________________
I મમ્ li. ॥ नमोऽस्तु श्रमणाय भगवते महावीराय ॥ जैन साहित्य संशोधक
· पुरिसा ! संचमेव समभिजाणाहिं । सच्चस्साणाएं उवट्ठिए मेहावी मार तरइ ।' 'जे एगं जाणइ से सव्वं जाणइ जे सव्वं जाणइ से एंगं जाणइ !' “ફિરું, સુર્ય, ચં, વિજ્ઞાર્થ નં 90 પરિવફ્રન્નર ' ,
-નિરાકાર-વારજનૂરા
રવિંદ ૨]
ગુજરાતી જa વિમાન
[ અંક
पुरातत्त्व संशोधननो पूर्व इतिहास
(સંવત્ ૧૯૭૭ ની શ્રાવણી પૂર્ણિમાના દિવસે, ગૂજરાત મહાવિદ્યાલય, અમદાવાદમાં
અપાએલું વ્યાખ્યાન) પુરાતત્ત્વ એ એક સંસ્કૃત શબ્દ છે. સામાન્ય રીતે અંગ્રેજીમાં જેને “એન્ટીક્વીટીઝ” (Antiquities) કહે છે તે અર્થમાં આ શબ્દ જવામાં આવ્યું છે. પુરાતત્ત્વ એટલે પુરાતન જૂનું પુરાણું; અને સંશોધન એટલે શેધખળ કરવી. જૂની વસ્તુઓની શોધખોળ કરવી તે પુરાતત્ત્વ સંશોધન કહેવાય. હિંદુસ્તાનની જૂની પુરાણું વસ્તુઓની શેધખોળ કરવાની શરૂઆત ક્યારથી થઈ અને કઈ કઈ સંસ્થાઓએ તથા કઈ કઈ વ્યક્તિઓએ આ કાર્યમાં વિશેષ ભાગ લીધે તેનું કાંઈક દિગ્દર્શન કરાવવાને આજના આ મારા વ્યાખ્યાનને મુખ્ય ઉદ્દેશ છે. તે મનુષ્ય એક વિશિષ્ટ બુદ્ધિશાલી પ્રાણી છે. તેથી દરેક વસ્તુના સ્વરૂપને જાણવાને અથવા જાણવાની જીજ્ઞાસા હેવાને તેને મુખ્ય સ્વભાવ છે. આત્માનું અમરત્વ માનનારો દરેક આસ્તિક મનુષ્યના મતે પ્રત્યેક પ્રાણીમાં તેના પૂર્વસંચિત સંસ્કારે પ્રમાણે જૂના ધિક પ્રમાણમાં જ્ઞાનને વિકાસ થયેલ હોય છે. મનુષ્ય પ્રાણું જે સર્વ પ્રાણુઓમાં શ્રેષ્ઠ મનાય છે તેનું કારણ એ છે કે બીજી જીવજાતિઓ : કરતાં મનુષ્ય જાતિમાં જ્ઞાનને
Aho! Shrutgyanam