ ગેળીઓના ભક્ષણથી
Aho I Shrutgyanam
Page #130
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સંશોધક
[ખંડ ૨,
દાસીનું ફૂબડાપણું મટી જઈ તેને બદલે અસરા જેવું રૂપસિંદર્ય પ્રાપ્ત થયું. એની એ સુવર્ણ જેવી શરીરકાંતિને લીધે લોકે તેને હવે સુવર્ણગુલિકાના નામે ઓળખવા લાગ્યા. તેના એવા દૈવી સિદર્યની ખબર જ્યારે ઉજજયિનીના ચંડપ્રાતના સાંભળવામાં આવી ત્યારે તે એના ઉપર મોહિત થયો અને એને મેળવવા પ્રયત્ન કરવા લાગે. ગુપ્તચરે દ્વારા પ્રઘાતને મનેભાવ દાસીના જાણવામાં આવતાં તે પણ એના ઉપર અનુરક્ત થઈ. આખરે એક રાત્રિએ પિતાના નલગિરિ નામે દેશપ્રસિદ્ધ હાથી ઉપર બેસીને ચંડપ્રાત જાતે ત્યાં આવ્યું અને દાસીને ઉપાડી ગયે. જતી વખતે દાસી પિતાની સાથે તે મહાવીરની ચમત્કારિક મૂતિ પણ લેતી ગઈ અને તેને ઠેકાણે, ઉદાયન રાજાને તરત ખબર ન પડે તેટલા માટે પહેલાંથી જ પ્રત પાસે તૈયાર કરાવી મંગાવેલી તેના જેવી બીજી મૂર્તિ સ્થાપિત કરતી ગઈ. બીજે દિવસે સવાર થતાં ઉદાયનને એ બધી હકીકતની ખબર પડી. ચંડuત તરફ તેણે તરત એક દૂત મેકલી તેના એ કૃત્ય પ્રત્યે પિતાને ખૂબ તિરસ્કાર અને ક્રોધ બતાવ્યું અને છેવટે જણાવ્યું કે જે દાસી તેને રાખવી હોય તો ભલે રાખે, પણ તેની સાથે લઈ જવામાં આવેલી મહાવીરની મૂતિને પાછી મોકલી આપવી. ચંડપ્રાતે આને કાંઈ જવાબ ન આપે અને તેથી ઉદાયન પિતાના મોટા દળબળ સાથે અવંતી ઉપર ચઢાઈ કરવા ચાલી નીકળ્યું. એ વખતે જેઠ મહિને ચાલતે હોવાથી મભૂમિ પસાર કરતાં તેના સૈન્યને પાણી વિના ઘણી પીડા ભોગવવી પડી હતી અને છેક જ્યારે પુષ્કરના પ્રદેશમાં આવ્યું ત્યારે કાંઈક શાંતિ મળી. ત્યાં થેડેક સમય થેલી તે ઉજ્જયિની પહોંચે. ત્યાં આગળ પ્રાત પણ એને ભેટો કરવા સામે તૈયાર થઈ ઉભું હતું. યુદ્ધની વાટાઘાટ ચાલી ત્યારે ઉદાયને જણાવ્યું કે “જે તારી મરજી હાય તો આપણે બંને જાતે જ યુદ્ધ કરી એક બીજાના ભાગ્યને નિર્ણય કરી લઈએ. વિના કારણ આ બીજા માણસોને સંહાર કરવા કરાવવામાં શું લાભ છે?” પ્રત ઉદાયનના આ વિચાર સાથે સમ્મત થયા અને બંનેયે રથવડે યુદ્ધ કરવાનું નિશ્ચિત કર્યું. પરંતુ પ્રાત કપટથી પાછળથી પોતાના જગપ્રસિદ્ધ નલગિરિ હાથી ઉપર ચઢી બેસી ઉદાયન ઉપર ધસી ચાલ્યા. ઉદાયન પ્રતની આ ધૂર્તતા જોઈ સહેજ આશ્ચર્ય પામ્યું અને છેવટે પિતાની બાણ ચલાવવાની કુશળ કળાથી પ્રતના હાથીના પગેને વીંધી નાંખી તેને ભેંય ભેગો કર્યો અને પછી પ્રદ્યતને પકડી પિતાના શિબિરમાં કેદ કર્યો. આ રીતે પ્રતને પરાજય કરી તેને પિતાને બંદી બના અને ઉદાયન ત્યાંથી તુરત પિતાના રાજ્ય તરફ રવાના થયો. ઉજજયિનીથી કેટલેક છેટે જતાં ચોમાસાનું જોર વધ્યું તેથી વચ્ચે એક ઠેકાણે સારૂં મેદાન જોઈ ઉદાયનના સૈન્ય ચોમાસું વિતાડવા વ્યવસ્થિત રીતે પડાવ નાખે. એ આખું સિચ ૧૦ વિભાગોમાં ગોઠવાયું અને દરેક વિભાગની આસપાસ કામચલાઉ માટીની દીવાલે બાંધી લેવામાં આવી. ભર ચોમાસામાં જ્યારે પર્યુષણા (પજુસણ) નું પર્વ આવ્યું ત્યારે ઉદાયને પિતાની સાથેનાં બધાં માણસ સાથે વૈરવિધની ક્ષમા માંગી. પ્રદ્યોત પણ તેની સાથે જ હતું તેથી તેની પણ ક્ષમા માંગવાની તેને ધર્મદષ્ટિએ ફરજ જણાઈ. એટલે
Aho! Shrutgyanam
Page #131
--------------------------------------------------------------------------
________________
અંક ૪] વૈશાલીના ગણસત્તાક રાજ્યને નાયક રાજા ચટક તેણે પ્રતને બંધનમુક્ત કીધે અને સ્વાસ્થાનમાં જવા માટે વિસજિત કર્યો. ચોમાસું ઉતર્યા બાદ ઉદાયન પિતાના નગરમાં આવ્યો.
જે ઠેકાણે ઉદાયનનું સૈન્ય દસ વિભાગમાં કિલ્લેબંધી કરી ચોમાસું વિતાડવા રહ્યું હતું. ત્યાં સિન્યના આશ્રયને લઈને બીજા પણ કેટલાક વ્યાપારી વગેરે લેકે આવી વળ્યા હતા કે જેઓ સિન્યના ચાલ્યા ગયા પછી પણ ત્યાં જ સ્થિર થઈ ગયા હતા. તેથી તે સ્થાનને લેકે દશપુરના નામે ઓળખવા લાગ્યા
આવશ્યક સૂત્ર ટીકા, પા. ર૯૬-૩૦૦.
માળવામાં આવેલા મન્દસોર શહેરને દશપુર કહેવામાં આવે છે. જૂના લેખમાં એનું નામ દશપુર એવું જ લખેલું મળી આવે છે. “દશપુર’ નું નામ “મંદર ” કેમ થયું તે બાબતમાં ડે. લીટ Corpus Inscriptionum Indicarum ના ૩ જા ભાગમાં પાન ૭૮ ઉપર એક નોટ લખી છે તેમાં જણાવે છે કે
“એ ગામને, ત્યાંના તથા ઈદર સુધીના આજુબાજુના ગામડીયા અને ખેડુતો, મન્દસોરને બદલે દસેરના નામથી વ્યવહારે છે. લગભગ દોઢેક સૈકા પહેલાંની દંભાષિક સનદેમાં અત્રત્ય ભાષામાં લખેલા લેખમાં દસેર, તથા ફારસી ભાષામાં લખેલા લેખમાં મદસેર એમ લખેલું જોવામાં આવે છે. વળી, જેમ બેલગામ જિલ્લામાં સંપગામ અને ઉગરગેળને સ્થાને પંડિત લોકે અનુક્રમે અહિપુર અને નખપુરને પ્રયોગ કરે છે, તેમ અહીં પણ પંડિતા પિતાના વ્યવહારમાં એને માટે સામાન્ય રીતે “દશપુર” નામ વાપરે છે, પરંતુ, આ સંસ્કૃત નામે મૂળ અસ્તિત્વમાં હતાં, અગર તો મૂળ ગ્રામીણ શબ્દોનાં પંડિતોએ કરેલાં સંસ્કૃત ભાષાંતરિત નામો છે એ વિષે શંકાને પૂરનું સ્થાન રહે છે. પૂર્વે, એ સ્થળે પૌરાણિક રાજા દશરથનું નગર હતું એમ સ્થાનિક લોકે સમજાવે છે, એ સમજણ ખરી માનવામાં આવે, તો એ ગામનું નામ “દસરથોર’ થવું જોઈએ. હવે એને ખરા અર્થ આ પ્રમાણે હોય એમ લાગે છે -જેમ હાલમાં આજુબાજુ આવેલાં ખિલચીપુર, જકુપુરા, રામપુરિયા, ચંદ્રપુરા, બાલાગંજ વગેરે બાર-પંદર ગામડાંનો સમાવેશ એ નગરમાં થાય છે. તેમ પૂર્વે પણ તેમાં “ દશ” ગામડાં ( “પુર) ને સમાવેશ થતો હશે. પરંતુ, મન્દસેર એવું જે આખું નામ સર્વત્ર પ્રસિદ્ધ છે તથા નકશામાં લખવામાં આવે છે તેના મૂળ વિષે હાલમાં કોઇપણ સમજુતી આપી શકાય તેમ નથી. તેનું નામ “મન્ડદશપુર' પડયું હશે એમ છે. ભગવાનલાલ ઇંદ્રજીએ મને એક વખત સૂચવ્યું હતું. મન્દ એટલે દુઃખી થયેલું કારણ કે મુસલમાનોના હાથે તેની તથા હિંદુ દેવાલાની અત્યંત ખરાબી કરવામાં આવી હતી, અને જેને લીધે હાલમાં પણ નાગર બ્રાહ્મણે ત્યાંનું પાણી પીતા નથી. આ સૂચનાના સમર્થનમાં ભારે જણાવવાનું કે જ્યારે હું એ સ્થળે ઉભો હતો, ત્યારે મેં એક પંડિતને એ વિષે પ્રશ્ન કર્યો અને તેના ઉત્તરમાં તેણે એ ગામનું “મન્નર ” એવું એક ત્રીજું નામ પણ જણાવ્યું. એ વિષે બીજી એક સૂચના મી. એફ. એસ. ગ્રાઉઝની છે. તે જણાવે છે કે એ નામમાં “મદ્ ” અને “દશપુર” એમ બે નામો ભળેલાં છે, આમાનું પહેલું મધું, ( જુઓ. ઈ. ઍ. પુ. ૧૫, પા. ૧૯૫) એક ગામનું નામ છે, જેને અફઝલપુર પણ કહે છે, તથા મન્દસરથી દક્ષિણ-પૂર્વમાં લગભગ ૧૧ મેલ દૂર છે. એમ કહેવાય છે કે
આ “મદ' નાં ભાગેલાં હિંદુ દેવાલયો પત્થર વડે મન્દસરનો મુસલમાની કિલ્લો બાંધવામાં આવ્યો ' હતો. હું ધારું કે ગમે તેવી સત્ય હકીકત “દશપુર-મહુઓ' માંથી મળી શકશે. પરંતુ તે પુસ્તક
Aho! Shrutgyanam
Page #132
--------------------------------------------------------------------------
________________
૩ર
:
જૈન સાહિત્ય સંશોધક
[ખંડ રે,
આ રીતે, જૈન પરંપરામાં મહાસેન પ્રદ્યોત વીતિયના ઉદાયનને આજ્ઞાંકિત થએલે માનવામાં આવે છે.
ઉદાયનનું પાછલું જીવન. ઉદાયનના રાજકીય જીવન સંબંધમાં આટલી હકીકત પાછળના જૈન ગ્રંથમાં મળે છે, મૂળ ભગવતી સૂત્ર કે જેને ઉલ્લેખ ઉપર કરવામાં આવ્યો છે તેમાં ફક્ત એટલી જ બાબત વર્ણવી છે, કે જ્યારે શ્રી મહાવીર વીતિભયમાં આવ્યા ત્યારે ઉદાયન તેમને ધર્મોપદેશ સાંભળી તેમની પાસે દીક્ષા લઈ તેમને શિષ્ય બન્યા. આ દીક્ષા લેતી વખતે તેણે પિતાનું રાજ્ય કેને સેંપવું એ માટે એક વિલક્ષણ વિચાર કર્યો. રાજ્યને ખરે હકકદાર એને પુત્ર અભીતિકુમાર થતું હતું. પણ, રાજ્યાધિકાર ચલાવનાર મનુષ્ય ઘણા ભાગે દુર્વ્યસની અને દુરાચારી થઈ જાય છે અને એવા વ્યસની અને આચારહીન મનુષ્ય મરીને દુર્ગતિમાં જાય છે, તેથી પિતાને પુત્ર રખેને રાજ્યસત્તાના વેગે દુર્વ્યસની બની દુર્ગતિમાં જઈ પડે એવી બીકથી પુત્રને રાજ્ય ઉપર ન બેસાડતાં પિતાને ભાણેજ જે કેશીકુમાર કરીને હતું તેને બેસાડે. પિતાના આ કૃત્યથી અભીતિકુમાર બહુ નારાજ થયે અને તેથી પિતાની બધી માલમત્તા લઈ તે ત્યાંથી ચાલ્યો ગયો અને ચંપાના રાજા કુણિક પાસે ( કે જે તેને માસિયાઈ ભાઈ થતું હતું) જઈ રહ્યો. આ પ્રમાણે આખી જંદગી તે પિતા ઉપર વૈરભાવ રાખતા થકે ત્યાને ત્યાં જ મરી ગયે. નમુના ખાતર સૂત્રકારનાં કેટલાંક વચને અહિં આપું છું –
तए णं से उदायणे राया समणस्य भगवओ महावीरस्स आतयं धम्म सोच्चा निसम्म हट्टतुढे उठाए। उट्टेइत्ता समणं भगवं महावीरं तिक्खुत्तो जाव नमंसित्ता एवं वयासी 'एवमेय भंते ! तहमेयं ! जहेयं तुम्भे वदह' त्ति......अहं देवाणुपियाणं अंतिए मुंडे भवित्ता जाव पव्वयामि।'...तए णं तस्स उदायणस्स रन्नो अयमेया. रूवे अन्भत्थिए...समुप्पजित्था-' एवं खलु अभीयीकुमारे ममं एगे पुत्ते इट्टे कंते जाव किमंगे पुण पासणयाए, तं जइणं अहं अभीयीकुमारं रज्जे ठावेत्ता समणस्त भगवओ महावीरस्स अंतियं मुंडे भवित्ता जाव पब्वयामि; ता णं अभीयीकुमारे रज्जे य रट्टे य जाव जणवए माणुस्सएसु य कामभोगेसु मुच्छिए गिद्धे મને જોવા મળી શક્યું નથી. આ લેખ ઉપરાંત, ઉષવદાતના નાસિકના એક પ્રાચીન લેખમાં બીજી લીટીમાં દશપુર એ સંસ્કૃત નામ વાપરવામાં આવેલું છે. (જુઓ આક. સ. વેસ્ટ. ઇ. પુ. ૪ પા. ૨૯, હે, પર નં. ૫ ); તથા મન્દસેરના જ એક બીજા લેખમાં એ નામ વપરાયેલું જોવામાં આવે છે. મિતિ ( વિક્રમ) સંવત ૧૩૨૧ (ઈ. સ. ૧૨૬૪-૬૫) ગુસ્વાર ભાદ્રપદ શુકલ પંચમી છે; તથા એ લેખ કિલ્લાના પૂર્વ તરફના પ્રવેશદ્વારના અંદરના દરવાજાની ડાબી બાજુએ ભીંત પર ચણે લીધેલા એક વેત પત્થર પર લખેલો છે. વળી, બહતસંહિતા ૧૪, ૧૧-૧૬ (જુઓ કનનો અહેવાલ જર્ન. સે. એ. સી. નૈ. સ. પુ. ૫ ૫, ૮૪ ) માં પણ અવંતિ સાથે આ સ્થળને પણ એ જ નામથી ઉલેખ કરેલો છે.
Aho! Shrutgyanam
Page #133
--------------------------------------------------------------------------
________________
અંક ૪]
વૈશાલીના ગણસત્તાક રાજ્યને નાયક રાજા ચેટક
૩૩
गढिए अज्झोववन्ने अणादीयं अणवदग्गं दीहमद्धं चाउरन्तसंसार कन्तारं अणुपरियट्टिस्सइ। तं नो खल मे सेयं अभीयीकुमारं रज्जे ठावेत्ता...पब्बइत्तए। से यं खलु मे णियगं भाइणेज्जं केसि कुमारं रज्जे ठावेत्ता...पब्बइत्तए ।...तए णं से केसी कुमारे राया जाए .....તw i રે કરાયેળ રાય સામે પંચમુદિયે રોવે .. દયકુવMોને !
तए णं तस्स अभीयिस्स कुमारस्स अन्नदा कयाइ पुब्बरत्तावरत्तकालसमयं सि कुटुंब. जागरियं जागरमाणस्स अयमेयारूवे अब्भत्थिए जाव समुप्पन्जित्था-' एवं खलु अहं उदायणस्स पुत्ते पभावतीए देवीए अत्तए, तए णं से उदायणे राया ममं अवहाय नियगं भाइणिज्जं केसिकुमारं रज्जे ठावेत्ता समणस्स महावीरस्स अन्तिए पब्बइए।' इमेणं एयारूवेणं महया अप्पत्तिएणं मणो माणसिएणं दुक्खेणं अभिभूए समाणे अंतेपुरपरियालसंपरिवुडे सभंडमत्तावगरणमायाए वीतीभयाओ नयराओ पडिनिग्गच्छति । पडि नि० २ पुव्वाणुपुवि चरमाणे गामाणुगामं दुइजमाणे जेणेव चंपानयरी जेणेव कूणिए राया तेणेव उवागच्छइ...कूणियं रायं उवसंपजित्ताणं विहरइ । तत्थ वि णं से विउलभोगसमिद्धिसमन्नागए यावि होत्था । तए णं से अभीयीकुमारे समणोवासए यावि होत्था । अभिगयजीवाजीवे...उदायणमि रायरिसिमि समणुबद्धवेरे कालमासे कालं fથા .(માવતી, ૪ ૬૧૮-૨૦)
ઉદાયનના મરણની હકીકત. આવશ્યકચૂણિ, ટીકા આદિ ગ્રન્થમાં ઉદાયનના મૃત્યુની નેંધ આ પ્રમાણે લીધેલી મળી આવે છેઃ-ઉદાયન રાજાએ દીક્ષા લીધા પછી લુખા-સૂકા મળેલા ભિક્ષાહારને લીધે તેના શરીરમાં વ્યાધિ ઉત્પન્ન થયા. વૈદ્યએ તેને દહીં ખાવાનું જણાવ્યું. તેના માટે તે વ્રજમાં રહેતે. એક વખતે વીતભયમાં ગયો. ત્યાં તેને ભાણેજ કેશી રાજા રાજ્ય કરતો હતું કે જેને તેણે જ રાજ્ય ઉપર બેસાડે હતે. કેશીકુમારને તેના દુષ્ટ મંત્રિઓએ ભરમાવ્યું કે “આ ઉદાયન ભિક્ષુ જીવનના કષ્ટથી કંટાન્ય છે અને રાજ્ય મેળવવા ચાહે છે.” તેણે કહ્યું- આપી દઈશ.” મંત્રિઓએ કહ્યું કે “એ રાજધર્મ નથી. મળેલું રાજ્ય તે કેઈ આપી દેતું હશે ?’ લાંબાકાળે મંત્રિઓએ તેને સમજાવી પટાવી રાજ્ય ન આપવા માટે પાર્ક કર્યો. ત્યારે તેણે પૂછ્યું કે તે પછી શું કરવું જોઈએ?” મંત્રી કહે-“વિષ અપાવવું જોઈએ.” પછી તેની વ્યવસ્થા કરવામાં આવી. એક ગોવાળણના હાથે દહીંમાં ઝેર નંખાવી તે મુનિને અપાવ્યું અને એ રીતે તેના જીવનને અંત અણાવ્યું. આ વૃત્તાંત જાણ નગરની દેવતાને ભારે કોધ થયો અને તેથી તેણે આખા નગર ઉપર ધૂળની વૃષ્ટિ કરવી શરૂ કરી. ઉદાયન મુનિ ત્યાં એક કુંભારના ઘરમાં ઉતર્યા હતા અને તે કુંભાર એમની પરિચર્યા કરતો હતોતેથી તેને અપરાધ જાણી દેવતાએ ત્યાંથી ઉપાડી સિનવલ્લી નામના પ્રદેશમાં મુક્યું કે જ્યાં તેના નામથી બીજું નગર વઢ્યું. વીતભય પત્તન દેવ
Aho! Shrutgyanam
Page #134
--------------------------------------------------------------------------
________________
૩૪
જૈન સાહિત્ય સંશાધક
[ખંડ ૨૩
તાએ વર્ષોવેલા ધૂળના વર્ષાદથી આખું તેની અંદર દટાઇ ગયું. આજે પણ ત્યાં ધૂળને ઢગલા મેાજુદ છે.૧
૧ સાયપાસૂત્રટીા, પૃષ્ઠ ૧૭–૩૮. ઉદાયન સંબંધી આ બધી હકીકતવાળી કયા, પુરાતત્ત્વ મંદિર તરફથી પ્રકટ થયેલ પ્રશ્નત થાસંપ્રજ્ઞમાં પણ આવેલી છે.
આચાય હેમચદ્રની બીજી નવી હકીકત.
આચાર્ય હેમચંદ્રે પેાતાના મહાવીરચરિત્રમાં, મહાવીરના સમયને લગતી જેટલી હકીકતા-કથાએ વિગેરે પ્રાચીન જૈન ગ્રંથામાં મળી આવી છે તે બધીના તેમણે ઉપયેગ કર્યાં છે. અને જ્યાં ત્યાં પ્રસંગ લઇ એ હકીકતે તે બંધ બેસતી બનાવી છે. ઉદાયનની ઉપર આપેલી બધી કથા પણ તેમણે પેાતાના એ ચિરત્રમાં સંપૂર્ણ રીતે ગેાઠવી છે અને તેમાં બીજી પણ કેટલીક વધારે વાતા મુકી છે જે જૂના ગ્રંથામાં જોવામાં આવતી નથી. પણ વધારે ધ્યાન ખેંચવા લાયક તૈાંધ તે તેમણે એક એ કરી છે કે–વીતભયપત્તન જ્યારે ઉક્ત રીતે, ઉદાયનના મૃત્યુને લીધે, દેવતાના કાપથી નષ્ટ થઇ ગયું ત્યારે તેમાં મહાવીરની તે ચંદનની મૂર્તિ પણ દટાઇ ગઇ હતી. એ મૂર્તિને ગુજરાતના ચાલુક્યરાજા કુમારપાળે, પેાતાના કહે વાથી, જમીનમાંથી ખેાદી કાઢી હતી અને એક રથમાં બેસાડી તેને પાટણમાં લાવવામાં આવી હતી. પછી તેના માટે કુમારપાળે એક ભવ્ય મદિર બંધાવ્યું અને હેમચંદ્રના હાથે તે મૂર્તિની એ મદિરમાં ધણા મહેાત્સવ પૂર્વક પ્રતિષ્ઠા કરાવી. હેમચંદ્રે આ બાબતનું બધું વૃત્તાંત, ભવિષ્ય પુરાણુની માફક, મહા વીરના મુખથી કહેવડાવ્યું છે. રાજા શ્રેણિકના પુત્ર અભયકુમાર મહાવીરને પૂછે છે : અને મહાવીર તેના ઉત્તર આપે છે. ભવિષ્યની ભાષાને છેાડી દઇને આપણે જો હેમચંદ્રના કથત ઉપર વિશ્વાસ કરી શકિએ તા તેમાંથી આટલું ઐતિહાસિક તથ્ય આપણે જરૂર કાઢી શકિએ કે-વીતભયનું ઉધ્વસ્ત થએલું પ્રાચીન સ્થાન આયાર્યાં હેમચંદ્રને જાણીતું હતું અને ત્યાંથી એક પ્રાચીન તીર્થંકરની મૂર્તિ પણ તેમને મળી આવી હતી જે રાજા કુમારપાળ પાસેથી તેમણે પાટણમાં અણાવી હતી અને તેના માટે એક નવીન મંદિર તૈયાર કરાવી તેમાં તેને સ્થાપન કરવામાં આવી હતી. આ મૂર્તિના પ્રસંગ લઇ હેમંદ્રસૂરિએ ગુજરાતની ગૌરવશાલી રાજધાની પાટણ અને તેના રાજા કુમારપાળનું, કાંઈક આલંકારિક પણ ઘણે ભાગે સત્ય એવું જે વન એમણે પોતાની કલમથી કરેલું છે તે લાંબૂ હાવા છતાં પણ ભાષાંતર રૂપમાં બધું અહીં આપી દેવાના મને લાભ થાય છે. પુરાતત્ત્વના વાંચ¥ાને એ અવશ્ય ઉપયેગી થઈ પડશે. વર્ણન આ પ્રમાણે શરૂ થાય છે-“ અભયકુમારે પુનઃ પૂછ્યું, હે પ્રભુ! તમે કહ્યું કે એ પ્રતિમા પૃથ્વીમાં ટાઇ જશે, તે પછી કયારે પ્રકટ થશે ?' પ્રભુ મેલ્યા કે–સૌરાષ્ટ્ર, લાટ, અને ગુર્જર દેશના સીમાડામાં અણુહિલપુર પાટણુ નામે એક નગર વસશે, તે નગર આ ભૂમિનું શિરામણિ, ક્લ્યાણાનું સ્થાન અને અંત ધર્માંનું એક છત્રરૂપ તી થશે. ત્યાં ચૈત્યાને વિષે રહેલી રત્નમયી નિળ અર્હત પ્રતિમાએ નંદીશ્વર વિગેરે સ્થાનાની પ્રતિમાની સત્યતા બતાવી આપશે, પ્રકાશમાન, સુવર્ણ કળશેાતી શ્રેણિ થી જેમનાં શિખરા અલંકૃત છે એવાં તે ચૈત્યેાથી જાણે સૂર્ય ત્યાં આવીને વિશ્રાંત થયેા હેાય તેવી શાભાને ધારણ કરશે. ત્યાં પ્રાયઃ સર્વાંજના શ્રાવક થશે, અને તે અતિથિસ વિભાગ કરીને જ ભેજન કરશે. મીજાની સંપત્તિમાં ર્ખારહિત, સ્વસંપત્તિથી સ ંતુષ્ટ અને પાત્રમાં દાન આપનાર એવી ત્યાંની પ્રજા થશે. અલકાપુરીમાં યક્ષની જેમ ત્યાં ધણા ધનાઢય શ્રાવકે થશે. તેએ અરિહંતભક્ત બની સાતે ક્ષેત્રામાં દ્રવ્યના વ્યય કરશે, સુષમા કાળની જેમ ત્યાંના સ` લે?! પરધન અને પરસ્ત્રીથી વિમુખ થશે. હું અભયકુમાર ! અમારા નિર્વાણ પછી સોળસે ને એ ગાતેર વર્ષ જશે, ત્યારે એ નગરમાં ચૌલુક્ય
Aho! Shrutgyanam
Page #135
--------------------------------------------------------------------------
________________
અંક ૪]
વૈશાલીના ગણસત્તાક રાજ્યના નાયક રાજા ચેટક
આ
ઉદાયનના મરણની આ કથા-પર’પરા ઘણી પ્રાચીન હોય તેમ જણાય છે, કારણ હકીક્તનું મૂળ સૂચન ખાસ આવશ્યક સૂત્ર-નિયુક્તિમાં કરવામાં આવ્યુ છે. એ સૂત્ર-નિર્મુક્તિ ભદ્રાહુની રચેલી કહેવાય છે અને પરપરા તેને સમય મહાવીર નિર્વાણ પછીની બીજી શતાબ્દી જણાવે છે. ઐતિહાસિક દ્રષ્ટિએ જોતાં નિયુક્તિના કર્યાં ભદ્રમાડું એટલા પ્રાચીન હેાય તેમ લાગતું નથી. તેમને સમય અપેક્ષાકૃત અર્વાચીન છે, પણ ટીકાકારો કરતાં તે સમય ઘણા જ આગળ જાય તેમ છે. તેથી ટીકાકારોએ નોંધેલી ઉદાયનની એ હકીકત ઘણા જૂના સમયથી ચાલતી આવી છે એટલુ તા ચાસ કહી શકાય તેમ છે,
૩૫
કુળમાં ચંદ્રસમાન, પ્રચંડ પરાક્રમી અને અખંડ શાસનવાળા કુમારપાળ નામે ધર્મવીર, દાનવીર અને યુદ્ધવીર રાજા થશે. તે મહાત્મા પોતાની પ્રજાને પિતાની જેમ પાલન કરીને મેટી સમૃદ્ધિવાન્ કરશે, સરલ છતાં અતિ ચતુર, શાન્ત છતાં આજ્ઞામાં ઇંદ્ર જેવે! અને ક્ષમાવાન છતાં અષ્ય એવા તે ચિરકાળ આ પૃથ્વી પર રાજ્ય કરશે. ઉપાધ્યાય જેમ પેાતાના શિષ્યાને વિધાપૂર્ણ કરે તેમ તે પેાતાની પ્રજાને પેાતાના જેવી ધર્મનિષ્ઠ કરશે. શરણેચ્છુઓને શરણુ કરવા લાયક અને પરનારીસહેાદર તે રાજા પ્રાણથી અને ધનથી પણ ધ'ને બહુ માનશે. પરાક્રમ, ધર્મ, દયા, આના અને ખીજા પુરુષગુણાથી તે અદ્વિતીય થશે. તે રાજા ઉત્તર દિરાામાં તુરુષ્ક ( દુસ્થાન ) સુધી, પૂર્વમાં ગંગાનદી સુધી, દક્ષિણમાં વિગિરિ સુધી અને પશ્ચિમમાં સમુદ્ર સુધી પૃથ્વીને સાધશે. એક વખતે વજ્રશાખા અને ચાંદ્રકુળમાં થયેલા આચા હેમચંદ્ર તે રાજાના જોવામાં આવશે. તે દ્રિક રાજા મેધના દર્શનથી મયૂરની જેમ તે આચાર્યના દર્શનથી તિ થઇ તેમને વંદના કરવાની ત્વરા કરશે. સૂરિ જિનચૈત્યમાં ધ દેશના દેતા હતા, ત્યાં તેમને વંદના કરવાને માટે તે રાજા પેાતાના શ્રાવક મંત્રીઓની સાથે આવશે; ત્યાં પ્રથમ દેવને નમસ્કાર કરીને પછી તત્ત્વને નહી જાણતા છતાં પણ તે રાજા શુદ્ધ ભાવથી આચાય તે વાંદશે. પછી તેમના મુખથી શુદ્ધ ધર્માંદેશના પ્રીતિપૂર્વક સાંભળીને તે રાજા સમપૂર્વ પૂર્વક અણુવ્રત ( શ્રાવકનાં વ્રત ) સ્વીકારશે. પછી સારી રીતે એધને પ્રાપ્ત કરીને તે રાજા શ્રાવકના આચારના પારગામી થશે અને રાજસભામાં બેઠે। સતા પણ તે ધગાષ્ટિથી પેાતાના આત્માને રમાડશે, અર્થાત્ ધર્માચર્ચા કરશે. પ્રાયઃ નિર્ તર બ્રહ્મચર્ય'ને પાળનાર તે રાજા અન્ન, શાક અને ફળાદિ સંબંધી અનેક નિયમે વિશેષ પ્રકારે ગ્રહણુ કરશે. સત્બુદ્ધિવાન્ તે રાજા અન્ય સાધારણ સ્ત્રીઓને ત્યજી દેશે, એટલું જ નહિ, પેાતાની ધ`પત્નીએને પણ બ્રહ્મચર્ય પાળવાને પ્રતિમાધ કરશે. સૂરિના ઉપદેશથી જીવ, અજીવ વગેરે તત્ત્વને જાણનાર તે રાજા આચાર્યની જેમ ખીજાઓને પણ મેધ ( સમ્યકત્વ ) પ્રાપ્ત કરાવશે. અદ્વૈત ધર્મના દૂષી એવા પાંડુરોગી બ્રાહ્મણા પણુ તેની આજ્ઞાથી ગર્ભશ્રાવક જેવા થઇ જશે. પરમ શ્રાવકપણાને પ્રાપ્ત કરનાર અને ધર્મ જાણુનાર તે રાજા દેવપૂજા અને ગુરુવંદન કર્યા વગર ભાજન કરશે નહિ. તે રાજા અપુત્ર મૃત્યુ પામેલાઓનું દ્રવ્ય લેશે નહીં. વિવેકનું ફ્ળ એ જ છે, અને વિવેકીએ સદા તૃપ્ત' જ હાય છે. પાંડુ જેવા રાજાએએ પણ જે મૃગયા ( શિકાર ) છેડેલ નહીં તેને એ રાજા છેડી દેશે, અને તેની આજ્ઞાથી બીજા સર્વાં પણ છેડી દેશે. હિંસાના નિષેધ કરનાર એ રાજા રાજ કરતે સતે મૃગયાની વાત તા દૂર રહી, પણ માંકણુ કે જી જેવા ક્ષુદ્ર પ્રાણીઓને અંત્યજ પણ મારી શકશે નહીં. પાિ ( મૃગયા ) ના નિષેધ કરનારા એ મહાન રાજાના રાજ્યમાં અરણ્યમાં રહેતી સર્વાં મૃગજાતિ ગેાઇની ગાયાની જેમ સદા નિર્વિઘ્ને વાગાળશે. શાસનમાં પાકશાસન ( ઇંદ્ર ) જેવા તે રાજા સ જળયર, સ્થ ળચર અને ખેચર પ્રાણીઓની રક્ષા કરવાને માટે કાયમની અમારી ધેાષ્ણા કરાવશે. જેએ જન્મથી જ
Aho ! Shrutgyanam
Page #136
--------------------------------------------------------------------------
________________
જન સાહિત્ય સંશોધક
મૂતિ વિગેરેની હકીકત સંબધે ગમે તેમ હોય પણ એકંદરે જૈન કથા અને સૂત્રના આધારે આપણે આટલું તે માની શકિએ કે મહાવીરના સમયમાં સિંધુસીવીરમાં કઈ વીતિય કરીને નગર હતું અને ત્યાં ઉદાયન નામે રાજા રાજ્ય કરતા હતા. તેની એક સ્ત્રી પ્રભાવતી હતી જે વૈશાલીના ચેટકની પુત્રી થતી હતી. તેને અભાઈ નામે પુત્ર હતે. જેને પિતાએ ગમે તે કારણે પિતાનું રાજ્ય સંપ્યું ન હતું, અને તેટલા માટે તે ચંપામાં માંસના ખાનારા હતા તેઓ પણ તેની આજ્ઞાથી દુઃસ્વમની જેમ માંસની વાર્તા પણ ભૂલી જશે. પૂર્વે દેશની રીતિથી શ્રાવકોએ પણ જેને પૂરેપૂરું છેડયું નહોતું તેવા મને આ નિર્દોષ રાજા સર્વત્ર છોડાવી દેશે. તે રાજા આ પૃથ્વી પર મધને એવું રૂંધી દેશે કે જેથી કુંભકાર પણ મધનાં પાત્રને ઘડવાં છેડી દેશે. મધપાનના વ્યસનથી જેમની સંપત્તિ ક્ષીણ થઈ ગઈ છે એવા પુરુષોએ મહારાજની આજ્ઞાથી મને છોડી દેવા વડે સંપત્તિવાન થશે. પૂર્વે નળ વગેરે રાજાઓએ પણ જે ધુતક્રીડાને છોડી નથી, તે યુતનું નામ પણ શત્રના નામની જેમ તે ઉમૂલન કરી દેશે. તેનું ઉદયવાળું શાસન ચાલતાં આ પૃથ્વી પર પારેવાની પણ ક્રીડા અને કુકડાનાં યુદ્ધ પણ થશે નહિ. નિ:સીમ વૈભવવાળે તે રાજા પ્રાયઃ પ્રત્યેક ગ્રામે જિનમંદિર કરાવવાથી બધી પૃથ્વીને જિનમંદિરોથી મંડિત કરશે, અને સમુદ્રપર્ધત પ્રત્યેક માગે તથા પ્રત્યેક નગરે અહંત પ્રતિમાની રથયાત્રાને મહોત્સવ કરાવશે. દ્રવ્યના પુષ્કળ દાન વડે જગતને ઋણમુક્ત કરીને તે રાજા આ પૃથ્વી ઉપર પિતાને સંવત્સર ચલાવશે.
આવો મહાન પ્રતાપી કુમારપાળ રાજા એક વખતે કથાપ્રસંગમાં ગુરુમુખથી કપિલમુનિએ પ્રતિષ્ઠિત કરેલી અને રજમાં ગુપ્ત થયેલી તે પ્રતિમાની વાત સાંભળશે, જેથી તત્કાળ તે ધૂળિનું સ્થાન ખોદાવી એ વિશ્વપાવની પ્રતિમાને બહાર કાઢી લઈ આવવાનો મનોરથ કરશે. તે વખતે મનને ઉત્સાહ અને બીજા શુભ નિમિત્તે વડે એ રાજા પ્રતિમાને હસ્તગામી થવાનો સંભવ માનશે. પછી ગુરુની આજ્ઞા લઇ યોગ્ય પુરુષોની રોજના કરીને વીતભય નગરના તે સ્થળને ખેદાવવાનો આરંભ કરશે. તે વખતે પરમ અહંત એવા તે રાજાના સવથી શાસનદેવતા ત્યાં આવીને સાન્નિધ્ય કરશે. કુમારપાળ રાજાના ઘણું પુણ્યથી ખોદાવવા માંડેલા સ્થળમાં જ તત્કાળ તે પ્રતિમા પ્રકટ થશે. રાજાએ નીમેલા પુરુષો પ્રાપ્ત થયેલી તે પ્રતિમાને નવીન હોય તેમ યથાવિધિ પૂજા કરીને રથમાં બેસારશે. માર્ગમાં તેની અનેક પ્રકારે પૂજા થશે, તેની પાસે અહારાત્રિ સંગીત થયા કરશે, તેની સમીપે ગામડાની સ્ત્રીએ તાળીઓ દઈને રાસડા લેશે, પંચશબ્દ વાજીંત્રો હર્ષ પૂર્વક વાગશે, અને તેની બન્ને બાજુ ચામરો વજાતા જશે. એવી રીતે મેટી ધામધુમ સાથે એ પ્રતિમાને રક્ષકજને પાટણના સીમાડામાં લાવશે. તે હકીકત સાંભળીને અંતઃપુર પરિવાર સહિત ચતુરંગ સેનાથી પરવરે કુમારપાળ રાજા સર્વ સંધની સાથે તે પ્રતિમાની સામે જશે. ત્યાં જઈ તે પ્રતિમાને પિતાને હાથે રથમાંથી ઉતારી હાથી ઉપર બેસારીને મોટા ઉત્સવ સાથે પોતાના નગરમાં પ્રવેશ કરાવશે. અને પોતાના રાજભવનની પાસેના કીડા ભવનમાં રાખીને તેની વિધિપૂર્વક ત્રિકાળ પૂજા કરશે. પછી તે પ્રતિમાને અર્થે ઉદાયન રાજાએ જે આજ્ઞા લેખ લખી
| હતો, તે વાંચીને કમારપાળ તેને પ્રમાણ કરશે. નિષ્કપટી કુમારપાળ રાજા તે પ્રતિમાને સ્થાપન કરવા માટે એક સ્ફટિકમય પ્રાસાદ કરાવશે. જાણે અષ્ટાપદ પર રહેલા પ્રાસાદનો યુવરાજ હોય તે તે પ્રાસાદ જોવાથી જગતને વિસ્મય પમાડશે. પછી તે પ્રાસાદમાં તે પ્રતિમાનું સ્થાપન કરશે- એ પ્રમાણે
સ્થાપિત કરેલી તે પ્રતિમાના પ્રભાવથી કુમારપાળ રાજા પ્રતિદિન પ્રતાપ, સમૃદ્ધિ અને આત્મકલ્યાણમાં વૃદ્ધિ પામ્યા કરશે. હે અભયકુમાર ! દેવ અને ગુની ભક્તિ વડે એ કુમારપાળ રાજા આ ભારતવર્ષમાં
Aho I Shrutgyanam
Page #137
--------------------------------------------------------------------------
________________
અંક ૪]
વૈશાલીના ગણસત્તાક રાજ્યને નાયક રાજા ચેટક
અજાતશત્રુના આશ્રયે જઈને રહ્યું હતું. તેમ જ મહાન રાજા સાથે ઉદાયનને લડાઈને પ્રસંગ બન્યું હશે, અને તેમાં ઉદાયનને વિજય મળ્યું હશે.
એક વિલક્ષણ પરંપરા સામ્ય. જૈન ગ્રંથોમાં જેમ વિતભયના ઉદાયન સાથે ચંદનકાષ્ટની બનાવેલી જૈન મૂર્તિનો આ પ્રમાણે સંબંધ લખેલે મળી આવે છે તે જ એક સંબંધ શબીના ઉદયન સાથે બૌદ્ધ ગ્રંથમાં જોડેલે મળી આવે છે. પ્રસિદ્ધ ચીની પ્રવાસી બૌદ્ધશ્રમણ યવનચંગ (કે બહેનત્સંગ) જ્યારે હિન્દુસ્થાનમાં આવ્યું ત્યારે બૌદ્ધ લોકોમાં એ વાત ઘણી જાણીતી હોય તેમ લાગે છે. તેણે પિતાના પ્રવાસવૃત્તાંતમાં, કેશાબીનું વર્ણન લખતાં નેંધ કરી છે કે “કૌશાંબી શહેરમાં એક જૂને મહેલ છે જેની અંદર ૬૦૦ ફીટ ઉંચે માટે વિહાર છે. એ વિહારમાં ચંદનના લાકડામાંથી કેરી કાઢેલી એવી બુદ્ધની મૂતિ છે જેના ઉપર પત્થરનું છત્ર કરેલું છે. આ કૃતિ ઉદાયન રાજાની કરેલી કહેવાય છે. આ મૂતિ ઘણું ચમત્કારિક છે અને એની અંદર દૈવી તેજ રહેલું છે જે વખતે વખતે ઝબકી તારા પિતાની જે થશે.” [ ભાવનગરની જૈન ધર્મ પ્રસારક સભા મારફત પ્રકટ થએલ, મહાવીરચરિત્ર ભાષાંતર, પાન ૨૬૮-ર૭ર (બીજી આવૃત્તિ).]
૧. કદાચિત, સુવર્ણગુલિકા નિમિત્તે ચંપ્રત સાથે થએલા યુદ્ધની કિંવદન્તીમાં પણ પ્રાચીનતાને પુરા હોય એમ એક બીજા સુત્રના સૂચન ઉપરથી અનુમાન થાય છે. ભગવતી જેટલા જ પ્રાચીન સત્ર નામે પ્રશ્ન વ્યાકરણમાં, એક ઠેકાણે જેમના નિમિત્તે મોટાં યુદ્ધ થયાં હતાં એવી કેટલીક સ્ત્રીઓનાં નામો ગણાવ્યાં છે જેમાં સુવર્ણજુદ્ધિા નું નામ પણ લખેલું છે. સૂત્રપાઠ આ પ્રમાણે છે –
'मेहुणमूलं च सुव्वए तत्थ तत्थ वत्तपुवा संगामा जणक्खयकरा-सीयाए, दावईए कए, रुप्पिणीए, पउमाधईए, ताराए, कंचणाए, रत्तसुभद्दाए, अहिन्नियाए, सुवन्नगुलियाए, किन्नरीए, सुरूवविज्जुमतीए, रोहिणीए य; अन्नेसु य एवमादिएसु बहवो મહિજાપણુ યુતિ કરતા સંગમા I [ આગમેદય સમિતિ દ્વારા પ્રકાશિત પ્રશ્નવ્યાકરણ સૂત્ર (અભયદેવસૂરિની ટીકા સાથે) પૂ૪ ૮૫. 3.
સ્ત્રીસંસર્ગના મૂળ પ્રાચીનકાળમાં ત્યાં ત્યાં થએલા સંગ્રામ સાંભળીએ છીએ; જેમકે સીતા અને દ્રૌપદીના માટે, તથા રુકિમણી, પદ્માવતી, તારા, કંચના, રક્તસુભદ્રા, અહિત્રિકા, સુવર્ણગુલિકા, કિન્નરી, સુરૂપ-વિદુન્મતી, રોહિણી, આદિ અને બીજી પણ અનેક સ્ત્રીઓ નિમિત્તે સંગ્રામો થએલા છે.”
I મૂળ સત્રમાં આપેલા આ ઉદાહરણેની વ્યાખ્યા સમજાવતાં ટીકાકારે સંક્ષેપમાં તે બધી કથાઓ લખી છે એ સીએના વિષયમાં બીજા બીજા ગ્રંથે પુરાણ આદિમાં પ્રસિદ્ધ છે. એમાં સવર્ણગલિકાની જે હકીકત આપી છે તે, ઉપર આપેલી હકીકતને અક્ષરે અક્ષર મળતી છે અને તેથી સાબીત થાય છે કે સુવર્ણગુલિકા નિમિત્તે ઉદાયનના ચંપ્રત સાથે થએલા સંગ્રામની પરંપરા ઘણી પ્રાચીન છે. (સૂત્રકારે ગણવેલાં સ્ત્રીઓનાં નામે માંથી અહિનિકા, કિન્નરી અને સુરૂપવિન્મતીની હકીકત ટીકાકાર અભયદેવસૂરિની જાણમાં ન આવવાથી તેમણે એમની કશી હકીકત લખી નથી, ફક્ત “ પત્તો ( અજ્ઞાત) એલીજ નોંધ કરી છે. એ ઉપરથી ટીકાકારની એકસાઈનો પુરાવો નોંધવા જેવો.)
Aho! Shrutgyanam
Page #138
--------------------------------------------------------------------------
________________
૩૮
જૈન સાહિત્ય સંશોધક
[ ખંડ ૨;
ઉઠે છે. આ મૂતિને ઉપાડી જવા માટે જુદા જુદા દેશના અનેક રાજાઓએ પિતાની શક્તિ વાપરી છે અને ઘણા માણસેએ ભેગા થઈને એને ખસેડવાનો પ્રયત્ન કર્યો છે પણ તેઓ એને જરા પણ હલાવી શક્યા નથી. તેઓ એ મૂર્તિની પ્રતિકૃતિ બનાવીને તેની પૂજા કરે છે અને તેમ કરી, મૂળ મૂતિની જ તેઓ પૂજા કરે છે એમ શ્રદ્ધા રાખે છે. (open-Beal's Buddhist Records of the Western Countries, Book I. p. 234 ) આવી જ એક મૂતિની બીજી બેંધ, એ મુસાફરે ખેતાન પ્રદેશના પિમાં શહેરના વૃત્તાતમાં લીધી છે. તે લખે છે કે-“અહીં (પિમાં શહેરમાં) ચંદનના લાકડામાંથી બનાવેલી બુદ્ધની એક ઉભી આકૃતિની મૂર્તિ છે. આ મૂતિ લગભગ ૨૦ ફીટ ઉંચી છે. આ મૂતિ ઘણું ચમત્કારિક છે અને એમાંથી તેજ સ્કુર્યા કરે છે. જેમને કઈ પણ પ્રકારનો રોગ થાય છે તેઓ આ મતિની સોનાના વરખથી પૂજા કરે છે અને તેમ કરવાથી તેઓ સાજા થઈ જાય છે–એવી અહીંના લોકેની માન્યતા છે. જે અંતઃકરણપૂર્વક આ મૂતિની પ્રાર્થના કરે છે તેમનું ઈચ્છેલું. સફળ થઈ જાય છે. અહીંના લોકો કહે છે કે, આ મૂતિ, એ જૂના જમાનામાં કે જ્યારે બુદ્ધ જીવતા હતા ત્યારે, કૌશાંબીના ઉદાયન રાજાએ બનાવી હતી; બુદ્ધ જ્યારે નિર્વાણ પામ્યા ત્યારે એ મૂતિ પિતાની મેળે ત્યાંથી આકાશમાં ઉડીને આ રાજ્યના ઉત્તરે આવેલા, હ-લો-લા-કિ-અ નામના શહેરમાં આવીને રહી. આ નગરના લોકો શ્રીમાન અને વૈભવશાલી હતા, તેમ જ મિથ્યામતના અનુરાગી હતા. તેમને કેઈપણ બીજા પ્રકારના ધર્મને માટે માન ન હતું. જે દિવસથી એ મૂર્તિ ત્યાં આવી હતી ત્યારથી તેની દૈવી ચમત્કૃતિ પ્રકટ થવા લાગી. પણ લોકેએ તેના તરફ જરાએ આદર દેખાડે નહીં.
ત્યાર પછી એક અહેતે ત્યાં આવીને તેને નમસ્કાર કરી તેની પૂજા કરી. તે દેશના લેકે એ અહંતને આકાર અને વેશ જેઈને ભયભીત થયા અને રાજાને જઈને તરત તેની ખબર આપી. રાજાએ એવું ફર્માન કાઢયું કે એ આગંતુક મનુષ્યને રેતી અને ધૂળથી ઢાંકી દે. તેથી લેકેએ તેને તેવી રીતે હેરાન કર્યો અને કેઈએ અન્નપાણી આપ્યાં નહિ. તેની આ સ્થિતિ જોઈને એક માણસ કે જે હંમેશાં એ મૂર્તિની પૂજા કરતું હતું તેને કેધ થશે અને તેથી છાની રીતે આવી તેણે એ અહંતને ખેરાક આપે. જતી વખતે તે અહંતે એ માણસને બોલાવીને કહ્યું કે આજથી સાત દિવસ પછી અહીં, રેતી અને ધૂળની ભયંકર વૃષ્ટિ થશે જેથી આ આખું નગર દટાઈ જશે અને કેઈપણ જીવવા પામશે નહીં, એટલા માટે તારે પિતાને જીવ બચાવ હોય તે અહીંથી તરત ચાલ્યા જવું જોઈએ. ગામના લોકોએ મને જે રેતી અને ધૂળથી ઢાંકી દઈ હેરાન કર્યો, છે તેના આ ફળ મળનાર છે. આવી રીતે કહીને તે અહત્ બીજી ક્ષણે અદશ્ય થઈ ગયો. પછી તે માણસે શહેરમાં આવીને પિતાના સગા સંબંધીઓને આ વાત જણાવી પણ
આવી જાતની એ મૂર્તિની એક પ્રતિકૃતિ યવનચંગ પોતાની સાથે ચીનમાં લઈ ગયો હતો તેની નેધ પણ એ જ પુસ્તકમાં, પ્રસ્તાવના, પાન ૨૦ ઉપર કરેલી છે.
Aho ! Shrutgyanam
Page #139
--------------------------------------------------------------------------
________________
અંક ૪]
વિશાલીના ગણસત્તાક રાજ્યના નાયક રાજા ચેટક
તેઓ સાંભળીને માત્ર તેની સામે હસી રહ્યા. બીજે દિવસે એકાએક એક ભયંકર વટેળીયો થયો જેના લીધે જમીન પરની બધી ગંદી ધૂળ આકાશમાં ઉડી ગઈ અને બદલામાં આકાશમાંથી અનેક પ્રકારના મૂલ્યવાન પદાર્થો નીચે પડયા. આથી કે, તે માણસની ઉલટી ખૂબ નિંદા કરવા લાગ્યા.
પરંતુ તે માણસને તે ભવિષ્યના બનાવની ચોક્કસ ખાત્રી હોવાથી તેણે શહેર બહાર નિકળી જવા માટે જમીનમાં એક માર્ગ બનાવ્યું અને તેમાં જઈ તે છુપાઈ રહ્યો. સાતમે દિવસે સંધ્યા કાળ થતાં ત્યાં રેતી અને ધૂળની ભયંકર વૃષ્ટિ થઈ જેથી તે આખું નગર દટાઈ ગયું. પછી તે માણસ જમીનમાં બેદેલી સુરંગમાંથી બહાર નીકળી પૂર્વ દિશા તરફ ચાલવા લાગ્યું અને આ પિમા શહેરમાં આવીને મુકામ કર્યો. એ માણસ અહીં આવ્યું કે તરત જ તે મૂર્તિ પણ અહીં આવીને પ્રકટ થઈ. માણસે તેની અહીં પણ પૂજા કરી અને ત્યારબાદ તે અહીં જ રહી ગયે. જૂના ગ્રંથમાં એમ કહેલું કે “જ્યારે શાક્યધર્મને અંત આવશે ત્યારે આ પ્રતિમા પાછી નાગલોકમાં ચાલી જશે. હ–જો–લેકિઅ શહેરની જગ્યાએ આજે એક મેટ રેતીને ટેકરે થઈ રહેલ છે. ” (બલનું ઉપરક્ત પુસ્તક, ભાગ ૨, પાન ૩૨૪.)
યવનચંગ અને દિવ્યાવદાન. યવનચંગે આપેલી ઉપરોક્ત હકીકતનું મૂળ શું હશે તે કાંઈ હજી જાણવામાં આવ્યું નથી, પણ એને મળતી કેટલીક હકીકત દિવ્યાવદાનમાં મારા જેવામાં આવી છે. દિવ્યાવદાનમાંની હકીકતને કેટલાક ભાગ થવનચંગની હકીકત સાથે મળીને જોઈને તે મને આશ્ચર્ય થયું જ, પણ એ કરતાંયે વધારે આશ્ચર્ય એ જાણીને થયું કે યવનચંગ અને દિવ્યાવદાનમાંની–બંને હકીકત ભેગી મળીને ઉપરોક્ત ઉદાયનવાળી જૈન હકીકત સાથે પણ કેટલેક અંશે, એક થઈ જાય છે. દિવ્યાવદાનમાં રુદ્રાયણાવદાન નામનું એક પ્રકરણ છે જેને ટુંક સાર આ પ્રમાણે છે – - જે વખતે ભગવાન બુદ્ધ રાજગૃહમાં રાજા બિંબિસારના વખતમાં રહેતા હતા તે વખતે, બે મહા નગરે કહેવાતાં હતાં એક પાટલીપુત્ર અને બીજું રેસ્ક. રેક નગરમાં રુદ્રાયણ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને ચંદ્રપ્રભા નામે દેવી (રાણ), શિખંડી નામે કુમાર, તથા હિરુ અને ભિ નામના બે મુખ્ય મંત્રિઓ હતા. રાજગૃહમાં રાજા બિંબિસાર રાજ્ય કરતા હતા અને તેને વૈદેહી મહાદેવી, અજાશત્રુ કુમાર અને વર્ષાકાર નામે બ્રાહ્મણ મુખ્ય મંત્રી હતા. એક વખતે રાજગૃહના કેટલાક વ્યાપારિઓ રૂક નગરમાં ગયા અને તેઓ ત્યાંના રાજા રુદ્રાયણને મળ્યા. રુદ્રાયણે રાજગૃહના બિંબિસારની હકીક્ત સાંભળી તેની સાથે મિત્રતા બાંધવાના ઈરાદાથી પિતાના રાજ્યમાં જે રત્ન વિગેરે બહુમૂલ્ય પદાર્થો થતા હતા તે કેટલાક ભેટ રૂપે ત્યાં મોકલી આપ્યા. બિંબિસારે પણ તે ભેટના જવાબમાં પિતાના દેશમાં જે મૂલ્યવાન વચ્ચે તૈયાર થતાં હતાં તે કેટલાંક મેકલી
Aho! Shrutgyanam
Page #140
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સશાધક
ખંડ
આપ્યાં. આ રીતે દિવસે દિવસે એ અને રાજાએની મિત્રાચારી વધારે દૃઢ થતી ગઇ. એક વખતે રાજા ખિખિસારે શકના એ રાજાને ધર્મમાર્ગનો પરિચય કરાવવા માટે ભગવાન બુદ્ધની એક ભવ્ય છબી તૈયાર કરાવી, તેના તરફ ઘણા માન પૂર્વક મેકલી આપી. તે છબી જોઇ સ્ત્રાયણ રાજા બહુ આશ્ચર્ય પામ્યા અને છબી લાવનાર:મનુષ્યાને, તે છબી કાની છે એ વિગેરે પ્રશ્નો પૂછી ભગવાન્ બુદ્ધના કલ્યાણકર જીવન અને ધર્મમાર્ગથી પરિચિત થયા. પછી તેની ઈચ્છા પણ એ ધર્મના અનુયાયી થઈ જવાની થઈ. ત્યાર પછી રાજા બિખિસારે એ રાજાને વિશેષ ધર્મમેધ આપવા માટે ભગવાન બુદ્ધને વિજ્ઞપ્તિ કરીને મહાકાત્યાયન નામના એક ભિક્ષુ અને શૈલા નામની એક ભિક્ષુણીને એ દેશમાં મેાકલાવ્યાં. ભિક્ષુએ રાજાને અને ભિક્ષુણીએ રાજાના અંતઃપુરમાં રહીને રાણીને ભગવાન બુદ્ધના ધર્મનો આધ આપવા માંડયેા. એ બંનેના ઉપદેશથી રાજા અને રાણીની ધર્મ પ્રતિ ઘણી પ્રીતિ થઈ.
४०
:
એ રાજા વીણા વગાડવામાં બહુ પ્રવીણ હતા અને રાણી નૃત્ય કરવામાં કુશલ હતી. એક દિવસે જ્યારે રાજા વીણા વગાડતા હતા અને રાણી નૃત્ય કરતી હતી, ત્યારે રાજાએ રાણીના મરણુકા નજીક આવ્યાનાં લક્ષણા જોયાં, તેથી તેના હૃદયમાં ધ્રાસકો પડયા અને તેના હાથમાંથી વીણા જમીન પર પડી ગઈ. આ જોઇ રાણી ચમકી અને રાજાને કહેવા લાગી કે • દેવ ! શું મ્હે ખરામ નાચ કર્યાં ? ’રાજા કહે ‘ના, એમ નથી.' પછી તેણે એ જોએલી બધી વાત કહી અને આજથી સાતમે દિવસે તારૂં મૃત્યુ થશે એમ કહ્યું. તે સાંભળીને રાણીએ કહ્યુ · દેવ ! જ્યારે એમ છે . તે પછી, જો તમે મને અનુમતિ આપે તે મારૂં કલ્યાણુ કરવા માટે હું પ્રત્રજ્યા લઈ ભિક્ષણી થઈ જાઉં. રાજાએ એવી શરતે અનુમતિ આપી કે–જો તું મરીને દૈવ થાય તે। અહીં આવીને પછી મને તારે દર્શન આપવું. રાણીએ તે વાત કબૂલ કરી અને શૈલા નામા ભિક્ષુણીની પાસે પ્રત્રજ્યા લીધી. સાતમે દિવસે તે રાણી મરણુસંજ્ઞાની ભાવના કરતી થકી મરીને ચાતુર્મહારાજિક દેવલેકમાં દેવતાપણે ઉત્પન્ન થઈ. કરેલી પ્રતિજ્ઞા પ્રમાણે તે પછી રાત્રે આવીને રાજાને પ્રત્યક્ષ થઈ ત્યારે રાજાએ શય્યામાં સૂતા સૂતા અને હાથો લાંબા કરી તેને આલિંગન કરવા માટે પાસે મેલાવી. દેવી કહે ‘ મહારાજ ! હું તેા અહીંથી મરીને સ્વ ́માં દેવકન્યા થઈ છે. જો તમારે મારા સમાગમ જોઇતા હોય તો તમે પણ ભગવાન્ બુદ્ધ પાસે પ્રવ્રજ્યા લેા જેથી કાળ કર્યા પછી તમે સ્વર્ગમાં ઉત્પન્ન થઇ શકશે અને મારી સાથે સમાગમ કરી શકશેા. ’ એમ કહી દેવી અંતર્ધાન થઇ. રાજાએ આખી રાત સૌંકલ્પ વિક૯૫માં વીતાડી, આખરે પ્રગયા લેવાના નિશ્ચય કીધે, અને તે પ્રમાણે પેાતાના પુત્રને શિખ'ડીને રાજ્ય ઉપર બેસાડી પોતે ત્યાંથી રાજગૃહ નગરમાં જ્યાં ભગવાન્ બુદ્ધ રહેતા હતા ત્યાં ગયા. જતી વખતે પુત્રને ધર્મનીતિપૂર્વક રાજ્યનું રક્ષણ અને પ્રજાનુ પાલન કરવા માટે એ શબ્દો કહેતા ગયા અને પેાતાના જે બે મુખ્ય મત્રિએ હતા તેમને બધી વ્યવસ્થા સાંભળવાનું સૂચન કરતે ગયા. તેણે પછી ભગવાન્ બુદ્ધ પાસે પ્રત્રજ્યા લીધી અને તે તેમના શિષ્ય બન્યા.
Aho ! Shrutgyanam
Page #141
--------------------------------------------------------------------------
________________
અંક ૪] વૈશાલીના ગણસત્તાક રાજ્યને નાયક રાજા ચેટક
આ તરફ તેનો પુત્ર શિખંડી બીજા બે દુષ્ટ મંત્રિઓની સંગતિથી અનીતિના માર્ગે ચઢ અને પ્રજાને પીડા આપવા લાગ્યા. જૂના જે બે સારા મંત્રી હતા તેમને રાજ્યકારભારથી દૂર કર્યા. આ હકીકતની ખબર જ્યારે કેટલાક વ્યાપારિઓ મારફત પ્રવૃજિત થએલા એ વૃદ્ધ રાજાની જાણમાં આવી ત્યારે તે વ્યાપારિઓ સાથે પ્રજાજન જેગે આશ્વાસનને સંદેશો મેક અને જણાવ્યું કે શિખંડીને એ અન્યાયાચરણમાંથી જૂર રાખવા માટે હું જાતે જ ત્યાં આવીશ. વ્યાપારિઓ સાથે આવેલ એ સંદેશે એક બીજાની કર્ણ પરંપરાએ એ દુષ્ટ મંત્રીઓની જાણમાં આવતાં તેઓ મનમાં ગભરાયા અને એ વૃદ્ધ રાજા રેક નગરમાં ન આવી શકે તેને ઉપાય વિચારવા લાગ્યા. પછી તે બંને શિખંડી રાજા પાસે જઈને તેને કહેવા લાગ્યા કે-“દેવ, સંભળાય છે કે વૃદ્ધ રાજા અહીં આવે છે.” રાજા કહે-તે તે પ્રત્રજિત થએલે છે, તેને હવે અહીં આવવાનું શું પ્રયોજન હેય?” મંત્રીઓ કહે–દેવ, જેણે એક દિવસ પણ રાજ્ય કર્યું હોય છે તેનું મન પછી રાજ્ય વિના કયાએ રમી શકતું નથી. એટલે ફરી એ રાજ્ય મેળવવા પાછો અહીં આવે છે. રાજા કહે-જે રાજા થશે તે હું પાછ કુમાર થઈ જઈશ એમાં શે વિરોધ છે!” મંત્રીઓ કહે-દેવ, એ અયુક્ત છે. જેણે કુમાર, મંત્રીઓ અને પ્રજાજનના નમસ્કાર ઝીલ્યા હોય તે કેમ પાછો યુવરાજ પદમાં દાખલ થઈ શકે?” ઈત્યાદિ ઘણું રીતે તે રાજાને તેમણે ખેટી રીતે ભરમાવ્યું અને આખરે તેની અનુમતિ મેળવી કેટલાક ઘાતક મનુષ્યને એ આવતા વૃદ્ધ રાજાની સામે મેકલ્યા જેમણે તેને શિર છેદ કરી તેના જીવનને અંત આણ્યો. પછી ક્રમે ક્રમે તે શિખંડી રાજા વધારે દુષ્ટ થતે ગયે. એક દિવસે તે શહેર બહાર સઘળા લવાજમા સાથે ફરવા નિકળે તે વખતે રસ્તામાં એક ઠેકાણે એકાંતમાં ઉભા રહેલા આગળના તે મહાકાત્યાયન ભિક્ષુને જે. રાજા તેને જોઈને ક્રોધિત થ અને પિતાનાં માણસને તેના ઉપર મૂઠી ધૂળ, નાંખવાને હુકમ કર્યો. લેકેએ તેના ઉપર એટલી બધી ધૂળ નાંખી કે જેથી તેનું આખું શરીર તેમાં દટાઈ ગયું.
આ બાબતની ખબર જ્યારે પેલા બે જૂના મંત્રીઓને થઈ ત્યારે તેઓ ત્યાં આવ્યા અને તે ભિક્ષુને ધૂળના ઢગલામાંથી બહાર કાઢ. ભિક્ષુએ કહ્યું આ નગરને વિનાશકાળ આવી ગયો છે અને આજથી સાતમે દિવસે ધૂળની વૃષ્ટિના લીધે આ આ આખું નગર જમીનદોસ્ત થઈ જશે. તેથી તમારે અહીંથી બચી જવું હોય તે ઘરથી માંડી નદી સુધી જમીનમાં એક સુરંગ ખોદાવી રાખે અને એક નાવ તૈયાર કરી મુકે. પહેલે દિવસે એક માટે વળિયે થશે જેના લીધે શહેરની બધી ખરાબ ઘુળ આકાશમાં ઉડી જશે. પછી બીજે દિવસે કુલેની વૃદ્ધિ થશે. ત્રીજે દિવસે વરની વર્ષા થશે. એમ અનુક્રમે રનની વર્ષા થશે અને પછી છેવટે ધૂળની વર્ષા થઈ બધું શહેર તેમાં દટાઈ જશે. તમે પુણ્ય કાર્ય કરનાર હોવાથી એ આફતમાંથી ઉગરી શકશે. એટલે તૈયાર કરી રાખેલી નાવ રત્નોથી ભરીને નદી માગે તમે અન્ય દેશમાં ચાલ્યા જજે. છેવટે બધું તેમ થયું અને તે મંત્રીઓ જે પ્રદેશમાં જઈને રહ્યા ત્યાં તેમના નામથી ક્રમથી હિક અને ભિક૭ નામનાં નગર વશ્યાં.
Aho! Shrutgyanam
Page #142
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સંશોધક
[ ખંડ ૨,
મહાકાત્યાયન ભિક્ષુ પણ ત્યાંથી નીકળ લમ્પાક, શ્યામા,રાજ્ય, ક્રાણુ વગેરેના મુલ્કમાં થતે સિંધુ નદી ઉતરી મધ્યદેશમાં આવેલી શ્રાવસ્તી નગરીમાં જ્યાં આગળ ભગવાન બુદ્ધ રહેતા હતા ત્યાં સંઘ ભેગે જઈ મળે.
અદ્રાચણ રાજાની આ હકીકત, જ્યાં સુધી હું જાણું છું, દક્ષિણના હીનયાન સંપ્રદાયના પાલી સાહિત્યમાં કયાં આવેલી નથી. ઉત્તરના મહાયાન સંપ્રદાયના સંસ્કૃત અને ટીબેટીયન સાહિત્યમાં જ આ હકીકત મળી આવે છે. દિવ્યાવદાન સિવાય, ક્ષેમેન્દ્રના અવદાન કલ્પલતા નામક ગ્રંથમાં પણ કાણાવદાન આવેલું છે. અવદાનશતક હાલમાં મારી પાસે નહિ હેવાથી તેમાં એ વૃત્તાંત છે કે નહી તે હું કહી શકતું નથી. ખેર. એ બીજા ગ્રંથમાં હોય કે ન હોય તેની ચર્ચા કાંઈ અહીં પ્રસ્તુત નથી. આપણે એ જોવાનું છે કે, યવનચંગ અને રુદ્રાણાયવદાનની હકીકતમાં કેટલી બધી સમાનતા મળી આવે છે. યવનચંગ અને હેલેન્લે-કિય નગરના નાશની અને આ અવદાનમાં જણાવેલી રે– -ક નગરના નાશની હકીક્તમાં જરાએ તફાવત નથી. તેથી હું ધારું છું કે આ બંને હકીકતેનું મૂળ એક જ હેવું જોઈએ, એટલું જ નહિ પણ મને તે યવનચંગનું હે-- લે-લે-કિય એ અવદાનમાંના રેન્ક નામનું જ ચીની ઉચ્ચારણ હેય એમ સ્પષ્ટ જણાય છે. થેમસ વોટર્સ, એ નામની જોડણી ૦-lao-lo-ka (Rallaka?) આ પ્રમાણે કરે છે, અને મિ. બીલ Ho-lo-lo-kia આ પ્રમાણે કરે છે. બીલ આનું બીજું ઉચ્ચારણું ( કુટનેટમાં ) Ragha or Raghan, or perhaps Ourgha આ પ્રમાણે આપે છે અને વૈટર્સ સંસ્કૃત ઉચ્ચારણ રજુક આપે છે. પણ આ બંને ઉચ્ચારણ કરતાં મને અવદાનમાંનું રેન્સ–ક એ ઉચ્ચારણ વધારે સંગત અને ભાષાશાસ્ત્રને મળતું લાગે છે. તેથી આ બંને સ્થાને એક જ હોવાનું મારું અનુમાન મને સપ્રમાણ જણાય છે.
પણ, અહીં એક બીજે ભાગેલિક પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે તેમ છે. દીઘનિકાય નામના પ્રાચીન પાલી આગમના મહાવિંદ નામના સુરંતમાં તથા જાતકÉકથામાં
૧. બિબ્લીઓ થકા ઇન્ડિકામાં પ્રકાશિત થએલ અવાનવતા ભાગ ૧, પાન ૮૭૦ થી ૧૦૨૭. . ૨. જુઓ, થોમસ વૅટર્સનું On Yavan Chwang's “Travels in India,” પુસ્તક ૨ જું, પાન ૨૯૮.
૩. બીલનું, Buddhist Records of the western World, પુસ્તક ૨ જું, પાન ૩૨૨. ४. दंतपरं कलिंगानं अस्सकानं च पोतनं ।
माहीस्सती अवंतीनं सोवीरानं च रोरुकं ॥ मिथिला च विदेहानं चंपा अंगेसु मापिता।
बाराणसी च कासीनं, एते गोविंदमापिता ति ॥ પાલી ટેકસ્ટ સોસાયટીઓ છપાવેલ, દીપનિકાય, ભાગ ૨, પૃ. ૨૩૫, મહાવતું ભાગ ૩, પાન ૨૦૮-૨૦૯, માં પણ આ બે ગાથાઓ સંસ્કૃતમાં આપેલી છે.
૫. જાતકકથા ભાગ ૩, ૫. ૪૭૦-“અતીતે લોકો નજરે
Aho! Shrutgyanam
Page #143
--------------------------------------------------------------------------
________________
અંક ૪]
વૈશાલીના ગણુસત્તાક રાજ્યને નાયક રાજા ચેટક
૪૩
રૂકને સિવીર દેશનું એક પાટનગર જણાવ્યું છે, અને સાવરદેશનું સ્થાન, હિન્દુસ્થાનના નકશામાં પ્રસિદ્ધ બાદ્ધ વિદ્વાન્ હીસ ડેવિડસ્ ઘણા ભાગે કચ્છના અખાતના નાકા ઉપર મુકે છે. ત્યારે બીજી બાજૂ પવનચંગે વર્ણવેલું Ho-lo-do-kia અગર ૦-Janlo-ka એ ખાતાનના પ્રદેશમાં (મધ્ય એશિયામાં) આવેલું હતું. તેથી એ બંને સ્થાનેના ઐયના અનુમાનમાં આ પ્રમાણુ બાધક રૂપે ઉભું રહે છે. એના સમાધાનમાં ઘણાં સાધક બાધક પ્રમાણે ઉપસ્થિત થાય છે. પ્રથમ તે એ કે દીઘનિકાય આદિમાં જણાવેલ સવીર દેશ કયાં આવેલ હતું તેને હજી કાંઈ ચોક્કસ પત્તો લાગ્યો નથી. વૈદિક પુરાણ અને જૈન સાહિત્યમાં પણ સૈવીર દેશનું નામ આવે છે અને ઘણી વખતે સિન્ધસિવીરના ભેગા સામાસિક નામ વડે પણ તેનો ઉલ્લેખ થએલે મળી આવે છે. એ સિવીર દેશ એ જ બદ્ધોને સિવીર હોય તે તે સિધુ નદીની આસપાસ આવેલ છે જોઈએ. પણ જેન અને બદ્ધ બનેના સૌવીર એક હોય તેમ જણાતું નથી. કારણ કે બૌદ્ધ જેટલા જ જૂના જૈન ગ્રંથમાં સિવીરના પાટનગર તરીકે, જેમ આપણે ઉપર જોયું, તથા વળી આગળ જોઈશું તેમ, વીતિય કે વીતભય નામે પત્તન જણાવ્યું છે, ત્યારે બધે તેને ઠેકાણે રેવ અગર રેક નામ લખે છે. વળી એ નામના પાઠમાં પણ જુદા જુદા દેશના શ્રાદ્ધ હસ્તલેખે જૂદા જૂદા પાઠ ભેદો આપે છે. ઉદારણાર્થે જાતકકથામાં સારવાર અને રેમના એવા બે પઠે મળે છે, ત્યારે દીઘનિકાયમાં સિંહલીવાચનામાં રહી, અને અરમીવાચનામાં જ પાઠ છે. એટલું જ નહીં પણ દેશના નામમાં પણ પાઠફેર છે. દીઘનિકાયેલાં હોવા ના બદલે એક પાઠાન્તર વિર છે અને જાતકકથામાં તે તેના બદલે સ્પષ્ટરૂપે “”િ પાઠાન્તર છે જે ખાસ વિચારણીય છે. લેખકના પ્રમાદ અને અજ્ઞાનથી આવા પાઠભેદ થવા સુલભ છે. પણ એ પાઠભેદેથી ઐતિહાસિકોને પરંપરા ગોઠવવી કેટલી દુર્લભ થઈ પડે છે એ કયે પુરાતત્વજ્ઞ નથી જાણત? ટબેટિયન સાધને ઉપરથી વળી રેક એ, પાલીસાહિત્યપ્રસિદ્ધ કલિય ક્ષત્રિનું નામ ગ્રામ હોય એવી શંકા
૧. જુઓ “Buddhist India” પાન ૩૮; તથા છેવટે આપેલ નકશે.
૨. આવી જાતના પાઠભેદે અને પાઠકે જૈન ગ્રંથોમાં પણ ઘણું થાય છે અને તેથી કેટલીક વખતે તે બહુ ગુંચવાડો ઉભો કરે છે. એક ઉદાહરણ આપું. ઉપરની નેટમાં જેમ દીધનિકાયની ગાથામાં અમુક દેશની અમુક રાજધાની જણાવેલી છે, એવી જ કેટલીક ગાથાઓ જેનસૂત્રમાં પણ મળે છે. હાલમાં જે આગામે આગમેદયસમિતિ નામે સંસ્થા તરફથી છપાયા છે તેમાંથી કargવાણા (પાન ૫૫) માં કૌશાંબી જેની રાજધાની છે એ દેશ માટે પણ ‘ વચ્છ' (વસ ) એ શબ્દ લખ્યો છે અને વૈરટ જેની રાજધાની છે એ દેશ માટે પણ “વચ્છ' એ જ શબ્દ આપે છે. એની એ જ ગાથાઓ પૂત્રતાછૂત્ર ની ટીકામાં ( પાન ૧૨૩ ) આપેલી છે જ્યાં : રછ શરષ” અને “ મઝ' એવા શબ્દો છે જેને તાત્પર્ય ક્રમથી “વદેશમાં કૌશાંબી” અને “મસ્યદેશમાં વૈરાટ' નગર મુખ્ય શહેર છે, એવો થાય છે. ખરો પાઠ આ પાછળના મંથને છે જ્યારે પહેલાને પેટા છે. લેખક અને શૈધકના પ્રમાદ અગર અજ્ઞાનથી આવા ઘણા પાઠોમાં ગરબડ થઈ જાય છે અને પછી શોધકને યથાશસ્થિત પાઠો જોઈ તેના ઉપરથી અનેક તર્ક-વિત કરવા પડે છે.
Aho! Shrutgyanam
Page #144
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સશાધક
[ ખંડ ૨;
રાકહીલને થાય છે. આ ઉપરથી એમ ફલિત થાય છે કે પ્રથમ તે શરુક અને સેાવીરના સંબંધ અને સ્થાનાદિ નિશ્ચિત નથી અને જો તેમ નિશ્ચિત થાય તે પણ, દિવ્યાવદાનવાળુ રારુક અને દીઘનિકાયાદિવાળું રારુક-અને જૂદાં જૂદાં માની લેવામાં પણ કાંઈ વધારે આધ હું જોતા નથી. એક નામનાં અનેક સ્થાનેા હતાં અને હાય છે. બીજું દિવ્યાવદાનવાળુ’ રોક એ હિંદુસ્થાનની હદની હાર હતું. એ ખાખતના તેમાં કેટલાક ચાક્કસ પુરાવાઓ પણ મળે છે. રારુક નગરના નાશ થયા પછી કાત્યાયન ભિક્ષુ જ્યારે પાછા મધ્ય દેશમાં આવવા નિકળ્યા ત્યારે તે લપાર્ક, સ્યામાર્ક અને વાકાણાદિ દેશમાં થઇ સિંધુ નદીના કાંઠે આવ્યા હતા અને પછી એ નદીને પાર કરી ક્રતા ક્રૂરતા કેટલાક દિવસે શ્રાવસ્તિએ પહોંચ્યા હતા. બીજા બીજા પ્રમાણેા ઉપરથી આપણને જણાય છે કે લ'પાક, સ્યામાક અને વાક્કાણુ વિગેરે દેશે। હિંદુસ્થાનની હાર હેાઈ તે અના મુલ્ક ગણાતા હતા. સિ’નદીની પેલીપાર હેાવાની બાબત પણ એ વિચારને વધારે સખળ બનાવે છે. તેમ જ અવદાનના વર્ણન ઉપરથી આપણે એ પણ જોઇએ છીએ કે રાકમાં જ્યારે રત્ન વિંગેની ખૂબ પેદાશ થતી ત્યારે વસ્ત્રાદિ ચીજો ત્યાં નહાતી થતી. હવે, હિંદુસ્થાનના બધા ભાગો તરફ જ્યારે આપણે નજર કરીએ છીએ ત્યારે એમાં એકે ભાગ એવા નથી જણાતા કે જ્યાં આગળ રત્ના વિગેરે તે ખૂબ નિપજતાં હોય અને વસ્ત્રાદિ ચીને ન થતી હાય. એનાથી ઉલટુ મધ્યએશિયાના પ્રાંતામાં આવી સ્થિતિ પ્રાચીનકાળથી ચાલી આવતી હતી. એ હકીકૃત પ્રસિદ્ધ જ છે. આ બધાં કારણા અને પ્રમાણેાથી આપણે માનવું જોઈએ કે અવદાનવાળુ રારુક નગર હિંદુસ્થાનની બ્હાર હતું; અને, તેમાં આપેલી હકીકત સાથે ચવનચ ંગે આપેલી હૈા-લા-લા-કની હકીકત મળતી આવતી હાવાથી તે અને સ્થાના એક જ હતાં.
૪
ઐાદ્ અને જૈનકથામાં સમાનતા.
યવનચ`ગની અને અવદાનમાંની હકીકતનું સામ્ય તે આપણે ઉપર જોયું છે પણ એ કરતાંયે વધારે સામ્ય ઐાદ્ધ અને જૈનકથામાં જણાઇ આવે છે જે એક ખરેખર વિસ્મય ઉપજાવે તેવી આામત છે. ચવનચંગ અને અવદાનમાંની હકીકતમાં તે ફકત રાજ્ય નગરના નાશવાળી હકીક્ત સાથે જ સામ્ય રહેલું છે પણ જૈનકથામાં વળી અવદાનમાંની ખીજી પણ કેટલીક ખાખતા સાથે સામ્ય રહેલું છે; જેના વિચાર ક્રમથી કરવાની આવશ્યકતા છે.
રારુક નગરના નાશની અને જૈનકથાવાળા વીતિભય નગરના નાશની હકીકત યવનચંગ, અવદાન અને જૈનકથામાં સમાન છે. ત્રણેમાં ધૂળની વૃષ્ટિ થવાને લીધે નગ
૧ જીએ− Rockhill's Life of the Buddha', પાન ૧૪૫.
૨ રાજગૃહના વ્યાપારિઆ રારુકના રાન્ન દ્રાયણને કહે છે કે કૈવો રત્નાધિપતિ,સાન ગ્રાધિપતિ:, તસ્ય રહ્નાનિ વુર્ણમાનિ । રાજગૃહના રાજા બિંબિસાર આગળ વ્યાપાર કહે છે કે-તેવો વસ્રાધિપતિઃ, સ રાના નાધિપતિ:, સભ્ય યસ્રાળિ દુર્જનિ । (દ્વિવ્યાવદાન પાન ૧૪૫. )
Aho ! Shrutgyanam
Page #145
--------------------------------------------------------------------------
________________
અંક ૪- ]
વૈશાલીના ગાણસત્તાક રાજ્યને નાયક રાજા ચેટક
રને નાશ થએલે જણાવ્યું છે. જેમકથામાં ઉદાયન અને અવદાનમાં રુદ્રાયણ રાજા ભિક્ષુ થાય છે. તેનું મૃત્યુ તેના ઉત્તરાધિકારીની અનુમતિથી, દુષ્ટ અમાત્ય કરાવે છે. એકમાં વિષપ્રગથી તે કરવામાં આવે છે અને બીજામાં શસ્ત્રાઘાતથી. ઉત્તરાધિકારીના સંબંધમાં ફરક છે. જૈને તેને વૃદ્ધ રાજાને ભાણેજ કહે છે, ત્યારે બ્રાદ્ધ પુત્ર કહે છે. એક એરસ પુત્ર દ્વારા પિતાના જન્મદાતા પિતાનું આવું જઘન્ય કૃત્ય કરાય તેના કરતાં ભાણેજ દ્વારા તે કૃત્ય થાય તેમાં મનુષ્ય જાતિના રેજના વ્યવહારને વધારે બંધબેસતું લાગે ખરું. (આ માત્ર એક સામાન્ય કથન છે, બાકી આવા દાખલાઓ જગતના ઇતિહાસમાં ઘણાએ મળી આવે છે તેથી એ કથન ઉપર ભાર મુકવાની આવશ્યક્તા નથી.) આ હકીકતને લગતે જે ઉલ્લેખ બંને પંથવાળાઓ કરે છે તેનું ભાવસામ્ય ખાસ જોવા જેવું છે. દ્રાયણ રાજાને આવતે સાંભળીને શિખંડીના દુષ્ટ અમાત્યે તેને કહે છે કે –
देव श्रूयते वृद्धराजा आगच्छतीति । स कथयति प्रव्रजितोऽसौ किमर्थ तस्यागमनप्रयोजनमिति । तौ कथयतः-देव येनेकदिवसमपि राज्यं कारितं स विना राज्येनाभिरंस्यत इति कुत एतत् । पुनरप्यसौ राज्यं कारयितुकाम इति ।
शिखण्डी कथयति-यघसौ राजा भविष्यत्यहं स एव कुमारः को नु विरोध इति । तो कथयतः-देव अप्रतिरूपमेतत् ,कथं नाम कुमारामात्यपौरजनपदैरञ्जलिसहस्त्रैर्नमस्यमानेन राज्यं कारयित्वा पुनरपि कुमारवासेन वस्तव्यम् । ...स ताभ्यां विप्रलब्धः कथयतिकिमत्र युक्तं कथं प्रतिपत्तव्यमिति। तौ कथयतः-देव प्रघातयितव्योऽसौ, यदि न प्रघा. तयते नियतं दुष्टामात्य विग्राहितो देवं प्रघातयतीति ।...न देवेन श्रुतं
पिता वा यदि वा भ्राता पुत्रो वा स्वांगनिसृतः। प्रत्यनीकेसु वर्तेत कर्तव्या भूमिवर्धना ॥१
એ જ ભાવને આચાર્ય હેમચંદ્ર પિતાના મહાવીરચરિત્રમાં આ પ્રકારના શબ્દોમાં प्रटरेछ
ज्ञात्वोदायनमायातं केश्यमात्यैर्भणिष्यते । निर्विण्णस्तपसामेष नियतं तव मातुलः ।। ऋद्धं राज्यं बैन्द्रपदं तत्त्यक्त्वानुशयं दधत् । नूनं राज्यार्थमेवागाद्विश्वसीर्मा स्म सर्वथा ॥२
૧ દિવ્યાવદાન, પાન ૫૬૪. ૨ આ બે લોકો સાથે ક્ષેમેન્દ્રની અવદાનકલ્પલતામાંના આ નીચેના લોકો સરખાવા જેવા છેप्रवादे प्रसृते तस्मिन्नमात्यो दण्डमुद्गरौ । अतीतभूपागमनत्रस्तौ भूपतिमूचतुः ॥ ८३ ॥ सर्वत्र श्रूयते देव प्रवादः साधुनिन्दितः । वृद्धप्रनजितो राजा राज्यार्थी यत्नवानिति ॥ ८४ ॥
(महानaal, भाग १, पान ४४५.)
Aho I Shrutgyanam
Page #146
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સંશોધક
[
२
केशी वक्ष्यत्यसौ राज्यं गृह्णात्वद्यापि कोऽस्म्यहम् । गोपालस्य हि कः कोपो धनं गृह्णाति चेद्धनी॥ वक्ष्यन्ति मन्त्रिणः पुण्यैस्तव राज्यमुपस्थितम् । प्रदत्तं न हि केनापि राजधर्मोऽपि नेदृशः॥ पितुओतुर्मातुलाद्वा सुहृदो वापरादपि। प्रसह्याप्याहरेद्राज्यं तदत्तं को हि मुश्चति ॥१
ઢાયણની સ્ત્રીનું નામ ચંદ્રપ્રભા છે ત્યારે ઉદાયનની સ્ત્રીનું નામ પ્રભાવતી છે. પ્રભા” શબ્દ બંનેમાં જે અનુગત છે તે ધ્યાન ખેંચે તે છે, પણ તે કરતાંયે વિશેષ ધ્યાન ખેંચવા લાયક બાબત તે એ છે કે-બંને કથાઓમાં રાણીના નામની અને રાજાની વીણા વગાડવાની હકીકત તથા રાજાને દુશ્ચિન્હ જોઈ રાણીના આસન મરણની વાત જાણી લેવાની, રાણીએ પછી પ્રત્રજ્યા લઈ લેવાની અને મરી ગયા પછી સ્વર્ગમાંથી આવીને, કરેલી પ્રતિજ્ઞા પ્રમાણે, રાજાને દર્શન દેવાની એ વિગેરે હકીકત અક્ષરેઅક્ષર મળતી આવે છે. સરખાવવા માટે બંનેનાં સંસ્કૃત અવતરણે આપું છું—
रुद्रायणो राजा वीणायां कृतावी चन्द्रप्रभा देवी नृत्ये । यावदपरेण समयेन रुद्रायणो राजा वीणां वादयति चन्द्रप्रभा देवो नृत्यति । तेन तस्या नृत्यन्त्या विनाशलक्षणं दृष्टं, स तामितश्चामुतश्च निरीक्ष्य संलक्षयति । सप्ताहस्यात्ययात् कालं करिष्यति । तस्य हस्ताद वीणा अस्ता भूमौ निपतिता। चन्द्रप्रभा देवी कथयति-देव मा मया दर्नत्यम। देवि न त्वया दुर्नृत्यं, अपि तु मया तव नृत्यन्त्या विनाशलक्षणं दृष्टं सप्तमे दिवसे तव कालक्रिया भवतीति । चन्द्रप्रभा देवी पादयोर्निपत्य कथयति-देव यद्येवं कृतोपस्थानाऽहं देवस्य, यदि देवोऽनुजानीयाद् अहं प्रव्रज्येयमिति । स कथयति-चन्द्रप्रभे समयतोऽनुजानामि यदि तावत् प्रव्रज्य सर्वक्लेशप्रहाणाद अर्हत्त्वं साक्षात्करोषि एष एव ते दुःखान्तः। अथ सावशेषसंयोजना कालं कृत्वा देवेसूपपद्यसे देवभूतया ते ममोपदर्शयितव्यमिति ।२
આ જ હકીકત ઉદાયન અને પ્રભાવતીના સંબંધમાં થએલી જેનું વર્ણન હેમચંદ્રના શબ્દમાં જોઈએ. तामन्यदार्चामचित्वा प्रमोदेन प्रभावती। पत्या समेता संगीतमविगीतं प्रचक्रमे ॥ तानौधानगतश्रव्यं व्यक्तव्यञ्जनधातुकम् । व्यक्तस्वरं व्यक्तरागं राजा वीणामवादयत् ॥ तीव्रव्रतपरिक्लिष्टः संभोगाभिमुखादरः । लजां प्रव्रज्यया सार्द्ध त्यक्त्वा स पुनरेष्यति ॥ व्यक्तांगहारकरणं सर्वांगाभिनयोज्ज्वलम् । ननर्त देव्यपि प्रीता लास्यं तांडवपर्वकम् ॥ राजाऽन्यदा प्रभावत्या न ददर्श शिरः क्षणात् । नृत्यन्तं तत्कबन्धं तु ददाजिकबन्धवत् ॥ अरिष्ठदर्शनेन द्राक् क्षुभितस्य महीपतेः । तदोपसर्पन्निद्रस्येवागलत् कंबिका करात् ॥ अकांडतांडवच्छेदकुपिता राइयथावदत् । तालच्युतास्मि किमहं वादनाद्विरतोऽसि यत् ॥ इत्थं पुनः पुनः पृष्टः कंबिकापातकारणम् । त्तत्तथाख्यत् महीपालो बलीयान् स्त्रीग्रहः खलु ॥
१ महावीरयस्त्रि, पान १५८. २ हिव्याहान, पान ५५3.
Aho! Shrutgyanam
Page #147
--------------------------------------------------------------------------
________________
અંક ૪]
વૈશાલીના ગણસત્તાક રાજ્યને નાયટ રાજા ચેટક
रायूचे दुनिमित्तेनाल्पायुरहं प्रिय ! *
* તપના મત અર્ધવિરત મમ . एवमुक्तः सनिर्बन्धमभ्यधावसुधाधवः । अनुतिष्ठ महादेवि यत्तुभ्यमभिरोचते ॥ देवत्वमाप्तथा देवि बोधनीयस्त्वयान्वहम् ।
આ બંને અવતરણે ઉપરથી બદ્ધ અને જૈન બંને લેખમાં કેટલી બધી અભિનતા છે તે સ્પષ્ટ જણાઈ આવે છે. અને હું તે આથી પણ આગળ વધી એમ કહી શકું છું કે દિવ્યાવદાનમાંનું ઉદ્રાયણ નામ એ જૈન નામ ઉદાયનના બદલે, અગર જૈનનામ ઉદાયન એ બૌદ્ધનામ ઉદ્રાયણના બદલે ભ્રાંતિથી કે લિપિભેદથી જ ઉત્પન્ન થયું છે. કારણ કે બંનેના ગ્રંથમાં બંને પ્રકારના પાઠભેદ ચોખા મળી આવે છે. દિવ્યાવદાનમાં છે કે સર્વત્ર દ્રાયણ પાઠ આપે છે તે પણ બે ચાર ઠેકાણે ઉદ્રાયણ એવું પાઠાંતર પણ મળી આવે છે. અને એમાં વળી એક ઠેકાણે તે ખાસ લેકમાં જ એ પાઠ આવેલ છે, જેમકે –
मुक्तो ग्रन्थैश्च योगैश्च शल्यनिर्वरणैस्तथा ।
અથાણુઝાયો મિત્ર રામને પુરતે આ (પાન ૪૬૭). * ક્ષેત્રે તે અવદાનકલ્પલતામાં સર્વત્ર ઉદ્રાયણ એ જ પાઠ આપે છે અને તે પદ્યમાં હવાથી બીજા પાઠાન્તરને તેમાં અવકાશ પણ નથી. ઉદાહરણાર્થ
-बभूव समये तस्मिन् रौरुकाख्ये पुरे नृपः । __ श्रीमानुद्रायणो नाम यशश्चन्द्रमहोदधिः ॥४॥ -कदाचिद्दिव्यरत्नांकं कवचं काञ्चनोज्ज्वलम् ।
शहिणोदू विम्बिसाराय सारमुद्रायणो नृपः ॥११॥ -विम्बिसारस्य हस्ताङ्कलेखामुद्रायणो नृपः ॥
--उद्रायणस्य नृपतेरायंः कात्यायनोऽथ सः ॥ - આ અવતરણે ઉપરથી સ્પષ્ટ જણાય છે કે બૌદ્ધગ્રંથમાં અસલ નામ દ્રાયણ નહિ પણ ઉદ્રાયણ હેવું જોઈએ અને એ જ નામ જૈન ગ્રંથકારેને પણ સંમત હોય તેમ લાગે છે. હેમચંદ્ર વગેરેના ગ્રંથમાં તેમ જ આવશ્યકસૂત્રની સંસ્કૃત ટીકા આદિમાં પ્રાયઃ સલંત્ર એ પાઠ ઉપલબ્ધ થાય છે પણ ભગવતીસૂત્ર તથા આવશ્યકચૂર્ણિના જૂના હસ્તલેખમાં ઘણી જગાએ “ ડાયા” એ પાઠ સ્પષ્ટ મળી આવે છે. આ ઉપરથી હું માનું છું કે જૈનેને પણ બૌદ્ધોની માફક અસલ નામ સાથળ જ સંમત હતું જેનું પ્રાકૃતરૂપ કાયા થાય છે. ખરી રીતે ઉદ્રાયણ’ શબ્દ પણ ખાસ સંસ્કૃત
૧ મહાવીરચરિત્ર પાન ૧૫૦. ૨ દિવ્યાવદાન પાન ૫૬૬, ઉપર બે વાર આ નામ આવેલું છે.
૩ આ લેખની શરૂઆતમાં, ઉપર જે મેં, ચેટકની ૭ પુત્રીઓ સંબંધી કથનવાળું આવશ્યકચૂર્ણિનું અવતરણ આપ્યું છે તેમાં “૩ાા પાઠ જ આપેલ જેવાશે. હાલમાં મારી પાસે જે આવશ્યકચૂ
Aho! Shrutgyanam
Page #148
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સાધક
[५
२४
હેય એમ લાગતું નથી. મૂળ એ શબ્દ પ્રાકૃત હાઈ કદાચ જ હશે જેનું સંસ્કૃત રૂપ ઐએ કપ્યું અને જેનેએ તેને વધારે સંસ્કૃત કરી તેની જગ્યાએ उदायन भुयु
આ રીતે આપણે ઐધ અને જૈન કથામાં કેટલું બધું સામ્ય છે તે જોયું છે. આ વિલક્ષણ સામ્યનું મૂળ ખોળી કાઢવું કઠિણ છે. જૈનેની હકીક્ત ઉપરથી ધેએ પિતાના , કથા ઘડી કહાડી છે કે ધેની હકીકત ને જેનેએ બંધબેસ્તી કરી લીધી છે કે વળી આ બંને સંપ્રદાએ કઈ ત્રીજી જ હકીકતના મૂળ ઉપરથી પિતાની કથા-કલ્પના ઉપજાવી ढी छ, मेनो निर्णय २७ । तेम नथा. (पुरातत्त्व, पुस्त: १९ A 3 माथी धृत.)
ણિની હસ્તલિખિત પ્રતિ છે તેમાં એ જ પાઠ છે. એ પ્રતિ અમદાવાદના ડહેલાના ઉપાશ્રયના ભંડારમાંની છે અને સંવત ૧૫૧૮ ની સાલમાં લખાએલી છે. એ પ્રતિ લખાવનારની પ્રશસ્તિ પણ છેવટે આપેલી છે જેમાં કેટલીક ઐતિહાસિક હકીકત નેધેલી હોવાથી હું તેને અહીં પુરી ઉતારી લઉછું.
॥ सो० माणिक । सो० मांडव । सो० बीजा लेखितग्रंत (थ) प्रशस्तिलिख्यते । यथा ।
श्रीओसवंशांबरपूर्णचन्द्रः सवृत्तशोभागुणदीप्यमानः ।
श्रीसांगणो मंत्रिवरो बभूव ढीलीपतेासधराधिपस्य ॥ सो० सांगणसुतः सो० पदमः (2) श्रीशत्रुजयादितीर्थे संघपतिकार्यकर्ता । सो० पदम (?) सुत सो० धर्ण (?) महानुभावो वभूव तदन्वये सो० धर्णसुत सो० भोजा सो० भोजाभायां बाई राजलदेइ तस स (सु)त सो० श्रीमाणिक सुतैः सो० मांडण सो० भीमाभिधैः । सो० माणिकभार्या श्रा०......सो० मांडवमार्या श्राव(वि)का सहज । सो० भीमा भार्या श्रा० अहवदे सो० भीमासुत सो०......प्रमुख कुटुंबपरिवारयुक्तैः सरस्वतीकोशे लेषि(खि)त संगृहीतानेक ग्रंथैः संघपतीभूय श्रीशत्रुजयगिरिनारश्रीसोपारकश्रीजीरपल्लीशपार्श्वनाथश्रीअर्बुदाचलवडवाणीश्रीअभिनंदनप्रमुखतीर्थयात्रादिदानपुण्यकारकैः संवत् १५१८ वर्षे वडातपागच्छनायक भट्टा० श्री० रत्नसिंहसूरि । भट्टा० श्री उदयवल्लभसूरि । भट्टा० श्री० ज्ञानसागरसूरि । भट्टा० श्री चारित्रसुंदरसूरि । भट्टा० उदयसागर उपाध्याय उदयमंडनगणीनामुपदेशेन स्वश्रेयसे श्रीआवश्यकचूर्णि समाप्तमिति ॥ छ ॥ छ ॥ ब्राह्म. णजीवालिखितं करकृतमपराधं क्षतिमतः सन्तु ॥ (आभासा गृहस्थानां नामी आवमा છે તે બધા ઉપર કોણ જાણે કોઈએ શાહી ફેરવી તેમને ભૂંસી નાંખવાનો પ્રયત્ન શા હેતુથી કર્યો હશે?) प्रशस्ति पछी भीन्न सक्षम शेरे। भारस। छे मा व्यु छ-एह प्रति संवत् १७४३ वर्षे चैत्रशुदि ७ दिने श्री ६ आचार्यजी ऋषि श्री ६ तेजसिंघजीये वृद्धिमंडारी मुकी छे ॥
Aho! Shrutgyanam
Page #149
--------------------------------------------------------------------------
________________
॥ अर्हम् ॥
नमोऽस्तु श्रमणाय भगवते महावीराय ।
श्रीमेरुतुङ्गाचार्यविरचिता विचारश्रेणिः - अपरनाम - स्थविरावलिः
' जं स्यणि कालगओ ' इति गाथाकदम्बके । श्रीमेरुतुङ्गसूरीन्द्रेयाख्यालेशो विधीयते
चंदे चंदे अभिवढियम्मि चंदेऽभिहिए चेव । पंच रिसेहिं] जुगमिणं पन्नत्तं वयिरागेहिं |
इति गाथोक्तयुक्त्या पञ्चवर्षैर्युगमुच्यते । तत्रादौ द्वादशमासैः प्रथम श्चन्द्रसंवत्सरः । पुनर्द्वादश मासैर्द्वितीयश्चन्द्रसंवत्सरः । तृतीयवर्षे पोषमासस्य वृद्धि:, अतस्त्रयोदश मासैस्तृतीयोऽभिवर्द्धितसंवत्सरः । ततो द्वादशमासैः पुनश्चतुर्थश्चन्द्रसंवत्सरः । पञ्चमे वर्षे आषाढमासस्य वृद्धि:, अतस्त्रयोदशमासैः पुनः पञ्चमोऽभिवर्द्धितसंवत्सरः । एवं च व्यवहारनयेन त्रिंशता मासैरधिकमासो लभ्यते । यतः
सावण बहुलपडिव बालवकरणे अभीइनक्खत्ते । सव्वत्थ पढमसमए जुगस्स आई वियाणाहि ॥
इत्यागमवचनाज्जैने श्रावणादिः संवत्सरः । ततः प्रथमे चन्द्रवर्षे १२ मासाः, द्वितीयेऽपि १२, एवं २४ । ततोऽभिवर्द्धितवर्षस्य श्रावणदयः षट् । एवं ३० मासैः पोषवृद्धिः । ततोऽभिवर्द्धितस्यैव शेषा मासा' माघादयः षट् । ततश्चतुर्थे चन्द्रवर्षे १२, पञ्चमेऽपि वर्षे १२, एवं ३० । अत्राषाढवृद्धिः, अतोऽसौ पञ्चमोऽभिवर्द्धित इति । उक्तं च
1 पंच सहियं । 2 १ चंद्र० । ३ १२ मासैः । 4 २ चंद्र० । 5 १३ मासैः; 6 १२ मासैः । 7 त्रिंशत् मासैः । 8 इत्याद्यगम० । 9 नास्ति ।
Aho ! Shrutgyanam
Page #150
--------------------------------------------------------------------------
________________
मेरुतुंगाचाविरचिता
जइ जुगमज्झे तो दो पोसा, जइ जुगते दो आसाढा । __ एवं रूपस्य च युगस्य द्वितीये चन्द्रसंवत्सरे कार्तिकवदि आमावास्यां2 श्रीवीरनिर्वाणम् । उक्त च-श्रीकल्पे- चंदे नाम से दुच्चं संवच्छरे ।' अत आह
जं रयणिं कालगओ अरिहा तित्थंकरो महावीरो।
तं रयणिमवंतिवई अहिसित्तो पालगो राया ॥ यस्यां रजन्यां श्रीअर्हन् तीर्थकरो महावीरः कालगतः मुक्ति प्राप्तः, तस्यां रजन्यामुज्जयिन्यां4 चण्डप्रद्योते मृते तस्यैव पुत्रः पालको राजा अवन्तिपतिस्तस्य पट्टेऽभिषिक्तः ।
('वीरनिव्वाणरयणीओ चंडपज्जोयरायपट्टम्मि । उज्जेणीए जाओ पालयनामा महाराया ॥' ) 'सही पालगरन्नो पणवनसयं तु होइ नन्दाणं । अट्ठसयं मुरियाणं तीसञ्चिय पूसमित्तस्स ॥ बलमित्त-भाणुमित्ताण सहि वरिसाणि चत्त नहवहणे ।
तह गद्दभिल्लरज्जं तेरस वासे सगस्स चऊ ॥6 पालकम्य राज्ञः षष्ठि (६०) वर्षाणि? राज्यमभूत् । तावता पाटलीपुत्रेऽपुत्र कूणिकठपुचे उदायिनपे उदायिनपमारकेण हते पञ्चदिव्यान्तरिताधिवासितगजेन्द्रेण नापितो गणिकाङ्गजो नन्दो10 राज्येऽभिषिक्तः । उक्तं च परिशिष्टपणि--
अनन्तरं वर्द्धमानस्वामिानिर्वाणवासरात् ।
गतायां षष्ठिवत्सयोमेष नन्दोऽभवन्नृपः ॥ नन्दाश्च नव पाटलीपुरे क्रमादभुवन् । तेषां च राज्यं पञ्चपञ्चाशदधिकं शतं ( १५५) वर्षाणि बभूव । एवं द्वे शते पञ्चदशाधिके ( २१५ ) । यच्च परिशिष्टपर्वण्युक्तम्
' एवं च श्रीमहावीरमुक्तेर्वर्षशते गते ।
पञ्चपञ्चाशदधिके चन्द्रगुप्तोऽभवन्नृपः ॥' तचिन्त्यम् । यतः-एवं ६० वर्षाणि त्रुट्यन्ति, अन्यग्रन्थैः सह विरोधश्च । तदनु, अष्टोत्तरशतं (१०८) वर्षाणि11 मौर्याणां राज्यम् । मौर्यास्तु नवमं नन्दमुत्थाप्य चाणाक्येन12 पाटलीपुत्र स्थापिताचन्द्रगुप्तादयः । एवं ३२३ । ततो मौर्यराज्यादनुपुष्यमित्रराज्ञास्त्रिंशत्13 (३०) वर्षाणि । ततो बलमित्र
___ 1 नास्ति । 2 अमावास्यायां । 3 संवत्सरे । 4 नास्ति । इयं गाथा प्रत्यन्तरे नास्ति । 6 सगद्द । 7 ६० बर्षाणि । 8 कौणिक । 9 0न्तराधिवासित। 10 नापितो गणिकाङ्गाजो नन्दो राजा राज्ये । 11 १०८ वर्षाणि । 12 चाणिक्येन । 13 ३० वर्षाणि ।
Aho! Shrutgyanam
Page #151
--------------------------------------------------------------------------
________________
विचारश्रेणी भानुमितौ राजानौ षष्ठि (६०) वर्षाणि राज्यमकार्टाम् । यौ तु कल्पचूर्णौ चतुर्थीपर्वकर्तृकालकाचार्यनिर्वासकौ उज्जयिन्यां बलमित्र भानुमित्रौ तावन्यावेव । ततश्चत्वारिंशत् 4 (४०) वर्षाणि नभोवाहने राज्यं जातम् । एषः कापि नरवाहनो राजेत्युच्यते । एवं वीरनिर्वाणाद् वर्ष ४५३ । अस्मिंश्च वर्षे गर्दभिलकोच्छेदकस्य श्रीकालकाचार्यस्य सूरिपद प्रतिष्ठाऽभूत् । तथा नभोवाहनराजानन्तरं गर्दभिल्लराज्यं द्विपञ्चाशदधिकं शतं ( १५२ ) वर्षाणि 6 ज्ञातव्यम् । अयं भावः----गर्दभिल्लप्रभृतीनां राज्य गर्दभिल्लराज्यम् । इह यदा यो राजा ख्यातिमानभूत्, तदा तस्य राज्यं गण्यते, न तु पट्टानुक्रमः । ततो नभोवाहनादनु गर्दभिल्लेनोज्जयिन्यां १३ वर्षाणि राज्यं कृतम् । तावता श्रीकालकाचार्येण स्वसुः सरस्वत्याः प्रघट्टके गई भिल्लमुच्छेद्य उज्जयिन्यां शकराजाः स्थापिताः। तैः ४ वर्षाणि? तत्र राज्यं चक्रे । एवं वर्ष १७ । तदनु गर्दभिल्लस्यैव सुतेन विक्रमादित्येन राज्ञोज्जयिन्या राज्यं प्राप्य सुवर्ण पुरुषसिद्धिबलात् पृथिवीमनृणां कुर्वता विक्रमसंवत्सरः प्रवर्तितः । स च वार्षिकदानवर्षाज्जातश्रीवीरसंवत्सराद् द्वादशाधिकपञ्चशतवर्षेभ्योऽनु ज्ञेयः । विक्रमस्य राज्यं ६० वर्षाणि ततस्तत्पुत्रस्य विक्रमचरित्रापरनाम्नो धर्मादित्यराजस्य राज्यं ४० वर्षाणि । ततो भाइलराजराज्यं वर्ष ११ । ततः श्रीनाइल राज्य वर्ष १४ । ततः श्रीनाहडराज्यं १० वर्षाणि जातम् । यस्य वारके नवनवति-लक्षधनपतिभिरप्राप्तनिवासे जालउरपुरसमीपस्थे सुवर्णगिरिशृंगे श्रीमहावीरसनाथः श्रीयक्षवसत्याख्यो10 महाप्रासादो निष्पन्नः । उक्तं च
नवनवइलक्खधणवइ-अलद्धवासे सुवन्नगिरिसिहरे ।
नाहडनिवकालीणं थुणि वीरं जक्खवसहीए ॥1] विक्रमादित्यादनुवर्ष १३५; तन्मध्ये १७ वर्षेषु क्षिप्तेषु सर्ववर्ष १५२ । एतदेवाह
विकमरज्जाणंतरसतरसवासेहिं वच्छरपवित्ती।
सेस पुण12 पणतीससयविक्कमकालम्मि य पविहं ॥ सप्तदशवर्षेर्विक्रमराज्यानन्तरं वत्सरप्रवृत्तिः । कोऽर्थः ? । नभोवाहनराज्यात् १७ वर्षेर्विक्रमादित्यस्य राज्यम् । राज्यानन्तरं च तदैव वत्सरप्रवृत्तिः । ततो द्विपञ्चाशदधिकशत :( १५२) मध्यात् १७ वर्षेषु गतेषु शेष पञ्चत्रिंशदधिकशतं ( १३५) 13 विक्रमकाले प्रविष्टम् । विक्रमादित्याङ्कितसंवत्सरात् शाकसंवत्सरं यावद् यः कालः स विक्रमकालः । स च पूर्वोक्तयुक्त्या १३५ वर्षमान इति । तत्र प्रविष्टं तत्र स्थितमिति । एवं च सति किं जातमित्याह---
विकमरज्जारंभा परओ सिरिवीरनिव्वुई भणिया।
सुन्न-मुणि-वेय-जुत्तो विक्कमकालाउ जिणकालो। 1 ६० वर्षाणि । 2 ० कालिका० । 3 बालभी० । 4 ४० वर्षाणि । 5 सूरपद. । 6 गईंभिल्लराज्यं १५२ वर्षाणि । 7 शकराजा स्थापितः ततः ४ वर्षाणि । 8 स्वर्णपु० । नाइल्ल। 10 .वसत्यारेकमहा।
11 नवनवति क्खधणवइ अलद्धवासे सवन्नचेइहरे । नाहडनिवकारवियं वीरं जक्खवइवसहीए ।। 12 नास्ति । 13 'शेषं १३५' इत्येव ।
Aho! Shrutgyanam
Page #152
--------------------------------------------------------------------------
________________
मेरुतुंगाचार्यविरचिता
विक्रमकालाज्जिनस्य वीरस्य कालो जिनकाल : - शून्य (०) मुनि ( ७ ) वेद् ( ४ ) युक्तः । चत्वारिशतानि सप्तत्यधिकवर्षाणि 1 श्रीमहावीर विक्रमादित्ययोरन्तरमित्यर्थः । नन्वयं कालः श्रीवीर विक्रमयोः कथं गण्यते ; इत्याह- विक्रमराज्यारम्भात्परतः पश्चात् श्रीवीरनिर्वृतिरत्र भणिता । को भावः - श्रीवीरनिर्वाणदिनादनु ४७० वर्षेर्विक्रमादित्यस्य राज्यारम्भदिनमिति । तथा हि-
४]
पालक:
नन्दाः मौर्या :
पुष्यमित्र :
बलमित्र भानुमत्र
नभोवाहन:
गर्द्दभिलः
६०
१५५
१०८
३०
४०
१३
४
४७०
शकाः
एवं.... तदनु शाकसंवत्सरप्रवृत्तिः । उक्तं च
पारीशष्टपर्वणि
तदनु विक्रमादित्यः धर्मादित्यः
भाइल:
नाइल:
नाहड:
एवं
उभयं
श्रीवीरनिर्वृतेर्वर्षैः षड्भिः पञ्चोत्तरैः शतैः । शाकसंवत्सरस्यैषा प्रवृत्तिर्भरतेऽभवत् ॥
अत्राधिकारात् स्थावराणां पट्टप्रतिष्ठाकालो भण्यते । सिरिवीराउ सुहम्मो वीसं, चउ चत्तवास जंबुस्स । पभवेगारस, सिज्जंभवस्स तेवीस वासाणि ॥ पन्नास जसोभद्दे, संभूइस्सट्ठ, भद्दबाहुस्स । चउदस, य थूलभद्दे पणयांलेवं दुपन्नरस्स || श्रीवीरनिर्वाणात् सुधर्मस्वामिपट्टवर्ष २० । तदनु जम्बुस्वामिन: पट्टवर्ष ४४ । एवं ६ ४ । उक्तं
श्रीवीरमोक्ष दिवसादपि हायनानि चत्वारिषष्टिमपि च व्यतिगम्य जम्बूः । कात्यायनं प्रभवमाप्तपदे निवेश्य कर्मक्षयेण पदमव्ययमाससाद ||
1 ४७० वर्षाणि' इत्येव ।
श्री वीरमोक्षाद्वर्षशते सप्तत्यग्रे गते सति । भद्रबाहुरपि स्वामी ययौ स्वर्ग समाधिना ||
६०
४०
११
१४
१०
ततः प्रभवः ११, शय्यंभवस्य २३, यशोभद्रे ९०, सम्भूतिविजयस्य ८, भद्रबाहो : १४; एवं श्रीवीरनिर्वाणात् १७० । उक्तं च परिशिपष्टर्वणि
१३५
६०५
Aho ! Shrutgyanam
Page #153
--------------------------------------------------------------------------
________________
स्थूलमद्रे ४५; एवं दुपारस त्ति' द्वे अते पञ्चदशाधिके ( २१९) । श्रीवीरनिर्वाणात् पाकनृप-सर्वनन्दराज्यकालोप्येतावानेव ।
अज्जमहामिरी तीसं, अजमुइन्धीण परिस छायाम ।
गुणसुंदर चउआल्य, एवं तिसया पपत्तीसा॥ आर्यमहागिरिः ३०, आर्यसुहस्तीनां ४६, गुणसुन्दरः ४४, एवं त्रीणि प्रतानि पञ्चनिधदधिकानि ( ३३५ )।
तत्तो इगचालीसं निगोय वक्खाय कालिगायरिओ।
अट्ठत्तीसं संदिल, एवं चउसय चउपस य ॥ ततः ३३५ अनुनिगोदव्याख्याता 3कालकाचार्यः । ‘किलास्मद्वत् संप्रति भरते कालकाचार्यों निगोदव्याख्यातेति श्रीसीमंधरवाचं श्रुत्वा वृद्धविप्ररूपेणेन्द्रः कालकाचार्यपाश्चै तथैव निगोदव्याख्याश्रवणादनु निजमायुरपृच्छत् । तैश्च श्रुतोफ्योगादिन्द्रोऽसाविति ज्ञातः । भिक्षागतयतीनां स्वागमनज्ञप्त्यै वसतिद्वारं परावृत्त्य स्वस्थानमगमदिति । अयं च प्रज्ञापनोपाङ्गकृत् सिद्धान्ते श्रीवीरादन्वेकादशगणभाद्भिः सह अयोविंशतितमः पुरुषः श्यामार्य इति व्याख्यातः । [ उक्तं चोत्तराध्ययने, परीषहाध्ययननिर्युक्तो........परीषहाधिकारे
उज्जणि कालखमणा सागरखमणा सुवनभूमीसु।
पुच्छा आउ य सेसं इंदो सा दिव्वकरणं च ॥ इति गाथाचूर्णी- उज्जेणीए कालगायरिया जाव सक्को निगोयजीवे पुच्छइ सा दिव्वं ति शालाखपरावर्तः । ' ततोऽसौ श्यामार्योऽन्यो वेति चिन्त्यम् ।4 ]
___ असौ वर्ष ४१, स्कंदिलसूरिः ३८; एवं चत्वारि शतानि चतुर्दश च ( ४१४ ) । अत्र चाय वृद्धसंप्रदायः-स्थूलभद्रस्य शिष्यद्वयम्-१ आर्यमहागिरिः, २ आर्यसुहस्ती च । तत्र, आर्यमहागिरेर्या सास्वा सा मुख्या । सा चैवं स्थविरावल्यामुक्ता
सुरिबलिस्सह साई सामज्जो संडिलो य जीयघरो। अज्जसमुदो मंगू नंदिल्लो नागहत्यी य॥ रेवइ-सिंहो खदिल हिमवं नागज्जुणा य गोविंदा ।
सिरिभूझदिन-लोहिच्च-दूसगणिणो य देवड्ढी ॥ असौ च श्रीवीरादनुसप्तविंशतितमः पुरुषो देवर्द्धिगणिः सिद्धान्तान् अव्यवच्छेदाय पुस्तकाधिकानकार्षात् । द्वितीयशाखा तु श्रीकल्पसूत्रोक्ता एवम्
____1 विस्खाय । 2 कालिगा । 3 कालिगा। 4 कोष्ठकान्तर्गतपाठः प्रति पुस्तके नास्ति । 5 एवं ४१४' इत्येष पाठः। 6 रेवर मिह खंदव।
Aho! Shrutgyanam
Page #154
--------------------------------------------------------------------------
________________
सुमातापिरपित अल्पसुहत्यी य सुठ्ठिय तदिदिले य अज्जदिये।
साहगिरि वइरसामी सोपारग वइरसेणे य । एवं चात्र शाखाद्वयेऽप्यार्यसुहस्तिनोऽनु गुणसुन्दरः, श्यामार्यादनु स्कन्दिलाचार्यश्च न दृश्यते, तथापत्र संप्रदाये दृष्टावतस्तावेव प्रोक्तौ। एवमग्रेऽपि रेवतिमित्रादौ ज्ञेयम् ।
रेवइमित्ते छत्तीस2 अज्जमंगू अ वीस एवं तु । घउसय सत्तरि चउसय तिपन्ने कालगो जाओ। चउवीस अज्जधम्मे, एगुणचालीस भद्दगुत्ते य । सिरिगुत्ति पनर, वइरे छत्तीसं एव पण चुलसी ॥ . तेरस वासा सिरिअज्जरक्खिए, वीस पूसमित्तस्स ।
इत्य य पणहिय छसएसु सागसंवच्छरुप्पत्ती ॥ स्कंदिलाद्नुरेवतिमित्रे ३६, आर्यमगुः २०; एवं श्रीवीरमोक्षात् चत्वारि शतानि सप्ततिच (४७० ) । अत्र ४५३ वर्षेषु गर्दभिल्लोच्छेत्ता कालकसूरिर्जातः । आर्यधर्मे २४ । इह केऽपि मगुधर्मयोर्नाम्नेव भेदमाहुः । तन्मते आर्यधर्मस्य वर्ष ४४, भद्रगुप्ते ३९, श्रीगुप्ते १५,श्रीवज्रस्वामिनि ३६; एवं वीरमोक्षात् पञ्च शतानि चतुरशीतिः (१८४)। तदनु श्रीआर्यरक्षिते १३ । पुष्यमित्रस्य २०, येन सूत्रार्थों प्रतिवल्लघटतुल्य आर्यरक्षितो? ऽकारि । एवं वीराद्वर्ष ६१७ । अत्र च ६०६ वर्षेषु शाकसंवत्सरोत्पत्तिः । इह चायं संप्रदायः--पूर्व चन्द्रगुप्तवारकेद्वादशवार्षिकदुर्भिक्ष उत्कृष्टलब्धीनां प्रकर्णिकसहस्राणां च विच्छेदः। बहुलस्स सरिन्वयेति, बलिस्सहेति चैकस्यैव नाम । स्थविरावल्यां तु, आर्यमङ्गोः परोऽनु आर्यधर्मभद्रगुप्त-वज्रस्वामि--आर्यरक्षिता भिन्नशाखोद्भवा अपि तस्मिन् समये प्रधानपुरुषा इत्युपात्ताः। रेवइसिंहति-रेवतिसरिः, ब्रह्मद्वीपकसिंहश्च । तथा वज्रस्वाम्यवसाने १२ वार्षिके दुर्भिक्षे सिद्धान्तानुयोगः प्रगष्टः । ततः पुनः सुभिक्षे जाते मथुरायां स्कन्दिलाचार्येण श्रमणसंघमेलायत्वा प्रवर्तितः । उक्तं च--
'जेसि इमो अणुओगो' इत्यादि। द्वितीयशाखायां तु-मुट्ठिय त्ति आर्यसुहस्तिनो द्वादशशिष्यान्तरवर्ती पञ्चमः, कल्पे- 'सुट्ठियसुप्पडिबद्धि ति ' ख्यातः सुस्थितसूरिः । यस्मात् । कोडियगणो गणो मे ' इति पठ्यमानः कौटिकगणो निर्गतः । तथा कल्पसूत्रे इत्युक्तम्-थेरस्स णं अजमहागिरिस्स एलावञ्चसगुत्तस्स इमे अठ्ठ थेरा अंतेवासी महावच्चा अभिण्णाया होत्था । तंजहा-थेरे उत्तरे, इत्यादि जाव, थेरे छलुए रोहगुत्ते कोसियगुत्तेणं । बेरोहितो पं छलुएहिंतो णं रोहगुत्तेहितो तेरासिया साहा निग्गया ' इत्युक्तम् । आवश्यके तु
चउदस सोलस वासा चउदस विसुत्तराय दुनिसया। अट्ठावीसा य दुवे पंच सया चेव चउयाला ॥
पंचसया चुलसीया छ चेव सया नवुत्तरा हुँति । 1न दश्यते वयाऽप्यत्र संप्रदाये दृष्टः , अतस्तथैव प्रोक्तः । छत्तीय । 3 पुष । 4 पुवमित्तस्त्र । 5 कानिफाचार्यों। 6श्रीवजे। 7 आर्यरक्षितेना.
Aho! Shrutgyanam
Page #155
--------------------------------------------------------------------------
________________
पंचसया चोयाला तइया सिद्धिंगयस्स वीरस्स ।
पुरिमंतरंजियाए तेरासिया दिट्ठि उप्पन्ना ॥ इत्युक्तम् । ततो यदि षडुलूको रोहगुप्त आर्यमहागिरिशिष्यः, ततः श्रीवीरात् ५४४ वर्षाणि कथं स्युः । यतः-आर्यमहागिरिः स्थूलभद्रशिष्यः, स चोक्तयुक्त्या वीरमोक्षात् २४५ वर्षान्तर्जातः । तच्छिष्यश्चेत् षडुलूकः ततः ५४४ वर्षे कथमिति सन्देहः । ततोऽत्र बहुश्रुताः प्रमाणम् । तथा १२ वार्षिके दुर्भिक्षे श्रीवज्रेण वज्रसेनशिष्यो । यदा लक्ष्यमूल्यां रसवती लभसे तदनु सुभिक्षं जानीयाः ' इत्युक्त्वा विहारितः । सोपारके जिनदत्तेभ्यभार्ययेश्वरीति नाम्न्या विषक्षेपाददीयमानांl तादृशीं2 रसवती ज्ञात्वा प्रातः सुभिक्षं भावीति तौ संबोध्य तत्र सुखं तस्थौ। तस्य च क्रमेण इन्द्र-चन्द्र-निर्वृति-विद्याधराख्याः ४ शिष्या जाताः । तेषु चन्द्रकुलं वटवृक्षवच्छतशाखमद्य यावत् प्रसरद्विजयते । तदन्वये तेषां शिष्य उपस्थाप्यः · कोडीगणो गणो मे, वइरसाहा साहा मे, चंदकुलं कुलं मे' इति दिग्बन्धं कार्यते इति ।
तथा, भृगुक्षेते आर्यखपुटाचार्यो वृद्धवादी च; आर्यधर्मस्य शिष्यः सिद्धसेनः प्रभावकः । तथा, वजस्वामिनोऽनु वज्रसेनो वर्ष ३३, नागहस्तिः ६९, रेवतिमित्रः ५९, ब्रह्मद्वीपकसिंहः ७८; एवं २३९॥ तदनु, स्कन्दिल-हिमवत्सूरि-नागार्जुनाः ७८4 । एषां मध्ये २२ वर्षातिक्रमे वलभीभङ्गः । उक्तं च
पणसयरी वासाई तिन्निसयसमन्नियाई अक्कमिउं ।
विक्कमकालाओ तओ वलभीभंगो समुप्पन्नो ॥ यतः श्रीविक्रमात् ११४ वर्वज्रस्वामी, तदनु २३९ वर्षेः स्कन्दिलः, २२७ वर्षेलामाः । एवं ३७५ । तथा विक्रमादनु ५१०-श्रीवीरमोक्षादनु ९८० वर्देवर्द्धिगणिभिर्ग्रन्थानुध्दृत्य पुस्तकेषु लिखितः । तदा च तैः श्रीकल्पान्तलिखितम्- समणस्स भगवओ महावीरस्स कालगयस्स० नववाससयाई वइक्वंताई दसमस्स वाससयस्स अयं असीइमे गच्छइ त्ति ।' ततः १३ वर्षेश्चतुर्थी पर्युषणा पर्व । तदुक्तम्;
नवसय तेणउएहिं समइकतेहिं वद्धमाणाओ।
पज्जोसवणचउत्थी कालगसूरिहिं संठावया ॥ श्रीवीरमोक्षात् दशभिः शतैः पञ्चपञ्चाशदधिकैः (१०५५) श्रीहरिभद्रसूरेः स्वर्गः । उक्तं च
पंचसए पणसीए विकमकालाओं झत्ति अत्थमिओ।।
हरिभसूरिसूरो भवियाण दिसङ कल्लाणं ॥ ततो जिनभद्रक्षमाश्रमणः ६५, पुष्यमित्रः ६० । स्वातिसूरिभिः ७५ वर्षेः पाक्षिकं चतुर्दश्यामानीतम् । । उक्तं च
बारसवाससएसुं पन्नासहिएसु वद्धमाणाओ।
चउदास पढमपवेसो पकापिओ साइसरीहिं ।। 1 विषक्षेपात्पूर्व दीयमानां। 2 ताम्। 3 ' अतः शिष्य' इत्येवं पाठः । 4 २८ । । ३५३ 6 देवगिनिभिः पुस्तगेषु । 7 पाक्षिकं १४ आनतिं ।
Aho! Shrutgyanam
Page #156
--------------------------------------------------------------------------
________________
1
मेरुलतानीरचिता
पुष्यमित्र : क्वापि स्वातिसूरेः पश्चादुक्तोऽस्ति तच्चिन्त्यम्, गाथयासहामेरुत्वात् । 1 तेरसवास ससुराज समन्निपतु सठ्ठीए ।
सिरप भट्टीसूरी वीउसाण सिरोमणी जाओ ||
मुख्यप्रतौ तु श्रीवीरात् १३०० वर्षेरित्यस्ति । एतदषि शोध्यं बहुश्रुतैः, यतस्तत्रैव स्वातरेनु सम्भूतयति: ५०, माढरसम्भूतिगु ६०, ततो बप्पभट्टिसूरिरित्युक्तमस्ति । अतो बहुश्रुताः प्रमाणम् । अथ, सुमन पुष्यमित्रान्तानां क्रमेण गृहस्थपर्याय - सामान्ययतिपर्याय- युगप्रधानत्वपर्यायसर्वात प्राह
पंचास सोल तीसा वीसय पणवीस तह य उपायाला । पणयाल तीस तीसा तीसा चडवीस वीसा य ॥ बावीस चउद चउदास-गवास पणतीस अह य बावीसा 4 । सतरस गिहि परियाओ, सामन्नजईण अह एवं ॥ तीसा वीसा च चन्ति गार चडवीस चत सत्तरसा 1 चडवीस चत्त चडवीस दुतीस पणतीस अडवन्ना ॥ अड चत्ता च चत्ता पण चत्ता पन्न तह य च चत्ता ।
चालीस तीस, अह जुगपहाणवारिसे भणिस्सामि ॥ वीस च चत्तिगारस तेवीस वीस अठ्ठ चउदस य० । पणयाल तीस छत्तालीसा चड चत्त इगयाला ॥ अडतीसा छत्तीसा चउ चत्तिगयाल पनर छत्तीसा । तेरस वीसं, सव्वाउयं च एगं सममसीई ॥ पणसीई वासट्ठी छासी नवई छहत्तरी चेव । नवनवs तओ तिन्हं एगसयं छन्नवइ चेव ॥ अट्ठारसुत्तरं सयमट्ठनवइ 7 दुर्गाहिय सयं च नायव्वं । पहिय सय सयमडसी पणहत्तरि तह य8 सगसट्ठी ॥
तिंनिपुण दुनि चउरो पंच य सग पण छ एग तह तिथि । दो पंच चउ ति सग सत्त सत्त य मासा कमेणुवरिं ॥ *
तथा श्रीवीरमोक्षात् १६३९ विक्रमात् १२६९ वर्षे: श्रीविधिपक्षमुख्याभिधानं श्रीमदंचलगच्छं श्री आर्यरक्षितसूरयः स्थापयामासुः ।
1 पश्चादुक्तः सचेति गाथायाः सह मेलत्वात । 2 सुमित्रादीनां । 3 तीसट्ठ वसिं बावीस तहय० । 4 पणतीच सत्त सत्तरसा । 6 तेर्वासा पन अट्ठ चउदस य ।
अट्ठ बावीसा । 5 चउदस य 7 अद्धनवइ 8 तय० । तिमि दो पंच । चउ ति सग सत्त
प्रत्यन्तरे एतादृशः याठः - ति पण दुन्नि चउर पंच य ग पण पण इग सत्त य सत्त मासा कमेणुवारें ॥
Aho ! Shrutgyanam
Page #157
--------------------------------------------------------------------------
________________
विचारश्रीण.
[S
श्रीवीरोपासकश्रेणिकपुत्र1कूणिकपुत्रोदायिनोऽनन्तरं पाटलीपुत्रे नवनन्दै राज्यं कृतम् । तानुत्थाप्य 4 चाणिक्यश्चन्द्रगुप्त॰भूपमस्थापयत् । तत्पुत्रो बिन्दुसारः, तत्पुत्रोऽशोक श्रीः तत्पु०6 कुणाल :- अन्धः, तत्पुत्रः संप्रतिराज 7 उज्जयिन्यां जातः । तद्वंशे एव गर्द भिल्लो राजा; तदुच्छेदे शको राजा । तावता गर्दा भिल्लस्यैव पुत्रो विक्रमादित्यः शकमुच्छेद्य तत्रैवोपविष्टः । तेन श्रीवीरमाक्षात् ४७० वर्षे संवत्सरोऽङ्कितः । तदनु संवत् ८२१ वर्षे वैशाख सुदि २ सोमे चाउडावंशोत्पन्नः श्रीवनराज : श्री अणहिल्लपुरमस्थापयत्, तत्र वर्ष ६० वर्षाणि राज्यमभुक्त । तत्पुत्रेण योगराजेन वर्ष ९ राज्यं कृतम् । ततः संवत् ८९१ वर्षोपविष्टश्रीरत्नादित्येन वर्ष ३ राज्यं कृतम् । ततो वैरिसिंहस्य 10 राज्यं ब०११ । ततः सं० ९०५ उप० तत्सुतक्षेमराजस्य राज्यं वर्ष ३९ । ततः ९४४ वर्षोप • सुतचामुंडराजराज्यं 11 व० २७ । ततः सं० ९७१ वर्षांप० सुतघाघडस्य राज्यं व० २७ । ९९८ वर्षांप० सुतपूअडराज्यं 12 व० १९ । इत्थमेवं १०१७ । इत्थं चाउडावंशे अष्टभिः १९६ वर्ष राज्यं कृतम् ।
तदनु सं० १०१७ वर्षे चौलुक्यवंशोपविष्टस्य दौहित्र श्रीमूलराजस्य राज्यं व० ३५ । ततः सं० १०५२ वर्षोंप० सुतवल्लभराजराज्यं व० १४ । ततः सं० १०६६ वर्षोप० भ्रातृदुर्लभराजराज्यं व० १२ ॥ सं० १०७८ वर्षांप० भ्रातृनागिलसुतभीमदेवराज्यं ४२ । सं० १९२० वर्षोप० सुतश्री कर्णदेवराज्यं व० ३० । सं० ११५० वर्षोप० सुतश्रीजयसिंहदेवराज्यं व० ४९ । सं० ११९९ वर्षे कार्तिकशुदि ३ निरुद्धं दिन ३ पादुकाराज्यम् । तत्रैव वर्षे मार्गशुदि ४ उपविष्ट भीमदेवसुत -- खेमराजसुत - देवराजसुतत्रिभुवनपालसुत---श्रीकुमारपालस्य सं० १२२९ पौष शुदि १२ निरुद्धं राज्यं ब० ३, मास १, दिन ७ । ततः तस्यामेव तिथौ उपवि० भ्रातृमहिपालदेवसुत - अजयपालदेवस्य सं० १२३२ वर्षे फा० सु० १२ निरुद्धं राज्यं व० ३, मास २ । ततस्तदैव उपविष्टलघुमूलराजस्य सं० १२३४ चैत्र शुदि १४ निरुद्धं राज्यं वर्ष २, मास १ दिन २। ततस्तदैव उपविष्टश्री भीमदेवराज्यम् ।
। इति राजावली ।
ततो गज्जनकराज्यम् । उक्तं च
Leउँ थप्पिय 2aणराइ पढम कन्नउजि उचलंतीय । जसि वाडिय जोगडिण रयणि ध्वइर वर कित्तीय । मन्निय पीडि अगाडि तह य भूयडि " जयवंतीय । मूलराइ चाउंमि (डि) बल्ल दुल्लहि णस इत्तिय । भुमीम करणि जयसिंह पहु कुंअरि अजइ मूल रमिय । सत्तंगलच्छि इणि भीमदेवि गज्जणवइ घरि नीगमिय ॥
ततः श्रीवरिवधलबन्धु श्रीवीसलदेव सं० १३०० वर्षे । ततः १३१८ श्री अर्जुनदेवः । १३३१ सारंगदेवः | १३५३ लघुकर्ण: । १३६० यवना माधवनागर विप्रेण 10 मानीताः ।
श्री कुमारपालामात्यबाहडेन १२११ वर्षे २ 1] कोडि ९७ लक्ष कुमारपालप्रियव्ययेन की रमयः प्रासादः पाषाणमयः कारितः । ततः १३११ यवनोपद्रवाज्जावडिबिम्बे गते सा० समराकेन नव्यविम्बं स्थापितम् ।
[ इति श्रीमेरुतुाङ्गाचार्यविरचिता विचार श्रेणिः समाप्ता ]
1 कोणिक | 2 दायनो । 3 नवरं । 4 चाणाक्यं चन्द्र० । 5 गुप्तं । 6 तत्पुत्रोऽन्धः कूणालो । 7- राजा । 8 वर्षैः । 9 शुदि । 10 वैरसिंह - । 11 चामुंडराज्यम् । 12 सुतषूराज्यं । 1 हुं । 2 वणरायकनउाज । 3 वलंतीअ । 4 जसि वाय जोगडिण | 5 वइरडि वर । 6 वीमडि । 7 जयवंती । 3 भूय । 9 नीगमअ । 10 नीताः । 11 वर्षे कोडि !
Aho! Shrutgyanam
Page #158
--------------------------------------------------------------------------
________________
विचारश्रेणिपरिशिष्टम्
॥ परिशिष्ट ॥
[ एकस्मिन् लिखितादर्शे विचारश्रेणिसमाप्त्यनन्तरं तत्सदृशाः केचन ग्रन्थान्तर्गता उल्लेखाः समुल्लिखिताः संप्राप्ता अस्माभिः । ते च सोपयोगित्वात् परिशिष्टरूपेण अधस्तात् समवतार्यते - संपादक: । ] महागिरि - सुहस्ती च सूरिः श्रीगुणसुन्दरः । श्यामार्यः स्कन्दिलाचार्यो रेवतीमित्रमूरिराट् ॥ भद्रगुप्त श्रीगुतो वज्रसूरिराट् । युगमधानप्रवरा दशैते दशपूर्विणः ।।
श्री वज्रस्वामिनो गृहवासे वर्ष ८; व्रतपर्याये वर्ष ४४; युगप्रधानत्वं व० ३६, सर्वायु व० ८८, मास७ दिन ७ ।
दस पुव्वा संपूण्णा वोच्छिणा सुरभवम्मि संपत्ते । वयरम्मि महासत्ते संघयणं अद्धनारायं ॥ पंच सरसुं वरिसाण अइगएसुं जिणाओ वीराओ । वयरो सोहग्गनिही सुनंद गन्भे समुप्पण्णो ।। दसओ वयरे संघयणमद्धनारायं । पंचहिं वाससएहिं चउरासीए समहिहिं ॥ पंचस पणसी सूरी सिरिअज्जरक्खिआ जाया । वयरसामी वि आसी दसपुव्वधरो तइयकाले ॥ तह अज्जरक्खियम्पि वोच्छिण्णा एत्थ सङ्कनवपुव्वा । कालकण हाणी दूसमसमयानुसारेण ॥
10]
पाठान्तरेण - पुव्वगयं वोच्छिणं वाससहस्सेहिं वीराओ ||
थेरे अज्जवयरसेणिएत्ति
वज्रसेनस्य सौपारं नाम पत्तनमभ्यगात् । जिनदत्तप्रिया तत्रेश्वरत्यिाख्या चतुस्सुताः ॥ दुर्भिक्षे जाते विषं वर्तयन्ती निषिद्धा ।
सुभिक्षं तत्क्षणं जज्ञे ततः सा सपरिच्छदा । अचिन्तयदहो मृत्युरभविष्यदरी ततः ॥ जीवितव्यफलं किं न गृह्यते संयमग्रहात् । वज्रसेनमुनेः पार्श्वे जैनबीजस्य सद्गुरोः ॥ ध्यात्वेति सा सपुत्राऽपि व्रतं जग्राह साग्रहम् । नागेन्द्रो निर्वृतिश्चन्द्रः श्रीमान् विद्याधरस्तथा ॥ अभूवंस्ते किञ्चिदूनदशपूर्वविदस्ततः । चत्वारोऽपि जिनाधीशमतोद्धारधुरंधराः ॥ अद्यापि गच्छास्तन्नाम्ना जयिनोऽवनिमण्डले । वर्तन्ते तत्र तीर्थे तन्मूर्तयोऽद्यापि साईणाः ॥ आदौ चत्वारो गणाः, एकस्मिन् एकस्मिन् गच्छे एकविंशतिः आचार्याः स्थापिताः, एवं क्रमेण श्रीवीरात् ६११ वर्षे ८४ गच्छाः संजाताः । श्रीवीरनिर्वाणात् ३३५ वर्षे कालकाचार्यः प्रथमः- उभास्वातिवाचकशिष्यः श्यामाचार्याऽपरनाम्मा प्रज्ञापनो पाङकारकः | १ | श्रीवीरात् ४५३ वर्षे कालकाचार्य: सरस्वतीआता गर्द भिल्लोच्छेदकारी । २ । वीरात् ३२० वर्षे कालकाचार्य: निगोदविचारकर्ता । ३ । वीरात् ९९३ वर्ष कालकाचार्य: श्रीपर्वकर्ता चातुर्थ्याम् । ४ । यतः -
सिरिवीर जिणिदाओ वरिससया तिनि वीस ( ३२० ) अहियाओ । कालयसूरी जाओ सको पडिबोहिओ जेण ॥ १ ॥ तह गद्दा भेल्लरज्जस्स छेअगो कालगारिओ होही । तेवन्नचउस एहिं (४५३) गुणसयकलिओ पहाजुत्तो ॥ २ ॥
Aho ! Shrutgyanam
Page #159
--------------------------------------------------------------------------
________________
"
विचारश्रेणिपरिशिष्टम् तेणऊयनवसरहिं (९९३) समइक्कंतेहिं बदमाणाओ। पज्जोसवण चउत्थी कालगसूरीहिं तो ठविआ॥३॥
___-दशाश्रुतस्कन्धचूर्णौ । निव्वाणरयणीओ चंडपज्जोअपट्टम्मि । उज्जेणीए जाओ पालयनामो महाराया ॥ १ ॥ सही ६० पाळगरमो, पणवनसयं च १५५ होइ नंदाणं। असय मुरियाणं १०८, तसिञ्चिय पूसकमित्तस्स ॥ २ ॥ बलमित्त-भाणुमित्ता सठ्ठी वासाण ६० चत्त नहवहणे ४० । तह गाभिल्लरज्जं तेरसवासे सगस्स चऊ ॥३॥ विक्कमरज्जरंभा परओ सिरिवीरनिव्वुई भणिया । सुन्न-मुणि-वेद (४१० ) जुत्तो विक्कमकालाउ जिणकालो ।। विकमरज्जाणंतर तेरसवासेसु वच्छरपवित्ती । सिरिवारमुक्खओ वा चउसयतेवीसवासाओ॥
-तित्थुग्गालीप्रकीर्णके ॥ " मह मोक्खगमणाओ पालय-नन्द-चंदगुत्ताइराईसु वोलीणेसु चउसयसत्तरिहिं वासेहिं विक्कमाइचो राया होही । तस्थ सट्ठी वारसाणं पालयस्स रजं । पणपन्नसयं नंदाणं । अट्टत्तरसयं मोरियाणं । तसिं पुसमित्तस्स । सट्ठी वलमित्त-भाणुमिताणं । चालीसं नरवाहणस्त । तेरस गद्दमिल्लस्स । चत्तारि सगस्स । तमो विकमाइच्चो सो साहिमसुवण्णपुरिसो पुहविं अरिणं काउं नियसंवच्छरं पंवत्तेही ॥"
-जिनप्रभकृत तीर्थकल्पग्रन्थे । तहा गदाभिल्लस्स रज्जच्छेयगो कालगायरिओ।।
होही तेवण्णचउसएहिं गुणसयकलिओ सुओवउत्तो ॥ 'दिनतो मम मोक्षस्य गते वर्षशतत्रये । उज्जयिन्यां महापुर्या भावी संपतिभूपतिः ॥ १०७॥ श्रीमदार्यसुहस्त्याह-मूरीणामुपदेशतः । जातिस्मरणमासाद्य जैनधर्म विधास्यति' ॥ १०८॥
-जिनसुन्दरसूरिकृते दीपालिकाकल्पे ।
अथ सप्तानन्हवस्वरूपं व्यक्त्या लिख्यते
श्रीवीरकेवलात् १४ वर्जमालिः " कयमाणे कडे ” एतद्वचनोत्थापकः । १। श्रीवीरकेव० १६ वर्षेः तिष्यगुप्तः-अन्त्यप्रदेशे जीवस्थापकः । २ । श्रीवीरनिवोणात् १२ वर्षेः श्रीगौतमनिर्वाणम् । वीरनि०२० व० सुधर्मगणधरनिर्वाणम् । श्रीवीरनि० ६४ व० जम्बूस्वामिनिर्वाणम् । श्रीवीरनि० ९८ वर्षेः श्रीप्रभवस्वामिस्वर्ग: । श्रीवीरनि० ९८ व० शय्यंभवसूरि जिनप्रतिमा देखी प्रतिबोध पाम्या-दशवै० कर्ता । वीरनि० १०० व० श्रीयशोभद्रसूरिः ।
Aho I Shrutgyanam
Page #160
--------------------------------------------------------------------------
________________
१२]
विचारश्रेणिपरिशिष्टम् श्रीवीरनि० १७० व० भद्रबाहुस्वामी १० नियुक्तिकर्ता । वीरनि० २१४ व० अव्यक्तवादी निह्नवः । ३ । वरिनि० २१५ व० स्थूलभद्रः १० पूर्वधरः श्रुतकेवली । वरिनि० २२० व. शून्यवादी निह्नवः । ४ । वरिनि० २२८ व० एकस्मिन् समये द्विक्रियावेदकः । ५। वीरनि० ३३५ व० प्रथमः कालकाचार्यः निगोदविचारकर्ता-अविनीतशिष्यपरिहारकः । वीरनि. ४५३ व० द्वितीयः कालकाचार्यः सरस्वतीवालक:--गर्दभिल्लोच्छेदी । वीरनि० ४७० व० विक्रमादित्यः संवत्सरप्रवर्तकः । वीरनि० ५४४ वर्षेनोंजीवस्थापकः राहेगुप्तः । ६ । वरिनि० ५८४ व० वज्रस्वामिस्वर्गमनम् । वीरनि० ५८४ व० गोष्टामाहिलनिह्निवः । ७ । वीरनि० ६०९ व० दिगम्बराः । वीरनि० ६२० व० नागेन्द्र-चन्द्र-निर्वृति-विद्याधर-शाखाचतुष्कं जातम् । वरिनि० ८८२ व० चैत्यवासी थया। वीरनि० ९८० व० सिद्धांत पुस्तकि चडिओ। वीरनि० ९९३ व० पञ्चमीतश्चतुर्थ्यां पर्युषणापर्व आनीतम् ।
__श्रीगुणधरशिष्येण कालकाचार्येण चतुर्दश्यां चतुर्मासकं भावडरायगच्छे । वीरनि० १ सहस्रवर्षेः पूर्वश्रुतविच्छितिः सर्वथा । वीरनि० १००८ व० पौषधशालास्थितिः । वीरनि०१४६४ व० वृद्धगच्छात् ८४ गच्छाः । वीरनि०१६१४ वर्षेः खरतराः संजाताः । वीरनि० १६२९ व० पूर्णिमा पक्षः । वीरनि० १६८४ आंचलीआ । वीरनि० १७५५ व० तपागच्छः । वीरनि० २०३२ व०लुका जाताः । वीरनि० २०४० व० कटुकमतिनः । वीरनि० २०८० व० पार्श्वचन्द्रीयाः । वीरनि० २१२० व० ब्रह्मामतीयाः ।
॥ इति संवत्सराः मतोत्पत्तीनाम् ॥
Aho! Shrutgyanam
Page #161
--------------------------------------------------------------------------
________________
॥ ॐ अहम् ॥ ॥ नमोस्तु श्रमणाय भगवते श्रीमहावीराय ॥ यापनीय-यतिग्रामाग्रणिभदन्त-शाकटायनाचार्य-विरचितं
स्त्रीमुक्ति-केवलिभुक्ति प्रकरणयुग्मम्
॥ स्त्रीमुक्तिप्रकरणं ॥
प्रणिपत्य भुक्तिमुक्तिप्रदममलं धर्ममहतो दिशतः । वक्ष्ये स्त्रीनिर्वाणं केवलिभुक्तिं च संक्षेपात् ॥ १॥ अस्ति स्त्रीनिर्वाणं पुंवत्, यदविकलहेतुकं स्त्रीषु । न विरुध्याति हि रत्नत्रयसंपद् निवृतहेतुः ॥२॥ रत्नत्रयं विरुद्धं स्त्रीत्वेन यथाऽमरादिभावन । इति वाआत्र नात्र प्रमाणमाप्ताऽऽगमो ऽन्यद् वा ॥३॥ जानीते जिनवचनं, श्रद्धत्ते, चरति चाऽऽर्यिका शबलम् । नाऽस्याऽस्त्यसंभवोऽस्यां नाऽदृष्टविरोधगतिरस्ति ॥४॥ सप्तमपृथिवीगमनाद्यभावमव्याप्तमेव मन्यन्ते । निर्वाणाऽभावेनाऽपश्चिमतनवो न तो यान्ति ।। ५ ।। विषमगतयोऽप्यधस्ताद् उपरिष्टात् तुल्यमासहस्रारम् । गच्छन्ति च तिर्यञ्चस्तदधोगत्यूनताऽहेतुः॥ ६॥ वाद-विकुर्वणत्वादिलब्धिविरहे श्रुते कनीयसि च ।
जिनकल्प-मनःपर्यवविरहेऽपि न सिद्धिविरहोऽस्ति ॥ ७॥ प्रतिगतपाठाः--१ विकुर्वाण
Aho! Shrutgyanam
Page #162
--------------------------------------------------------------------------
________________
स्त्रीमुक्तिप्रकरणं वादादिलब्ध्यभाववद् अभविष्यद यदि च सिद्धयभावोऽपि । तासामवारयिष्यद् यथैव जम्बूयुगादारात् ॥ ८ ॥ 'स्त्री'ति च धर्मविरोधे प्रव्रज्यादोषविंशतो 'स्त्री'ति । बालादिवद् वदयुर्न 'गर्भिणी बालवत्से' ति ॥ ९॥ यदि वस्त्राद अविमुक्तिः, त्यजेत तद्, अथ न कल्पते हातुम् । उत्सङ्गप्रतिलेखनवद्, अन्यथा देशको दूष्येत ॥ १० ॥ त्यागे सर्वत्यागो ग्रहणेऽल्पो दोष इत्युपादेशि । वस्त्रं गुरुणाऽऽर्याणां परिग्रहोऽपीति चुत्यादौ ॥ ११ ॥ यत् संयमोपकाराय वर्तते प्रोक्तमेतदुपकरणम् । धर्मस्य हि तत् साधनयतोऽन्यद् अधिकरणमाहाऽहंन् ॥ १२॥ अस्तैन्यबाहिर(*अस्त्यैर्यव्याहार) व्युत्सर्गविवेकैपणादिसमितीनाम् । उपदेशनमुपदेशो ह्युपधेरपरिग्रहत्वस्य ॥ १३ ॥ निर्ग्रन्था.... ... ... 'शास्त्रे सर्वत्र नैव यज्येत । उपधेर्ग्रन्थत्वेऽस्याः पुमानपि तथा न निर्ग्रन्थः ॥ १४ ॥ संसक्तौ सत्यामाप चोदितयत्नेन परिहरन्त्यार्या । हिंसावती पुमानिव न जन्तुमालाकुले लोके ॥ १५ ॥ वस्त्रं विना न चरणं स्त्रीणामित्यहतीच्यत, विनाऽपि । पुंसामिति न्यवार्यत ( नाऽवार्यत ), तत्र स्थविरादिवद् मुक्तिम् (मुक्तिः )॥१६॥ अर्शी-भगंदरादिषु गृहीतचीरो यतिन मुच्यत ।। उपसर्गे वा चीरे ग्दादिः संन्यस्यते चात्ते ॥ १७ ॥ उत्सङ्गमचेलत्वं नोच्येत तदन्यथा नरस्याऽपि । आचेलक्या(क्यं)योग्यायोग्याऽसिद्धेरदीक्ष्य इव ॥ १८ ॥ इति जिनकल्पादीनां युक्त्यङ्गानामयोग्य इति सिद्धेः। स्याद् अष्टवर्षजातादिरयोग्यो ऽदीक्षणीय इव ॥ १९ ॥ संवर-निझररूपो बहुप्रकारस्तपोविधिः शास्त्रे ।
योगचिकित्साविधिरिव कस्याऽपि कचिदुपकारी ॥२०॥ १ उत्संगं । २ देसको । ३ ल्यो । ४ धेग्न । मुत्पंग । * () एतचिह्नान्तर्गताः पाठाः संपादककल्पिताः ।
Aho ! Shrutgyanam
Page #163
--------------------------------------------------------------------------
________________
३
शाकटायनाचार्यविरचितं वस्त्राद् न मुक्तिविरहो भवतीत्युक्तं, समग्रमन्यच्च । रत्नत्रयाद् न वाऽन्यद् युक्त्यङ्ग शिष्यते सद्भिः ॥ २१ ॥ प्रजाजना निषिद्धा क्वचित्तु रत्नत्रयस्य योगेऽपि । धर्मस्य हानि-वृद्धी निरूपयद्भिर्विद्ध्यर्थम् ।। २२ ।। अप्रतिवन्द्यत्वात् चेत् संयतवर्गेण नाऽऽर्यिकासिद्धिः। वन्द्यतां ( वदन्तां) ता यदि ते, नोनत्वं कल्प्यते तासाम् ॥ २४ ॥ सन्त्यूनापुरुषेभ्यस्ताः स्मारण-चारणादिकारिभ्यः । तीर्थकराऽऽकारिभ्यो न च जिनकल्पादिरिति गणधरादीनाम् ॥ २५ ॥ अर्हन् न वन्दते न तावताऽसिद्धिरङ्गगतेः। प्राप्ताऽन्यथा विमुक्तिः, स्थानं स्त्री-पुंसयोस्तुल्यम् ॥२६॥ आकृष्यते श्रिया स्त्री पुंसः सर्वत्र किं न तन्मुक्ती । इत्यमुना क्षेप्यस्त्री-पुंसां सिद्धिः ( सिद्धं ) सममरुक्त्वम् ॥ २७ ॥ मायादिः पुरुषाणामपि देशाधि ( द्वेषादि ) प्रसिद्वैभावश्च । षण्णां संस्थानानां तुल्यो वर्णत्रयस्यापि ॥ २८ ॥ 'स्त्री 'नाम मन्दसत्त्वा उत्सङ्गसमग्रता न तेनाऽत्र । तत् कथमनल्पवृत्तयः सन्ति हि शीलाम्बुधेर्वेलाः ॥ २९ ।। ब्राह्मी सुन्दर्याऽऽर्या राजीमती चन्दना गणधराऽन्या । अपि देव-मनुज-मंहिताः विख्याताः शील-सत्त्वाभ्याम् ॥ ३०॥ गार्हस्थ्येऽपि सुसत्त्वा विख्याता शीलवातितमा जगति । सीतादयः कथं तास्तपसि विसत्त्वा विशीलाश्च ॥ ३१ ॥ संत्यज्य राज्यलक्ष्मी पति-पुत्र-भ्रातृ-बन्धुसम्बन्धम् । पारिव्राज्यवहायाः किमसत्त्वं सत्यभामादेः ॥ ३२॥ महता पापेन स्त्री-मिथ्यात्वसहायकेन न सुदृष्टिम् ।। स्त्रीत्वं चिनोति, तद् न, तदङ्ग क्षपणेऽपि निर्मानम् ॥ ३३ ॥ अन्तःकोटीकोटीस्थितिकानि भवन्ति सर्व-कर्माणि ।
सम्यक्त्वलाभ एवाऽशेषोऽप्यक्षयकरो मागः ॥३४॥ १ सिध्यते । २ सन्न्यूनाः । ३ द्धा । ४ मुत्संग । ५ वेलाः । ६ स्य हिताः । ७ शीता । ८ शेषा.
Aho! Shrutgyanam
Page #164
--------------------------------------------------------------------------
________________
स्त्रीमुक्तिप्रकरणं अष्टशतमेकसमये पुरुषाणामादिरागमः ( माहुरागमे ) सिद्धिः ( सिद्धम् )। स्त्रीणां न मनुष्ययोगे गौणार्थो मुख्यहानिर्वा ॥३५ ॥ शब्दनिवेशनमर्थः प्रत्यासत्त्या क्वचित् कयाचिदतः। तदयोगे योगे सात शब्दस्याऽन्यः कथं कल्प्यः ॥ ३६ ॥ स्तन-जघनादिव्यङ्ग्ये 'स्त्री'शब्दोऽर्थे, न तं विहायैषः । दृष्टः क्वचिदन्यत्र त्वग्निर्माणवकवेद गौणः ॥ ३७॥ 'आ षष्ठया स्त्री' त्यादौ स्तनादिभिस्त्री स्त्रिया इति च वेदः । स्त्रीवेद स्व्यनुबन्धास्तुल्यानां ( बन्धः पल्यानां ) शतपृथक्त्वोक्तिः ॥ ३८ ॥ न च पुंदेहे स्त्रीवेदोदयभावे प्रमाणमगच । भावः सिद्धौ पुंवत् घुमां अपि (पुंसोऽपि ) न सिध्यतो वेदः ॥ ३९ ॥ क्षपकश्रेण्यारोहे वेदेनोच्येत भूतपूर्वेण । 'स्त्रीति नितराममुख्ये मुख्येऽर्थे युज्यते नेतराम् ॥४०॥ मनुषीषु मनुष्येषु च चतुर्दशगुणोक्तिराार्जि (र्यि )कासिद्धौ। भावस्तवोपरिक्षप्य.... ... ... ..नवस्थो नियत उपचारः ॥ ४१ ॥ पुंसि स्त्रियां, स्त्रियां पुसि-अतश्च तथा भवेद विवाहादिः । यतिषु न संवासादिः स्यादगतौ निष्प्रमाणेष्टिः ॥ ४२ ॥ अनडुह्याऽनड्वाही दृष्ट्वाऽनड्वाहमनडुहाऽऽरूढम् । स्त्रीपुंसेतरवेदो वेद्यो नाऽनियमतो वृत्तेः ॥ ४३ ॥ नाम-तदिन्द्रियलब्धेरिन्द्रियनिवृत्तिमिक प्रमाद्यङ्गम् । वेदोदयाद विरचयेद इत्यतदङ्गेन तद्वेदः ॥ ४४ ॥ या पुसि च प्रवृत्तिः, पुंसि स्त्रीवत्, स्त्रिया स्त्रियां च स्यात् । सा स्वकवेदात् तिर्यगंवदलामे मत्तकामिन्याः ॥ ४५ विगतानुवादनीतौ सुरकोपादिषु चतुर्दश गुणाः स्युः । नव मार्गणान्तर इति प्रोक्तं वेदे ऽन्यथा नीतिः ॥ ४५ ॥ न च बाधकं विमुक्तेः स्त्रीणांमनुशासकं प्रवचनं च ।। संभवति च मुख्येऽर्थे न गौण इत्यार्यिका सिद्धिः ॥४६॥
॥ इति स्त्रीनिर्वाणप्रकरणं समाप्तम् ॥ १ अमृ । २ कल्प्याः । ३ व्यंगे । ४ ब्दा । ५ वहौणः । ६ त्तश्च । ७ अनद्गुह्याऽनद्वाहीं। ८ नद्वाहमनदूगुहा ९ तिर्यक् । १० अनुशोसकम् ।
Aho! Shrutgyanam
Page #165
--------------------------------------------------------------------------
________________
॥ केवलिभुक्तिप्रकरणम्॥
अस्ति च केवलिभुक्तिः समग्रहेतुर्यथा पुरा भुक्तः। पर्याप्ति-वेद्य-तैजस-दीर्घायुष्कोदयो हेतुः ॥ १ ॥ नष्टानि न कर्माणि क्षुधो निमित्तं विरोधिनी न गुणाः । ज्ञानादयो जिने किं सा संसारस्थितिर्नास्ति ॥ २ ॥ तम इव भासो वृद्धौ ज्ञानादीनां न तारतम्येन । क्षुध हीयतेऽत्र न च तद् ज्ञानादीनां विरोधगतिः ॥ ३ ॥
विकलकारणभावे तदन्यभावे भवेदभावेन । इदमस्य विरोधीति ज्ञाने न तदस्ति केवैलिनि ॥ ४ ॥ क्षुद् दुःखमनन्तसुखं विरोधे तस्येति चेत् कुतस्त्यं तत् । ज्ञानादिवन्न तज्जं विरोधि न परं ततो दृष्टम् ॥ ५॥ आहारविषयकाङ्क्षारूपा धुद् भवति भगवति विमोहे । कथमन्यरूपताऽस्या न लक्ष्य ते येन जायेत ॥ ६॥ न क्षुद् विमोहपाको यत् प्रतिसंख्यानभावननिवर्त्या । न भवति विमोहपाकः सर्वोऽपि हि तेन विनिवर्त्यः॥७॥ शीतोष्णवांततुल्या क्षुत् तत् तत्पतिविधानकाङ्क्षा तु । मूढस्य भवति मोहात् तथा भृशं बाध्यमानस्य ॥ ८॥ तैससमूहकृतस्य द्रव्यस्याऽभ्यवहृतस्य पर्याप्त्या। अनुत्तरपरिणामे क्षुत् क्रमेण भगवति च तत् सर्वम् ॥ ९ ॥ ज्ञानावरणीयादेर्शानावरणादि कर्मणः कार्यम् । क्षुत् तद्विलक्षणाऽस्यां न तस्य सहकारिभावोऽपि ॥ १० ॥
प्रतिगतपाठा:--१ विरोधेनो । २ केचलिनि । ३ वाच । ४ वाध्यमानस्थ्य । ५ तैजसमूह ।
Aho! Shrutgyanam
Page #166
--------------------------------------------------------------------------
________________
केवलिभुक्तिप्रकरणम् क्षुबाधिते 'न जाने, न चेक्ष' इत्यस्ति न तु विपर्यासः । तद् वेद्यं सहकारि तु, तस्य न तद् वेद्यसहकारि ॥ ११ ॥ ज्ञानावरणादीनामशेषविगेमे क्षुधि प्रजातायाम् । अपि तद् ज्ञानादीनां हानिः स्यादितरवत् तत्र ॥ १२ ॥ नष्टविपाका क्षुदिति प्रतिपत्तौ भवति चागमविरोधः । शीतोष्ण-क्षुद-उदन्याऽऽदयो हि ननु वेदनीय इति ॥ १३ ॥ उदये फलं न तस्मिन् उदीरणेत्यफलता न वेद्यस्य । नोदीरणा फलात्मा तथा भवेदायुरप्यफलम् ॥ १४ ॥ अनुदीर्णवेद्य इति चेद न क्षुद् वीर्य किमत्र नहि वीर्यम् । क्षुदभावे क्षुदभावेन स्थित्यै क्षुधि तनोविलयः॥१५॥ अपवर्तते कृतार्थ नायुर्ज्ञानादयो न हीयन्ते । जगदुपकृतावनन्तं वीर्य किं गततृषो भुक्तिः ॥ १६ ॥ ज्ञानाद्यलयेऽपि जिने मोहेऽपि स्याद् क्षुद् उद्भवेद् भुक्तिः । वचन-गमनादिवच्च प्रयोजन स्व-परसिद्धिः स्यात् ॥ १७ ॥ ध्यानस्य समुच्छिन्नक्रियस्य चरमक्षणे गते सिद्धिः । सा नेदानीमस्ति स्वस्य परेषां च कर्तव्या ॥ १८ ॥ रत्नत्रयेण मुक्तिर्न विना तेनाऽस्ति चरमदेहस्य । भुक्त्या तथा तनोः स्थितिरायुषि न त्वनपवयेऽपि ॥ १९ ॥ आयुरिवाऽभ्यवहारो जीवनहेतुर्विनाऽभ्यवहृतेः । . चेत् तिष्ठत्वनन्तवीर्ये विनाऽयुषा कालमपि तिष्ठेत् ॥ २० ॥ न ज्ञानवदुपयोगो वीर्ये कर्मक्षयेण लाब्धिस्तु । तत्राऽऽयुरिवाऽऽहारोऽपेक्ष्येतँ न तत्र बाधाऽस्ति ॥ २१ ॥
- १ विगमा । २ नष्टविपाकः । ३ उदयं । ४ हीयते । ५ त्तं । ६ द्धि । ७ स्या ८ । अत्यव्यवहारो । ९ -पेक्षेत्त । १० वाधा।
Aho! Shrutgyanam
Page #167
--------------------------------------------------------------------------
________________
शाकटायनाचार्यविरचितं मासं वर्ष वाऽपि च तानि शरीराणि तेन भुक्तेन । तिष्ठन्ति न चाऽऽकालं नान्यथा पूर्वमपि भुक्तिः ॥ २२ ॥ असति झुदाधेऽङ्गे ये न शक्तिक्षयो न संक्लेशः । आयुश्चानपर्वत्यै बाध-लयौ प्राग्वदधुनाऽपि ॥ २३ ॥ देशोनपूर्वकोटीविहरणमेवं सतीह केवलिनः । सूत्रोक्तमुपापादि न, मुक्तिश्च न नियतकाला स्यात् ॥ २४ ॥ अपवर्तहेत्वभौर्वेऽनपवर्तनिमित्तसंपदायुष्कः । स्याद् अनपवर्त इति तत् केवलिभुक्तिं समर्थयते ॥ २५ ॥ कायस्तथाविधोऽसा जिनस्य यदभोजनस्थितिरितदिम् । वाङ्मात्र नाऽत्रार्थे प्रमाणमाप्तागमोऽन्यद् वा ॥ २६ ॥ अस्वेदादि प्रागपि सर्वाभिमुखादि तीर्थकरपुण्यात् । स्थितनखतादि सुरेभ्यो न क्षुद् देहान्यता वाऽस्ति ॥ २७ ॥ भुक्तिर्दोषो यदुपोष्यते, न दोषश्च भवति निर्दोषैः। इति निगदतो निषद्याऽर्हति न स्थान-योगादेः ॥२८ ॥ रोगादिवत् क्षुधो न व्यभिचारो वेदनीयजन्मायाः । पाणिनि “एकादश जिन" इति जिनसामान्यविषयं च ॥ २९ ॥ तद्हेतुकर्मभावात् परीषहोक्तिर्न जिन उपस्कार्यः । नश्वाऽभावासिद्धरित्यादेर्न क्षुदादिगतिः ॥ ३० ॥ तैलक्षये न दीपो न जलागममन्तरेण जलधारा । तिष्ठति तथा तनोः स्थितिरपि न विनॊऽऽहारयोगेन ॥ ३१॥ परमावधेयुक्तस्य छद्मस्थस्येव नान्तरायोऽपि । सर्वार्थदर्शनेऽपि स्याद् न चान्यथा पूर्वमपि भुक्तिः ॥ ३२ ॥ इन्द्रियविषयमाप्तौ यद्भिनिबोधेसजनं भुक्तौ ।
तच्छन्द-गन्ध-रूप-स्पर्शमाप्त्या प्रतिव्यूढम् ॥ ३३ ॥ १ तिष्ठति । २ चान्यथा । ३ क्षुद्वाधेगे । ४ वातपवन्यं त्वाध- । ५ -वो । ६ को । ७ मात्रां । ८ दिः. सुरेत्यो। १० दोषो। ११ क्रु । १२ मत्तरेण । १३ -- । १४ विता । १५ यु-१६ वो- ।
९
Aho! Shrutgyanam
Page #168
--------------------------------------------------------------------------
________________
केवलिभुक्तिप्रकरणं छद्मस्थे तीर्थकरे विष्वणनानन्तरं च केवलिनि । चित्तामलप्रवृत्तौ व्यासैवाऽत्रापि भुक्तवति ॥ ३४ ॥ विग्रहगतिमापन्नाद्यागमवचनं च सर्वमेतस्मिन् । भुक्तिं ब्रवीति तस्माद् द्रष्टव्या केवलिनि भुक्तिः ॥ ३५ ॥ नाऽनाभोगाहारः सोऽपि विशेषितो नाऽभूत् । युक्त्याऽभेदे नाङ्गस्थिति-पुष्टि-क्षुच्छमास्तेन ॥ ३६ ॥ तस्य विशिष्टस्य स्थितिरभविष्यत् तेन सा विशिष्टन । यद्यभविष्यादिहैषां शाली-तरभोजनेनेव ॥ ३७ ॥
॥ इति केवलीभुक्तिप्रकरणं ॥
॥ इति स्त्रीनिर्वाण-केवलीयभुक्ति-प्रकरणम् ॥ ॥कृतिरियं भगवदाचार्य-शाकटायनभदन्तपादानामिति ॥
१ सो । २ साली. । ३ श्रीनिर्वाण । ४ केवलीर्य । ५ कृदन्त
Aho! Shrutgyanam
Page #169
--------------------------------------------------------------------------
________________
१
२
॥ णमो समणस्स भगवओ महावीरस्स ||
सिरि-जिणभद्द-खमासमण- विरइओ जी य क प्पो
कव - पवयण-पणामो वोच्छे पच्छित्तदाण-संखेवं ।
जीयव्यवहार-गयं जीवस्स विसोहणं परमं ॥ १ ॥ संवर विणिज्जराओ मोच्खस्स पहो, तवो पहो तासि ।
तवसो य पहाणं पच्छित्तं, जं च नाणस्स ॥ २ ॥ सारो चरणं, तस्स वि नेव्वाणं, चरण- सोहणत्थं च । . पच्छित्तं, तेण तयं नेयं मोक्त्रत्थिणा' वस्सं ॥ ३ ॥ तं दसविहः -- मालोयण १ पडिकमणोभय २-३ विवेग ४ वोस्सग्गे ५ । ६ ७ ८ अणवट्ट्या ९ य पारश्चिए १० चेव ॥ ४ ॥ करणिजा जे जोगा तेसु' बउरास्स निरइयारस्स ।
छउमत्थस्स विसोही जाणो आलोयणा भणिया ॥ ५ ॥ आहाराई -गहणे तह बहिया निंग्गमेसु'णेगेसु ।
उच्चार-विहारावणि वेश्य-जर-वन्दणा' ईसु ॥ ६॥ जं च'नं करणिज्जं जाणो हत्य-सय- बाहिरायरियं ।
अवियडियम्मि असुद्धों, आलोएन्तो तयं सुद्धो ॥ ७ ॥ कारण-विणिग्गयस्स य स-गणाओ पर गणा' गयस्स वि य ।
उवसंपया - विहारे आलोयणं अणइयारस्स ॥ ८ ॥ मुत्ती -समिपमाए मुरुणो आसायणा विणय-भंगे ।
इच्छाईणमकरणे लहुस मुसा' दिन मुच्छासु ॥ ९ ॥ अविहीय कासि-जंभिय-खुय-वायासंकिलिट्ठ-कम्मेसु ।
कन्दप्प-हास-विकहा- कसाय - विसयाणुसँगे य ॥१०॥ खलियस्स य सव्वत्थ वि हिंसमणावज्जओ जयन्तस्स ।
सहसा'णाभोगेण व मिच्छ्कारो पडिक्कमणं ॥ ११ ॥ आभोगेण वि तणुपसु नेह-भय-सोग - बाउसाईसु ।
कन्दप्प-हास-विकहा इए य नेयं पडिक्कमणं ॥ १२ ॥ ३ संभम-भया उरा' वह सहस अणाभोग' गप्प-वसओ वा । सव्व- व्वयाइयारे तदुभयमासंकिए चेव ॥ १३ ॥ दुचिन्तिय दुष्भासिय दुबेट्टिय एवमाश्यं बहुसो ।
Aho ! Shrutgyanam
Page #170
--------------------------------------------------------------------------
________________
सिरि-जिणभह-खमासमण-विरइयो . [गाथा १४-३२. उवउत्तो वि न जाणइ ज देवसियाइ-अइयारं ॥१४॥ सन्वेसु वि बीय-पए दंसण-नाण-चरणावराहेसु ।
आउत्तस्स तदुभयं सहसकारा'इणा चेव ॥१५॥ ४ पिण्डोवहि-सजाई गहियं कडजोगिणोवउत्तेणं ।
पच्छा नायमसुद्धं, सुद्धो विहिणा विगिञ्चन्तो॥१६॥ काल'द्धाणाइच्छियं अणुग्गयत्थमिय-गहियमसढो उ।
कारण-गहिउव्वरियं भत्ताइ विगिश्चियं सुद्धो ॥१७॥ गमणागमण-विहारे सुयम्मि सावज-सुविणयाइसु य ।
नावा-ना-सन्तारे पायच्छित्तं विउस्सग्गो ॥१८॥ भत्ते पाणे सयणासणे अरहन्त-समण-सेजा।
उच्चारे पासवणे पणुवीसं होन्ति ऊसासा ॥ १९॥ हत्थ-सय-बाहिराओ गमणा'गमणा'इएस पणुवीसं ।
पाणवहाई-समिणे सय'मद्रसयं चउत्थमि॥२०॥ देसिय राइय पक्खिय चाउम्मास वरिसेसु परिमाणं ।
__ सयमद्धं तिनि सया पंच-सयहत्तरसहस्सं ॥ २१ ॥ उहेस समुहेसे सत्तावीसं अणुन्नवणियाए । ।
अट्ठेव य ऊसाला पट्टवण-पडिकमण-माई ॥२२॥ ६.१ उद्देस'ज्झयण-सुयक्खन्धंगेसु कमसो पमाइस्स ।
कालाइफमणाइस नाणायाराइयारेसु ॥ २३ ॥ निविगइय पुरिमडे'गभत्तमायंबिलं चणागाढे।
पुरिमाई खमणन्तं आगाढे, एवमत्थे वि॥२४॥ सामन्नं पुण सुत्ते मय'मायाम चउत्थम'त्थाम्म ।
अप्पत्तापत्तावत्त वायणुद्देसणा'इसु य ॥२५॥ कालाविसजणा इसु मण्डाल-वसुहा'पमजणा'इसु य।
निम्वियं अ-करणे, अक्ख-निसज्जा यभत्तहो ॥२६॥ आगाढ-मणागाढे सव्व-भंगे य देस-भंगे य।
जोगे छ?-चउत्थं चउत्थ'मायाम्बिलं कमसो॥२७॥ २ संका'इएसु देसे खमणं मिच्छोवबूहणाए य ।
पुरिमाई खमणन्तं भिक्खु-प्पभिईण व चउण्डं ॥२८॥ एवं चिय पत्तेयं उवबहाईणमकरण जईण। .
आयामन्त निव्वीयगाइ पासत्थ-सड्ढेसु ॥ २९ ॥ परिवाराइ-निमित्तं ममत्त-परिपालणाएँ वच्छल्ले ।
साहम्मिओ त्ति संजम-हेउँ वा सव्वहिं सुद्धो ॥३०॥ ३ एगिन्दियाण घट्टण'मगाढ-गाढ-परियावणुद्दवणे ।
निव्वीयं पुरिमहुँ आसण'मायामगं कमसो॥३१॥ पुरिमाई खमणन्तं अणन्त विगलिन्दियाण पत्तये ।
- पश्चिन्दियम्मि एगासणाइ कल्लाणग'महे'गं ॥ ३२ ॥ मोसाइस मेहुण-वजिएसु व्वाइ-वत्थु-भिन्नेसु।
Aho! Shrutgyanam
Page #171
--------------------------------------------------------------------------
________________
गाथा ३३-५१.]
जीयकप्पो
होणे मज्झु'कोसे आसण'मायाम-खमणाई ॥ ३३ ॥ लेवाडग-परिवासे'भत्तहो सुक्ल-सन्निहीए य।
इयरीए छट्ठ-भत्त, अठ्ठमंग सेस निसिभत्ते ॥ ३४॥ १ उद्देसिय चरिम-तिगे कम्मे पासण्ड स-घर मीसे य ।
बायर-पाहुडियाए सपञ्चवायाहडे लोभे ॥ ३५॥ अइरं अणन्त निक्खित्त पिहिय साहरिय मीसियाईसु।।
संजोग स-इंगाले दुविह-निमित्ते य खमणं तु ॥ ६॥ २ कम्मुदसिय-मीसे धायाइ-पगासणाइएसु च।
पुर-पच्छकम्म कुच्छिय संसत्तालित्त-कर-मते ॥ ३७॥ अइरं परित्त निक्खित्त पिहिय साहरिय मीसियाईसु ।
अइमाण-धूम-कारण विवज्जए विहिय'मायाम ॥३८॥ अझोयर कड पूश्य माया'णन्ते परंपरगए य ।
मीसाणन्ताणन्तरगया'इए चे'गमासणयं ॥ ३९ ॥ ४ ओह-विभागुहेसोवगरण पूईय ठविय पागडिए।
लो'उत्तर परियट्टिय पमेय परभावकीए य ॥४०॥ सग्गामा'हड दहर जहन्न मालोहडे झरे पढमे।
सुहुम-तिगिच्छा संथव तिग मक्खिय दायगो षहए ॥१॥ पत्तय परंपर ठविय पिहिय मसेि अणन्तराईसु
पुरिमई, संकाए ज सका तं समावज्जे ॥४२॥ इत्तर ठवियग सुहुम ससणिद्ध ससरपत्र मक्खिए चेष।।
मीस परंपर ठवियाइएसु बीएसु निविगई ॥ ४३ ॥ सहसाणाभोगेणं जेसु पडिकमण'माहियं तेसु।
आभोगओ'इबहुसो अइप्पमाणे य निधिगई ॥४४॥ धावण डेवण संघरिस-गमण किहा कुहावणाईसु।
उकुहि गीय छलिय जीवरुयाईसु य चउत्थं ॥४५॥ तिविदोवहिणो विच्चुय-विस्सरियापेहियानिवेयणए ।
निव्विइयं पुरिमेगासणाइ, सव्वम्मि चा'यामं ॥४६॥ हारिय-धो'-उग्गमियानिवेयणादिन-भोग-दाणेसु।।
__ आसण'मायाम-चउत्थगाइ, सव्वम्मि छह तु॥४७॥ मुहणन्तय रयहरणे फिडिए निव्वीइयं चउत्थं च ।
नासिय हारविए वा जएिण चउत्थ-छहाई ॥४८॥ काल'द्धाणाईए निव्विइयं खमणमेव परिभोगे।
अविहि-विगिञ्चणियाए भत्ताईणं तु पुरिमई ॥ ४९ ॥ पाणस्सासंवरणे भूमितिगापेहणे य निविगई ।
सव्वस्सासंवरणे अगहण भंगे य पुरिमई ॥५०॥ एयं चिय सामन्नं नवपडिमा भिग्गहाइयाणं पि।
निव्वीयगाइ पक्खिय-पुरिसाइ-विभागओ नेयं ॥५१॥ फिटिए सयमुस्सारिय भग्गे वेगाइ वन्दणुस्सग्गे।
Aho I Shrutgyanam
Page #172
--------------------------------------------------------------------------
________________
सिरि-जिणभद्द - खमासमण-विरइयो
raise पुर' गाणाइ, सव्वेसु चायामं ॥ ५२ ॥ ree पुरिमा 'समायामं, सव्वसो चउत्थं च ।
पुव्वमहिय थण्डिल निसि वोसिरणे दिवा सुवणे ॥ ५३ ॥ को बहुदेवसिए आसव - ककोलगाइएसुं च ।
लहसुणाइसु धुरिम, तन्नाई-वंच- मुयणे य ॥ ५४ ॥ अज्झसिर-तणेषु निव्वइयं तु, सेस-पणपसु पुरिम ।
अप्पडिलेहिय- पणए आसणयं तस वहे जं च ॥ ५५ ॥ ठवणमणापुच्छार निव्विसणे विरिय-गूहणाए य ।
जीणे' कास, सेसिय-मायासु खमणं तु ॥ ५६ ॥ दप्पेणं पाश्चान्दय-वारमणे संकिलिट्ठ-कम्मे य ।
दीहा'णासेविय गिलाण - कप्पावसाणे य ॥ ५७ ॥ सव्वोवहि- कप्पम्मि य पुरिमत्ता' पेहणे य चरमाए ।
चाउम्मासे वरिसे य सोहणं पञ्च-कल्लाणं ॥ ५८ ॥ छेयाइमसइइओ मिउणो परियाय-गव्वियस्स वि य ।
याईए वि तवो जीएण गणाहिवइणो य ॥ ५९ ॥ जं न भणियमिह तस्सावत्तीय दाण-संखेवं ।
भिन्नाइयाय वोच्छं छम्मासन्ताण जीएणं ॥ ६० ॥ भिन्नो अविसिट्ठो थिय मासो चउरो य छच्च लहु-शुरुया । निव्वी गाइ अट्ठमभत्तन्तं दाणमेपसिं ॥ ६१ ॥ इय सब्वावतीओ तवसो नाउं जह-कमं समए ।
जीएण देज निव्वी गाइ-दाणं जहाभिद्दियं ॥ ६२ ॥ एयं पुण सव्वं चिय पायं सामन्नाओ विणिद्दिट्ठे ।
दाणं विभागओ पुण दव्वाइ-विसेसियं जाण ॥ ६३ ॥ दव्यं १ खेतं २ कालं ३ भावं ४ पुरिस ५ पडिसेवणाओ ६ य । नाउमियं चिय देजा तम्मत्तं हीणमहियं वा ॥ ६४ ॥ १ महाराई - दव्वं बलियं सुलभं च नाउमहियं पि ।
देजा हि, दुष्बलं दुल्लभं च नाऊण हीणं पि ॥ ६५ ॥ १ लुक् सीयल साहारणं च खेत' महियं पि सीयम्मि ।
लुफ्खम्मि हीणतरयं; ३ एवं काले वि तिविहम्मि ॥ ६६ ॥ गिम्ह- सिसिर - वासासुं वेज' ट्ठम- दसम - बारसन्ताई ।
नाउं विहिणा नवविह-सुयववहारोवरसेणं ॥ ६७ ॥ ४ इट्ठ-गिलाणा भावम्मि; देज हट्ठस्ल, न उ गिलाणस्स ।
जावइयं वा विसर तं देज्ज, सहेज्ज वा कालं ॥ ६८ ॥ ५ पुरिसा गीया' गीया सहा'सहा तह सढा' सढा केइ ।
परिणामा' परिणामा अइपरिणामा य वत्थूणं ॥ ६९ ॥ तह विर-संघयणोभय-संपन्ना तदुभपण हीणा य ।
आय-परोभय- नोभयतरगा तह अन्नतरगा थ ॥ ७० ॥ कपट्टिमादओ विय चउरो जे सेयरा समक्खाया।
Aho! Shrutgyanam
[ गाथा ५२-७००
Page #173
--------------------------------------------------------------------------
________________
गाथा ७१-९०.]
जीयकप्पो सावेक्खेयर-भेयादओ वि जे ताण पुरिसाणं ॥ ७१॥ जो जह-सत्तो बहुतर-गुणो व्व तस्साहियं पि देज्जा हि।
हीणस्स हीणतरगं, झोसेज्ज व सव्व-हीणस्स ॥ ७२ ॥ एत्थ पुण बहुतरा भिक्खुणो त्ति अकयकरणा'णभिगया य ।
जन्तेण जीय अठ्ठमभत्तन्ते निवियाईयं ॥७३॥ आउट्टियाय दप्प-प्पमाय-कप्पेहि वा निसेवेज्जा ।
. दव्वं खेत्तं कालं भावं वा सेवओ पुरिसो॥ ७४॥ जं जीय-दाणमुत्तं एयं पायं पमायसहियस्स।
एत्तो च्चिय ठाणन्तरमेग वड्डेज्ज दप्पवओ॥७५॥ आउट्टियाएँ ठाणन्तरं च, सहाणमेव वा देज्जा।
कप्पेण पडिकमणं तदुभयमहवा विणिद्दि ॥७६ ॥ मालोयण-कालम्मि वि संकेस-विसोहि-भावओ नाउँ ।
___ हीणं वा अहियं वा तम्मत्तं वा वि देज्जा हि ॥७॥ इति व्वाइ-बहु-गुणे मुरु-सेवाए य बहुत्तरं देज्जा।
___ हीणतरे हीणतर, हीणतरे जाव झोस त्ति ॥ ७८॥ झोसिज्जइ सुबई पि हु जीएण'नं तवारिहं वहओ।
वेयावच्चकरस्सय दिज्जह साणुग्गहतरं वा ॥ ७९ ॥ तव-गविओ तवस्स य असमत्थो तवमसद्दहन्तो य।
तवसा य जो न दम्मइ अइपरिणामप्पसंगी य ॥ ८०॥ सुबहु'त्तर-मुण-भंसी छेयावत्तिसु पसज्जमाणो य।
पासस्थाई जो वि य जईण पडितप्पिओ बहुसो ॥ ८१ ॥ उकोसं तव-भूमि समईओ सावसेस चरणो य। .
छेयं पणगाईयं पावइ जा चरइ परियाओ॥ ८२॥ आउट्टियाएँ पश्चिन्दिय-धाए, मेहुणे य दप्पेण ।
सेसेसु'कोसामिपत्र-सेवणाईसु तीसुं पि॥८३॥ तवगवियाइएस य मूलुत्तर-दोस-वइयर-गएसु।
दसण-चरित्तवन्ते चियत्त-किच्चे य सेहे य॥ ८४ ॥ अच्चन्तोसन्नेसु य परलिंग-दुवे य मूलकम्मे य ।
भिक्खुम्मि य विहिय-तवे'णवठ्ठ-पारश्चियं पत्ते ।। ८५ ॥ छेएणं परियाएं'णवठ्ठ-पारश्चियावसाणेसु।।
मूलं मूलावत्तिसु बहुसो य पसज्जणे भणियं ॥ ८६ ॥ ___उकोसं बहुसो वा पउह-चित्तो व्व तेणियं कुणइ ।
पहरह य जो स-पक्ने निरवेक्नो घोर-परिणामो ।। ८७ ॥ अभिलेओ सव्वेसु वि बहुसो पारश्चियावराहेसु ।
__अणवठ्ठप्पावत्तिसु पसजमाणो य'णेगासु ॥८८॥ कीर अणवठ्ठप्पो, सो लिंग १. क्खेत २. कालओ ३. तवओ ४.।
१. लिंगेण व्व भावे भणिओ पव्वावणाणरिहो ॥ ८९ ॥ अप्पडिविरओसन्नो न भावलिंगारिहो'णवठ्ठप्पो।
२. जो जेण जत्थ दूसइ पडिसिद्धो तत्थ सो खेत्ते ॥९०॥
Aho I Shrutgyanam
Page #174
--------------------------------------------------------------------------
________________
सिरि-जिणभद्द - खमासमण- विरइओ
३. जन्तिय- मेन्तं कालं; ४. तवसा उ जहन्नएण छम्मासा । संवच्छरमुक्कासं आसाई जो जिणाईणं ॥ ९१ ॥ वासं बारस वासा पडिलेवी, कारणे य सव्वो वि ।
थोवं थोवतरं वा वहेज्ज, मुच्चेज्ज वा सव्वं ॥ ९२ ॥ वन्द न य वन्दिज्जर, परिहार- तवं सुदुच्चरं चरइ ।
संवालो से कप्पर, ना'लवणाईणि सेसाण ॥ ९३ ॥ १० तित्थगर पवयण सुयं आयरियं गणहरं महिय ।
आसायन्तो बहुसो आभिणिवेसेण पारंची ॥ ९४ ॥ जो य स-लिंगे दुट्ठो कसाय-लिंगेहि राय वहओ य ।
रायग्गमहिसि - पडिसेवओ य बहुसो पगासो य ॥ ९५ ॥ थीद्धि-महादोसो अन्नो' नासेवणापसत्तो य ।
रिमाणावत्तिसु बहुसो य पसजए जो उ ॥ ९६ ॥ सो कीरह पारवी लिंगओ १. खेत्त २. कालओ ३. तवओ ४ . । १. संपागड- पाडसेवी लिंगाओ थीणगिखी य ॥ ९७ ॥ २. वसहि-निवेसण वाडग साहि निओय पुर देस रजाओ ।
खेत्ताओ पारची कुल-गण-संघा' लयाओ वा ॥ ९८ ॥ जत्थु 'पन्नो दोसो उप्पज्जिस्सह य जत्थ नाऊणं ।
तत्तो तत्तो कीर खेत्ताओ खेत्त-पारची ॥ ९९ ॥ ३. जत्तिय- मेत्तं कालं; ४. तवसा पारश्चियस्स उ स एव ।
कालो दु-विकप्पस्स वि अणवट्टप्पस्स जो मिहिओ ॥ १०० ॥ पगागी खेप्त बर्हि कुणइ तवं सु-विउलं महासत्तों ।
अवलोयणमायरिओ पइ-दिणमेगो कुणइ तस्स ॥ १०१ ॥
अवटुप्पो तवा तव-पारची य दो वि विच्छिन्ना ।
चोद्दस पुव्वधरम्मी, धरन्ति सेसा सया कालं ॥ १०२ ॥ इस एस जीयकप्पो समासओ सुविहियाणुकम्पाए ।
कहिओ, देओ सो पुण पत्तेसु परिच्छिय मुणेसु ॥ १०३ ॥
असेल
गाथा ९१-१०३.
॥ इय सिरि-जिणभद्द - खमासमण विरइओ जीयव्यवहार- कप्पो समतो ॥
Aho ! Shrutgyanam
Page #175
--------------------------------------------------------------------------
________________
पाली, प्राकृत, संस्कृत, गुजराती, हिन्दी भाषानां केटलांक उत्तम पुस्तको
१ प्राकृत कथासंग्रह. सं० मुनि जिनविजय (पुरातत्त्वमन्दिर ग्रंथावली)
०-१४-० २ पाली पाठावली
०-१२-० ३. कुमार पाल प्रतिबोध (प्राकृत ऐतिहासिक ग्रंथ, गायकवाड सीरीझ)
७-८-0 ४. हरिभद्राचार्यस्य समयनिर्णयः (जै. सा. सं. ग्रंथमाळा)
०-४-० ५. प्राकृत व्याकरण संक्षिप्त परिचय
०-४-० ६, सुपासनाह चरियं (प्राकृत भाषानो महान् चरित्रग्रंथ)
७-८-० ७. सुरसुन्दराचारय (प्राकृत आषामा एक संदर कथा)
२-८-० ८. उपकेश गच्छीय पट्टावली (संस्कृत) ९. गुणस्थानकमारोह (हिन्दी भाषान्तर विस्तृत विवेचन)
१-४-० १०. परिशिष्ट पर्व (हिन्दी भाषामा उत्तम भाषांतर)
१-४-० ११. छेदसूत्राणि ( आमां कल्प-व्यवहार-निशीथ नामना त्रण छेदसूत्रो बहु शुद्ध अने उत्तम
पद्धतीए छपावेलां छे. जे अत्यंत दुर्लभ छ घणी थोडी नकलो छपावेली छ) २-८-० १२. आचारांगसूत्र, मूल, प्रथमश्रुतस्कन्ध ( जर्मनीना एक प्रख्यात संशोधक विद्वाने
बहु परिश्रमपूर्वक तैयार करेलो आतिशुद्ध मूल पाठ-पाठान्तर अने शब्दकोष सहित.१-८-० १३. साधुशिक्षा (सुन्दर हिन्दी भाषांतर)
०-८-० १४. जैन धर्मर्नु अहिंसातत्व ( तात्विक विवेचन)
०-४-० १५. सुखी जीवन (वांचवा लायक शांतिप्रद सुंदर मुजराती पुस्तक)
१-०-० १६. नयकर्णिका (नयसंबंधी उत्तम गुजराती विवेचन)
०-६-०
प्राप्तिस्थानःव्यवस्थापक-भारत जैन विद्यालय,
पूना सिटी (दक्षिण).
Aho ! Shrutgyanam
Page #176
--------------------------------------------------------------------------
________________ #+posiOSP90520S++POSAROSSONS जैन साहित्य संशोधक कार्यालय [ सहायक-सजन ] 20565205AAS NO3614215479O5KSPESASO++PPO54465205+PS संरक्षक. श्रीयुत सेठ हरगोविंददास रामजी, मुलुंद ( मुंबई ). पेट्रन श्रीयुत हीरालाल अमृतलाल शाह. बी. ए. मुंबई. वाईस-पेटून. श्रीयुत केशवलाल प्रेमचंद मोदी. बी. ए. एल्एल् बी. वकील अमदाबाद. श्रीयुत अमरचंद घेलामाई गांगे, मुंबई, श्रीयुत सेठ चिरंजीलालजी वडजात्या वर्धा (सी.पी.) सहा य क तो. शेउ परमानंददास रतनजी, मुंबई. सद्गत श्रीयुत मनसुखलाल रवजीभाई मेहता, मुंबई. शेठ कातिलाल गगलभाई हाथीभाई, पूना. शेठ केशवलाल मणीलाल शाह, पूना. शेठ बाबूलाल नानचंद भगवानदास झावेरी, पूना. आजीवन-सभासद. श्रीयुत बाबू राजकुमार सिंहजी बगीदासजी, कलकत्ता. थीयुत बाबू पूरणचंदजी नाहार. एम्. ए. एल्एल्. बी. कलकत्ता. शेड लालभाई कल्याणभाई झवेरी, बडोदा, मुंबई. शेठ नरोत्तमदास भाणजी, मुंबई. शेठ दामोदरदास त्रिभुवनदास भाणजी, मुंबई. श्री त्रिभुवनदास-भाणजी जैन कन्याशाला, भावनगर, शेठ केशवजीभाई माणेकचंद, मुंबई. शेठ देवकरणभाई मूळजीभाई, मुंबई. शेठ गुलाबचंद देवचंद झवेरी, मुंबई. श्रीयुत मोतीचंद गिरधरलाल कापडिया, बी. ए. एलएल् बी.सोलीसीटर, मुंबई. श्रीयुत केसरी चंदजी भंडारी, इंदोर. शाह अमृतलाल एण्ड भगवानदास कुं० मुंबई. शाह चंदुलाल वीरचंद कृष्णाजी, पूना. शेड लाधाजी मोतीलाल, पूना शाह धनजीभाई वखतचंद, साणंदवाळा, (अमदाबाद) शाह बालुभाई शामचंद, तळेगांव ( ढमढेरे ). शह चुनीलाल झवेरचंद, मुंबई. श्रीयुत जीवराज नरसी मैसरी, मुंबई. श्रीयुत मोहनलाल दलीचंद देशाई, बी. ए. एलएल्. बी. मुंबई. * EOS POS9.sex .scence SE.SCORPORAN.AM.AND.KA.SE.S4462.54 *4 Aho! Shrutgyanam