________________
૪૪
વસ’તવ ન
જૈન સાહિત્ય સંશાધક
આંબા માર્યો અતિ ઘણુા, માંજર ( મંજરી ) લાગી સાર,– કાયલ કરે ટહુકડા, ચિહું દિશિ ભમર ગુંજારજીગબાહુ રમવા ચલ્યે, મયણુરેહા હૈ સાથ,– બાગમાંહિ રમે રગથ્થું, ડફ ધર્યું નિજ હાથનિલ નીર ખડા ખલી, ઝીલે રાજ મરોલ,પ્રેમદા શું પ્રેમે રમે, નાખે લાલ ગુલાલ– ભેજન ભક્તિ યુક્તિ ભલી, કરતાં થઇ અવેર, રાત પડી રવિ આથમ્યા, પ્રસર્યાં પ્રબલ અંધેરનિર્ભય ઠામ જાણી રહ્યેા, રાતે' ખાગ મઝાર,કૈલીધર સૂતા જીપ, ઘેાડા શેશ પિરવારચેાથી ઢાલ પૂરી થઇ, ઝુખડાની જાતિ,– સમયસુંદર કહે હવે સુણે, રાતે હેાશે જે વાત
~~~નમિરાજા પ્રત્યેક મુદ્દે રાસ રચ્યા સ૦ ૧૬૬૨
એહવે' માસ વસ ́ત આવીઉં, ભાગી પુરૂષાં મન ભાવીઉં, રૂડી પરઈં ફૂલી વનરાઇ, મહેકે' પરિમલ પુહુવી ન માઈ. સખર ઘણું મહેાર્યાં સહકાર, માંજરી લાગી મહિકે સાર, ક્રાઇલ ખઠી ટીકા કરે, શાખા ઉપર મધુરે સ્વરે ચલ ખીલા નર છે.ગાલ, ગાઈ વા ખાલ ગેાપાલ, ચતુર માણસને હાથે ચંગ, મેધનાદ વાજઈ મિરગઢ ફૂટેરાં ગીત ગાઈ ફાગનાં, રસિક ભેદ કઈ રાગનાં, ઊડે લાલ ગુલાલ અખીર, ચિત્તું દિસિ ભીંજાઇ ચરણા ચીર. નગરમાંહિ સહુ નરનાર, આણુંદ ક્રીડા કરઇ અપાર, ઢલતી રામગિરિ એ ઢાલ, સમયસુંદર કહે વચન રસાલ. —પ્રિયમેલક રાસ, સ૦ ૧૬૭૨,
[ ખ
કવિ પોતાના સમયનું પ્રતિબિંબ છે,
કવિ એ પેાતાના સમયનું ચિત્ર નજર આગળથી દૂર કરી શકતા નથી. કલ્પનાના અંતપટ પર ખેંચેલાં ચિત્ર કે આદશભાવનામાંથી ઉતારેલાં પાત્રાનાં આલેખને વાણીમાં ચિતરતી વખતે કવિ આસપાસની પરિસ્થિતિ ઘેાડા વખત ભૂલી જાય, છતાં યે સંપૂર્ણ રીતે પેાતાના સમયની સ્થિતિમાંથી સ ંપૂર્ણ રીતે કવિ મુક્ત થઇ શક્તા નથી. પ્રચલિત કથાઓ કે શાસ્ત્ર—પુરાણની દંતકથાઓને સ્વભાષામાં, કવિતામાં, અવતારતીવેળા આખ્યાનક કવિએથી સ્વસમયની સ્થિતિ કદિ વીસરાતી નથી. આખ્યાનેાના હેતુ રસ અને મધ આપવાના છે અને તેથી મનુષ્યઆત્માની સ્વભાવિક પ્રેરણા–(ideal ) ને વ્યાપકરીતે અત સુધી અખંડપણે આપવામાં ભાવનામય-આદમ કવિએ ચીવટથી વળગી રહે તેવુ
Aho ! Shrutgyanam