Book Title: Aetihasik Ras Sangraha Part 2
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
Catalog link: https://jainqq.org/explore/004602/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ = ઐતિહાસિકાર-સંગ્રહ - જે ભાગ ૨ જો. CRAAK 2010_05 FICCE સંશોધક વિજયધ સૃરિ, LIKE am Page #2 -------------------------------------------------------------------------- ________________ દેવલપાટક. 4 પ્રાચીન શિલાલેખાનાં પ્રમાણેા પૂર્વક કાઈ પણ નગ પ્રાચીન જાડાજલાલીને ઐતિહાસિક દ્રષ્ટિએ બતાવી આપનાર અ સુધીમાં કાઈ પણ પુસ્તક બહાર પડયું હાય, તા તે આ એ છે, ઉદેપુરની પાસે આવેલા દેલવાડા ગામના પૂર્વીય ઐતિહા વૃત્તાન્તને પુરૂપાડનાર આ પુસ્તક છે. અને તે સુપ્રસિદ્ધ શા શારદ-જૈનાચાર્ય શ્રીવિજયયધર્મસૂરિ એ. એમ. એ. એસ મહારાજની કસાએલી કલમથી લખાએલું ટાઈ ઇતિહાસપ્રિય રેશને એટલુ પ્રિય થઇ પડયું છે કે-ઘેાડાજ વખતમાં હેની આવૃત્તિ કાઢવી પડી છે. ખસ, આથી અધિક પુરાવાની કંઈ નથી. એાએ ફ્રાનીકલ ’ અને માર્ડ નરીબ્યુ ” જેવાં અગ્રેસ પ્રસિદ્ધ પત્રામાં આ પુસ્તકની હે પ્રશંસા છપાઈ છે, તે તે વાંચકા સારી પેઠે જાણે છે. છેલ્લી શ્વેતામ્બર કારન્સના પ્રે ડેન્ટ ડેા. માલાભાઇએ પેતાના ભાષણમાં આ પુસ્તકને અગ્રગણ્ય ગણ્યું છે, એ ત્યેની ખ્યાતિમાં કંઇ કમ વધારે ક નથી. આવીજ રીતે અને સરસ્વતી જૈનહિતેષી હિંદીપુત્રા તેમ બુદ્ધિપ્રકાશ ’ અને ‘સાહિત્ય’ જેવાં ગુજર માસિકાએ મુકતક હૈ કરેલી પ્રશ ંસા વાચકેાની ધ્યાન મહાર નિહ ાય. આ સિવાય ગુજરાતના સુપ્રસિદ્ધ સાક્ષાના મળેલા અ અભિપ્રાયા અહિં ટાંકી બતાવી હાથ કંકણ ને આરસી લેાકેાક્તિને અમે ખેાટી પાડવા ચાહતા નથી. સ , 6 C કહેવાની મતલબ કે ઇતિહાસપ્રેમીઓને આ પુસ્તક ઘણું ઉપયોગી છે. આ બીજી આવૃત્તિમાં કેટલેાક ઐતિહાસક નાટે વધારા પણ કરવામાં આન્યા છે. માટે જલદી મગાવી લ્યેા, કાપી માત્ર ઘેાડીજ છપાવી છે. માટે વિલખ ન કરો. કિ`મત માત્ર ર આવાજ છે. લો. 2010_05 ? શ્રીયશોવિજયગ્રંથમાળા ઑફીસ. ખારગેટ ભાવનગર ( ફાડીયાવાડ ) Page #3 -------------------------------------------------------------------------- ________________ | ગ | ઐતિહાસિક રાસ-સંગ્રહ (ભાગ બીજો. ). સંશોધક શાસ્ત્રવિશારદ-જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિ. એ. એમ. એ. એસ. બી. વીઠ્ઠલદાસ મકનજીની ધર્મપત્ની બાઈ જવલના સ્મરણાર્થે શા. ઇંદ્રજી સુંદરજી, ધર્મશી ગાવિંદજી તથા વીઠ્ઠલદાસ મકનજી એ કરેલી સહાયતાથી શ્રીયવિજયજૈનગ્રંથમાળા તરફથી અભયચંદ ભગવાનદાસ ગાંધીએ પ્રકાશિત કર્યો. શ્રી સરસ્વતી” છાપખાનું–ભાવનગર, છે વીર સ.-૨૪૪૩ સં. ૧૯૭૩ 2010_05 Page #4 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા. – – નં. નામ. પ્રસ્તાવના, ૨ કવિવર લાવણ્યસમય. સંક્ષિપ્તસાર. ૩ ખિમઝષિ. ક બલિભદ્ર. ૫ યશોભદ્રસૂરિ. સૂલવાસ, ૬ ખિમષિરાસ. ૭ બલિભદ્રરાસ. ૮ યશોભદ્રસૂરિરાસ. ૯ કઠિશબ્દાર્થસંગ્રહ. ૧૦ પરિશિષ્ટ “ ” ૧૧ પરિશિષ્ટ “વ” ૧૨ શુદ્ધિપત્ર 2010_05 Page #5 -------------------------------------------------------------------------- ________________ ગઈ છે પ્રસ્તાવના. એતિહાસિક રાસાઓ વિગેરેને બહાર પાડવાના પ્રયાસો ઈતિહાસના કાર્યમાં કેટલા ઉપયોગી છે? અને આજ સુધીમાં તે પ્રયાસથી પાછા રહેવામાં આપણને કેટલું સહવું પડ્યું છે? તે સંબંધી થડે, પરન્તુ જરૂરનો ઉલ્લેખ પ્રથમ ભાગની પ્રસ્તાવનામાં કરવામાં આવે છે. એટલે હું અહિં વિસ્તાર કરી પુનરૂક્તિના દેષમાં પડવા ચાહત નથી. અહિં જહે કંઈ કહેવાનું છે, તે માત્ર આ સંગ્રહનાજ સંબંધમાં છે. કહેવાની આવશ્યક્તા છેજ નહિ કે, આ સંગ્રહમાં આપેલા ત્રણે રાસો એકજ કવિવર લાવણ્યસમયની કૃતિના છે. ખરી રીતે જોઈએ તે કવિવરે ખિમત્રષિ, બલિભદ્ર અને યશભદ્ર એ ત્રણેને એકજ રાસ બનાવ્યો છે, અને હેને ત્રણ ખંડમાં વિભક્ત કર્યો છે. આ પ્રમાણે ત્રણેને એકજ રાસ બનાવામાં ખાસ એક કારણ પણ છે. ખિમષિ, બલિભદ્ર અને યશભદ્ર એ ત્રણેનો ગુરૂશિષ્યનો સંબંધ છે. એટલે ખિમષિ અને બલભદ્ર એ બન્ને યશોભદ્રસૂરિના શિષ્ય થાય છે. આ સંબંધને લઈ કરીનેજ કવિએ ત્રણેને એકજ રાસ બનાવ્યો છે. યદ્યપિ ખિમઋષિ, બલિભદ્ર અને યશોભદ્ર એ ત્રણેની જીવનચર્ચાઓ જુદી જુદી રીતે જોવાય છે. તે પણ શાસન પ્રભાવક તરીકે ત્રણેમાંથી કેઈએ કમ ભાગ લીધે છે, અથવા નથીજ લીધે, એમ હેમનાં જીવન ઉપરથી કેઈપણ કહેવા સમર્થ થઈ શકશે નહિં. ખિમાષિના અત્યંત કઠિણ અભિગ્રહાએ જૈન ધર્મના પ્રભાવનામાં ઓછો ભાગ ભજવ્યો નથી. બલિભદ્ર પોતાની વિદ્યાના બળથી હૈદ્ધ થયેલા ખેંગારરાજાને પ્રતિબંધી ગિરનાર તીર્થને પાછું લેવાનું કાર્ય પણ તેટલું જ પ્રભાવક છે, હારે યશોભદ્રસૂરિના તમામ ચમત્કારે અને છેવટે મરણાતે પણ પ્રતિજ્ઞાપાલનનું કાર્ય સર્વથા શાસનની પ્રભાવનાનું છે, એમ સહુ કોઈ જોઈ શકે તેમ છે. [ 5 ] 2010_05 Page #6 -------------------------------------------------------------------------- ________________ નિદાન, ચમત્કારિક બાબતેને બાજુએ મૂકીએ, તે પણ ઐતિહાસિક દષ્ટિએ પણ આ રાસ (ત્રણે ખંડે) ખરેખર ઉપયોગી છે. કવિએ આ રાસ સં. ૧૫૮ન્ના માઘ મહીનાના રવિવારે અમદાવાદના બુહાદીપુરામાં બનાવ્યું છે. એમ ત્રીજા ખંડની અંતમાં આપેલ ૧૬૭ મી કડીથી વિદિત થાય છે. 1 ખિમાષિ, બલિભદ્ર અને યશભદ્ર આ ત્રણેનું, અને હેમાં ખાસ કરીને યશભદ્રસૂરિનું જીવન વૃત્તાન્ત તે ટાં છવાયાં અનેક સાધન છે. હેવાં કે-કવિલાવણ્ય કે રાસ, સં. ૧૬૮૩ના ફાગુન સુદિ ૧૧ બુધવારે, કે ' માં થયેલ શિવસુંદરઉપાધ્યાયના શિષ્ય વાવ પનિધાપણ, હમના શિષ્ય મસોમગણિ, લૅમના શિષ્ય વા. જ્ઞાનનંદિગણિએ સ્વર્ણગિરિ (જાલોર) માં લખેલ સંસ્કૃતચરિત્ર, સેહમકુલરત્નપટ્ટાવલી રાસ, સં. ૧૮૮૯માં લખાયેલી તપાગચ્છની પટ્ટાવલી અને ઈશ્વરસૂરિએ બનાવેલ યશોભદ્રરાસ વિગેરે. આ સાધનો પૈકી ઈશ્વરસૂરિકૃત રાસનું માત્ર એકજ પાનું મળેલું છે. અને તે સિવાયનાં બીજાં સાધનેમાં (આ રાસને છેડી) સંક્ષેપથી વૃત્તાન્ત મળે છે. અને ત્યેની હકીકત લગભગ આ રાસને મળતી જ આવે છે. યહાં હાં અભિપ્રાયાન્તર જેવું માલુમ પડ્યું, હાં હાં નોટો આપી જુદા જુદા અભિપ્રાય બતાવ્યા છે. - આ રાસના સંબંધમાં વિશેષ જોકે કહેવા જેવું કંઈ રહેતું નથી, પણ એટલું કહેવું તે જરૂરનું છે, કે – ' રાસને વાંચનાર એમ સમજ્યા વિના નહિં જ રહે કે –કવિએ સંપૂર્ણ રીતે ભાષા ઉપર કાબૂ મેળવ્યો હતો. અને તેટલા માટે કોઈપણ પ્રાચીન ભાષાના જાણકારને કે હેના અભ્યાસીને ભાષાની દૃષ્ટિએ આમાંથી ઘણું જાણવાનું મળી આવે તેમ છે. રાસસંગ્રહના પ્રથમ ભાગમાં આપ્યા પ્રમાણે આ રાસની ઉપયોગિતાને માટે પણ રાસસાર, ઐતિહાસિક ટિપ્પણીઓ અને કણિશબ્દાર્થસંગ્રહ આપવામાં આવેલ છે. એક વાત કહેવી રહી જાય છે. બલિભદ્રરાસમાં જહે હસ્તિ 2010_05 Page #7 -------------------------------------------------------------------------- ________________ કંડીનું નામ આવે છે, તે હસ્તિકુડીને એક લેખ, કે હે આ વિષયથી સંબંધ ધરાવે છે, આ પુસ્તકની અંતમાં પરિશિષ્ટ ૨ તરીકે આપે છે. આ લેખ અજમેરના મ્યુઝિયમમાં રાખેલ છે. અને તેની છ છાપ, શોધખોળના કાર્યમાં સૌથી આગળ વધેલા રાયબહાદુર ૫૦ ગરીશંકર હીરાચંદ ઝા અને શ્રીમાન પં. ચંદ્રધર ગુલેરી બી. એ. એ હારા ઉપર મોકલાવી હતી. અતએવ તે બન્ને મહાશયે હને સાહિત્યના કાર્યમાં સહાયક થયેલ હોવાથી ખરેખર ધન્યવાદને પાત્રજ છે. આ લેખને મેળવવામાં એપીગ્રાફિઆઇડિકા, પાર્ટ ૩, વૈ-૧૦, જૂલાઈ સ. ૧૯૦૯૯ ' નો અંક પણ મહને સહાયક થઈ પડ્યો હતો. કે જેમાં તે લેખ છપાયે છે. અએવ ડેના લેખક પં. રામકણું પણ ધન્યવાદને પાત્ર છે. આ સિવાય પાલી (મારવાડ) નો સંઘ અને ભાવનગરનો સંઘ પણ ધન્યવાદનેજ પાત્ર છે કે-જહેમણે પોતપોતાના ભંડારની પ્રતિઓ આ પુસ્તકને સંશોધન કરવા માટે મહેને મેકલાવી હતી. આ બે પ્રતિઓ પૈકી પાલીના ભંડારની પ્રતિ સં. ૧૬૧૧ ના માહવદિ ૪ રવિવારની મિતિની લખેલી હતી, હારે ભાવનગરના સંઘના ભંડારમાંથી શેઠ કુંવરજી આણંદજી દ્વારા પ્રાપ્ત થએલી પ્રતિ લખ્યા સંવત્ આ છે – . “સંવત ૧૬૪૬ વર્ષે ચૈત્રમાસે શુક્લપક્ષે ચતુર્દશી બુધે લષિત સ્વરેપકારાય લષિત છે . ૫ કુશલતિલકગણિ શિષ્ય કલ્યાણતિલક લેષિત છે શ્રીશ્રમણસિંઘસ્ય શુભ ભૂથાત્ ” આ બીજી (ભાવનગરની) પ્રતિમાં આ રાસ અને લાવણ્યસમયની જ કૃતિની “સિદ્ધાન્ત ચોપાઈ ” છે. ધ્યાનપૂર્વક સંશોધન કરવા છતાં, અને શુદ્ધિપત્ર આપવા છતાં દષ્ટિદોષ કે પ્રેસષથી કઈ સ્થળે અશુદ્ધિ રહી ગઈ હોય તે તે સુધારીને વાંચવાની ભલામણ કરી વિરમું છું. પાલીતાણું (કાઠીયાવાડી છે વિજયધર્મસૂરિ. વર્ષારંભ, વીર સં. ૨૪૪૩ 5 [ ૩ ] 2010_05 Page #8 -------------------------------------------------------------------------- ________________ કવિવર લાવણ્યસમય. કવિવર લાવણ્યસમયના નામથી ભાગ્યે જ કોઈ સાહિત્યપ્રેમી અજાણ્યા હશે. આ સુવિખ્યાત કવિવરે જહેમ સુસાધુ તરીકે પોતાનું જીવન સફળ કર્યું છે, તેમ એક સુપ્રસિદ્ધ કવિ તરીકે પણ હેમણે કંઈ કમ ખ્યાતિ મેળવી નથી, આની ખાતરીને માટે, કવિની અસાધારણ કવિત્વ શકિતથી ભરેલી હેમની કૃતિઓ જ બસ છે. એટલું જ નહિ પરતુ અષભદાસ જેવા સુપ્રસિદ્ધ કવિએ પણ પોતાના સં. ૧૯૭૦ના ભાદરવા સુદિ ૨ ગુરૂવારે ખંભાતમાં બનાવેલા “કુમારપાલ રાસ ”માં બીજા બધા કવિઓમાં “લાવણ્યસમય” ને પ્રથમ નંબર આપી પોતાની લઘુતા દર્શાવી છે. - આગિ જે મોટા કવિરાય તાસ ચરણરજ અષભાય; લાવણય લીંબે ખીમો ખરે સકલ કવિની કરતિ કરે.” ૫૩ કવિની પ્રસિદ્ધિ કે કિર્તિને માટે આ કથન કમ નથી. ખરી રીતે કહીએ તે કવિ લાવણ્યસમયે, આખા ( અમુક અપવાદને છેડી) સેળમા શતકના કવિ તરીકે સાહિત્યક્ષેત્રમાં ભાગ ભજવ્યો છે. આવા પદ્યસાહિત્યક્ષેત્રમાં સૌથી આગળ પડતો ભાગ લેનારા સુપ્રસિદ્ધ કવિના જીવનચરિત્ર સંબંધી કંઈપણ માહિતી, હેમના સમકાલીન કે તે પછીના કેપણું કવિએ પોતાના ગ્રંથમાં આપેલી હજુ સુધી જોવામાં આવી નથી. અને તેથી જહાં સુધી હેવી સામગ્રી પ્રાપ્ત ન થાય, ત્યહાં સુધી હેમના જીવનનું વિસ્તૃત વર્ણન લખવાની ઉત્કટ ઈચ્છાને દાબીજ રાખવી પડી છે. આમ છે, તોપણ એ જણાવતાં અત્યંત હર્ષ થાય છે કે કવિ લાવણ્યસમયે પોતાના જીવનની ટૂંકી પણ જરૂરની માહિતી આપવાનું કાર્ય પોતાના હાથે કરી બતાવ્યું છે. એટલે પોતાના અતિપ્રિય (અતિપ્રિય એટલા માટેજ કે બીજા કેઈ ગ્રંથમાં આટલી હકીકત ન આપતાં આમાં આપી છે.)” વિમલ પ્રબંધ'નામના ગ્રંથની અંતમાં પોતાને પરિ [ 8 ] 2010_05 Page #9 -------------------------------------------------------------------------- ________________ ચય ખુલેલા શબ્દોમાં આવે છે. અને હેનાજ આધાર કવિવરને પરિચય અહિં ઉલ્લેખવામાં આવે છે. કવિના પૂર્વજ. યદ્યપિ કવિવર લાવણ્યસમયનું જન્મસ્થાન અમદાવાદ છે. પરતુ હેમના પૂર્વજ શ્રીમાળીસંઘમાં અગ્રગણ મંગ, રળીયામણુ ગુજરાત દેશના પાટણ નગરમાં રહેતા હતા. કે જેઓ દાન કરવામાં બીજાઓની સાથે પદ્ધ કરતા. કવિનું કુટુંબ અને સ્થાન. - કવિના પૂર્વજ સંગ પાટણથી અમદાવાદ આવી વસ્યા હતા. તેમના કુલના શણગારરૂપ મને ત્રણ પુત્ર થયા હતા. હેમાં મહેટા સદ્વિચારવાળા શ્રીધર હતા. અમદાવાદના અજદરપુરામાં - મનો નિવાસ હતો, અને હેમને ઝમકદેવી નામની સ્ત્રી હતી. શ્રીધરને ચાર પુત્ર અને એક પુત્રી હતી. પુત્રના નામે વસ્તુપાલ જિબુદાસ, મંગલદાસ અને લહૂરાજ હતાં, મ્હારે પુત્રીનું નામ હતું લીલાવતી. લહરાજ એજ આપણું સુપ્રસિદ્ધ કવિવર લાવણ્યસમય છે. જન્મસમય. એક વખત જિનમંદિર પાસેની ધર્મશાળામાં ચોમાસુ રહેલ સમયરત્નગુરૂને, લઠ્ઠરાજના પિતાએ લહૂરાજનો જન્મગ બતાવ્યા. હેને જોઈ ગુરૂ મનમાં વિચાર કરવા લાગ્યા:-સં. ૧૫૨૧ (શાકે ૧૯૮૨)ના પોષ વદિ ૩ ના શુભ દિવસે, અલેષા નક્ષત્રમાં પાછલી રાત્રીએ-પ્રભાત પહેલાં નવ ઘડીએ તુલા લગ્નમાં આનો જન્મ થયે છે. આ વખતે મંગળ અને કેતુ પહેલા સ્થાનમાં સાથે રહેલા છે. વૃશ્ચિકને બુધ બીજામાં, રવિ ત્રીજામાં, મકરને શુક ચોથામાં, કુંભને ગુરૂ અને શનિ પાંચમામાં, મેષને રાહુ સામામાં અને ચંદ્ર દશમા સ્થાનમાં પોતાના ઘરમાં પડ્યો છે. એ પ્રમાણે જન્મ અને હૃદય સ્થળે સૂર્ય પડેલો જોઈને ગુરૂએ કહ્યું:– “શેઠ! સાંભળો. હમારે પુત્ર તપને ધણી થશે. અથવા તે કઈ તીર્થ કરશે. કાંતે મહેટ યતિ થશે, અને મોટે વિદ્વાન થશે. [ પ ] 2010_05 Page #10 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્ય અને દક્ષિા. આ પછી લહુરાજને ગુરૂશ્રીના વચનથી વૈરાગ્ય થયો. માતાપિતાને પગે લાગી આજ્ઞા માગી. તે પછી લહમસાગરસૂરિએ, પાટણના પાલણપુરીય ઉપાશ્રયમાં મોટા ઉત્સવ અને આનંદપૂર્વક સં. ૧૫ર૯ ના જેઠ સુદિ ૧૦ ના દિવસે દીક્ષા આપી. અને સંઘ સમુદાયની સાક્ષિએ લાવણ્યસમય નામ પાડ્યું. દીક્ષા પછીનાં કાર્યો. આટલું વૃત્તાન્ત આપી, દીક્ષા પછીનું પિતાના ગૌરવવાળું વૃત્તાન્ત ટૂંકમાં પણ જરૂરનું આ પ્રમાણે આપી સમાપ્ત કર્યું છે? “નવમઈ વસિ દીષવર લીધ સમયરત્નગુરિ વિદ્યા દીધ. ૪૩ સરસતિ માત મયા તવ લડી વરસ સેલમઈ વાણું હુઈ; રચિઆ રાસ સુંદર સંબંધ છંદ કવિત ચઉપઈ પ્રબંધ. ૪૪ વિવિધગીત બહુ કરિયાં વિવાદ રચીયા દીપ સરસ સંવાદ; સરસ કથન નહીં આલી કવઈ મેટા મંત્રિ રાય રંજવાઈ. ૪ જસ ઊપદે હવું સવિશ લ બહુ થાનકિ દેહર પિોસાલ મીર મલિક તે માંડઈ વિનઈ પંડિત પદ તે પંચાવનઈ. ૪૬ સેહઈ ગણ તપગચ્છ શણગાર દેશ વિદેશિઈ કરઈ વિહાર; સોરઠ દેશિ રહી ગિરનાર પહતા ગુજજર દેસ મઝારિ. ૪૭ અણહિલવાડા પટ્ટણ પાશિ માલસમુદ્રિ” રહિઆ ચઉમાસિક બોલ સકલ સંધિઈ વનવિઉ વિમલરાસ તેણઈ કારણિ કવિ8. ૪૮ અસઠાનિ આ માશિ કીધઉ પાસ જિસેસર પાસિ; મૂલ નક્ષત્ર નિર્મલ રવિવાર પૂરૂ વિમલરાસ વિરતાર. ૪૯ અર્થાતુ-કવિ કથે છે કે-(ડું) નવમા વર્ષે દિક્ષા લીધી, મમયરનગુરૂએ વિદ્યા આપી. સરસ્વતીએ કૃપા કરવાથી સેળમાં વર્ષમાં વાણી (કવિત્વશક્તિ) ઉત્પન્ન થઈ. જહેના લીધે મહે છેદ, કવિત, ચોપાઈવાળા સારા સારા રાસે રહ્યા. તેમ ગીત, અને સંવાદ રચ્યા છે. વળી (હે) જે કથને કહ્યાં છે, તે રસવાળાં કહ્યા છે, પણ જૂઠાં કાવ્ય કહ્યાં નથી. ( પિતાની 2010_05 Page #11 -------------------------------------------------------------------------- ________________ કવિતાના વાસ્તવિક ગર્વ માટે કવિનું આ કથન કંઇ કમ નથી) મહેટા મોટા મંત્રીઓ અને રાજાઓને પણ ખુશી કયી છે. વળી જહેના ઉપદેશથી ઘણે ઠેકાણે દેહરા, અને મોટા મહેટા ઉપાશ્રય થયા છે, તેમ મીર-મલિક (ઉમર વો-સરદારે) નમે છે, હેને (હને) પંચાવનામાં (સં. ૧૫૫૫ માં) પંડિતપદ મળ્યું. વળી જડે ગણિ (હું) તપાગચ્છના શણગારરૂપ શેભે છે, અને જહે દેશપરદેશમાં વિચરે છે, તે સોરઠ દેશમાં ગિરનાર થઈને ગુજરાત આવ્યા અને અણહિલવાડ પાટણ પાસે માલસમુદ્ર (“માલસુંદ” ગામ છે, તે ) માસુ રહ્યા. અહિંના સંઘની વિનતિથી વિમલરાસનું કથન કર્યું. અને સં. ૧૫૬૮ના આ મહીનાના નિર્મળ (કેટલાક નિર્મળનો અર્થ “શુકલ પક્ષ' કરે છે) રવિવારે પાર્શ્વનાથની પાસે મૂળ નક્ષત્રમાં વિમલરાસનું વૃત્તાન્ત પૂરું કર્યું. કવિએ પિતે આપેલું આ વૃત્તાન્ત, કદાચિત્ કેટલાકને આત્મગૌરવના દોષવાળું માલુમ પડતું હશે, પરંતુ હેમ માનવાને કંઈ પણ કારણ નથી. આ પદ્ધતિ, કેઈપણ ચરિત્રનાયકનું સાચું વૃત્તા ન્ત જાણવા માટે ઘણું ઉપયોગી છે. અત્યારે પણ પાશ્ચાત્ય દેશમાં આ પદ્ધતિ જેવામાં આવે છે. વિમળપ્રધ” માં કવિએ પોતે આપેલા વૃત્તાન્ત ઉપરથી આપણે કવિનું સં. ૧૫૬૮ સુધીનું આત્મજીવન જઈ શક્યા, પરતુ હેમનું આયુષ્ય કેટલું ? અને સં. ૧૫૬૮ પછી હેમણે. શું શું કાર્યો કર્યા? તે ચોક્કસ રીતે જાણવાને વિશેષ કંઈ સાધને હને મળ્યાં નથી. હા, કવિની જડે કૃતિઓ રહને પ્રાપ્ત થઈ છે, અને હેમાં હે સંવતવાળી છે, હેની અંદર સં. ૧૫૮૯ ની સાલ સુધીની કૃતિ છે. (તે કૃતિ આજ યશોભદ્રાદિને રાસ) એટલે સં. ૧૫૮૯ સુધી તે કવિવરની વિદ્યમાનતા અવશ્ય હતી. હવે તે પછી કવિવરે કમ્હાં સુધી સાહિત્યક્ષેત્રને શોભાવ્યું ? તે શોધવું બાકી છે. 2010_05 Page #12 -------------------------------------------------------------------------- ________________ કવિની કૃતિઓ. કવિવર લાવણ્ય સમયે ગુજરાતી પદ્ય સાહિત્યમાં જે ભાગ ભજ છે, તે જાણવાને હેમની નીચે આપેલી કૃતિઓજ બસ થશે. ૧. સિદ્ધાન્ત પાઈ–સં. ૧૫૪૩ના કાર્તિક સુદિ ૮ને રવિવારે આ ચોપાઈ બનાવી છે, આની અંદર લંપકને ઉદ્દેશીને મૂર્તિપૂજાનું ઘણી જ સરસ રીતે પ્રતિપાદન કર્યું છે. કવિએ પિતાની બાવીસ વર્ષની ઉમરે ( દીક્ષા લીધા પછી ચાર વર્ષે ) આ ચોપાઈ રચી છે. આ ચેપાઈ એક નવા નિકળતા મતના પ્રતિવાદરૂપે કરેલી હોવા છતાં, લગાર પણ કેધ કે નિંદાનો અભિપ્રાય રાખ્યું નથી. એ વાત કવિએ પોતાના શબ્દોમાં કહી બતાવી છે – ક્રોધ નથી પિષિઉં મઈ રતી વાત કહીછરું સઘલી છતી, બલિઉ બ્રાસિદ્ધાંતવિચાર તે નિંદાનું સિલે અધિકાર.”૭૩ વળી પણ કહ્યું છે – “જીવ સવે મઝ બંધવ સમાં પડઈ વરસ ધરો ક્ષમા જે જિમ જાણુઈ તે તિમ કરિઉ પણિ જિનધર્મષરઉ આદરઉ”૭૪ ર ઐતમ પૃચ્છા–એકસે એકવીસ કડીઓની આ પૃચ્છા છે. આને રચ્યા સંવત્ આ છે – પહિલં તિથિની સંખ્યા જાણે સંવત જાણું ઈણિ અહિનાણિ; બાણ વેદનુ વંચઉ વામ જાણું વરસતણું એ નામ. ૧૩ વાસુપૂજ્ય જિનવર જે નમુ ચિત્ર થકી માસ તે તસુ; અજૂઆવી ઈગ્યાર િસાર તહીઈ ગિરૂઉ સુર ગુરૂવાર.” ૧૪ . (સં. ૧૫૪૫ ના ચૈત્રશુદિ ૧૧ ગુરૂવાર) ૩ સ્થૂલભદ્ર એકવીસે-- સંવતુસંવત્ પનરત્રિપન્નઈ જવ દિવસ દીવાલી તનઉ, યૂલિભદ્ર ગાયુ મઈ સુણયઉ એકવીસું એ ભણુઉ.” ૪૦ (સં–૧૫૫૩ ની દીવાળી) : 2010_05 Page #13 -------------------------------------------------------------------------- ________________ ૪ નેમનાથ હમચડી. આ હુમચડીનેા અંતિમભાગ આ છે: હુમચી હમચી હુમડી રે હુમચી છઇ ચુરાસી; મુનિ લાવણ્યસમય ઇમ એલઇ હુમચી હરિષ વાસી રે. હ૦ ૮૧ સંવત પનર ખાસŕઈ ૨ ગાયુ નેમિકુમાર; મુનિ લાવણ્યસમય ઇમ એલઇ વતિઉ જયજયકારા રે.” હુ૦ ૮૩ ( સ. ૧૫૬૨ ) ૫ આલાયણુ વિનતિ (સીમંધર સજ્ઝાય ) આ વિનતિના રચ્યા સવત આ છે:-- “ સ ંવત પુનરે ખાસતૢ અલવેસર ૨, આદિસર સાષિ તે; વીનવ્યે સીમધર રે, વામજ માંડે દેવ દર્શન દષિ તા. પર સ. ૧૫૬૨માં આદીશ્વરની શાખે વામજ વિનતિ બનાવી છે. ૬ સેરીસાપાર્શ્વનાથસ્તવ. આ સ્તવનમાં સેરીસામાં રહેલ લાડણપાર્શ્વનાથનું વર્ણન આપ્યુ છે. આના રજ્ગ્યા સવત્ આ છે: ---- _2010_05 નગરમાં આ “ પાસ કલ્યાંણુક ઇસમ દીહાડએ મહીયલ મહિમા પાસ દેખાડએ; દ્વેષાડએ પ્રશ્ન પાસ મહિમા સધ આવે ૯મટ્યા, ધ્વજ પૂજ મંગલ આરતી તેણે પાપ પૂરવના ઘટ્યાં; સંવત પન્દર ખાસગ્નિ પ્રસાદ સેરીસાતળું, લાવણ્યસમે ઇમ આદિ ખેલેં નમા નમા ત્રિભુવન ધણી. ( સ. ૧૫૬૨ ) ૭ સુરપ્રિયકેવલીરાસ. સંવત સનત પનર સડસઠઇ આસા દિ સેામવાર; [ ä ] ૧૫ Page #14 -------------------------------------------------------------------------- ________________ રચુ રાસ તે સેડામણ ગંગાવતી મઝારિ. ૧૨ (સં. ૧૫૬૭ આ સુદિના સોમવારે, ખંભાતમાં) ૮ વિમલપ્રબંધ સુરપ્રિય કેવલી રાસની પછીની આ કૃતિ છે. કેમકે સુરપ્રિય રાસ સં ૧૫૬૭માં બનાવ્યો છે, જમ્હારે આ પ્રબંધ સં. ૧૫૬૮ ના આસો માસના રવિવારે પાશ્વનાથના પ્રસાદથી બનાવ્યો છે. આજ હકીકત કવિ પ્રબંધની અંતમાં આ પ્રમાણે આપે છે – અસહાનિ આ માશિ કીધઉ પાસ જિણેસર પાસિક મૂલનક્ષત્ર નિર્મલ રવિવાર પૂરૂ વિમલરાસ વિસ્તાર. ૪૯ રાસ રચીઉ રાસ રચીઉ નવલ નવખંડિ, તસ ઉપરિ ઈક ચૂલિકા ધ્યાનિ પાસ ગબવી ધ્યાયુ, વિમલ શ્રીવર્ણન કરિઉં સરસ રાસ પદબંધ ગાયું; સંવત પંનર અડસઠઈ (૧૫૬૮) વડુ રાસ વિસ્તાર, તે પ્રમાણિ પૂરું ચડિઉં માલસમુદ્ર મુઝારિ. ” ૫૦ (પૃ૦ ૩૮૧-૩૮૨) આ પ્રબંધ સૂરતવાળા શ્રીયુત મણિલાલ બકેરભાઈ વ્યાસે સંશોધન કરી પ્રકટ કર્યો છે. હેમણે હેની ઉદ્દઘાતમાં આ ગ્રંથના સંબંધમાં ઘણું સરસ-જાણવા જેવું વિવેચન કર્યું છે, માટે વિ. શેષ જાણવાવાળાઓએ ત્યાંથી જોઈ લેવું. ૯ કરસંવાદ આમાં, ડારે ગભદેવ ભગવાન્ વરસીતપના પારણે શ્રેયાંસકુમારને ત્યહાં પધાયાં. અને શ્રેયાંસકુમાર 2ષભદેવ ભગવાન ને ભિક્ષા આપે છે. આ પ્રસંગને લઈને-શ્રેયાંસકુમારના બે હાથના વિવાદને ઉદ્દેશીને કવિવરે સંવાદ લખે છે. એકંદર આની ૬૯ કડી છે. ડાબા અને જમણા હાથે પિતાપિતાની મહત્તા બતાવાને જે યુક્તિઓ વાપરી છે, તે ખરે [ ૧૭ ] 2010_05 Page #15 -------------------------------------------------------------------------- ________________ ખર કર્તા-કવિવરની બુદ્ધિના આદરૂપ છે. છેવટ જતાં કવિએ એકપણ હાથની અનુપયેાગતા ન બતાવતાં મન્નેની વિદ્યમાનતાની જરૂરત મનાવી, તે વાત એકા-સંપ ઉપર ઘટાડી છે. અને છેવટે કવિએ કહ્યું છે: “મુનિ લાવણ્યસમય કહિ જોઇ જિહાં સ ંપ હે તિહાં સુષ હાઇ. સપિ લહિ ધનની કેડ સપે અંગ ન લાગે મેડિ; સપિ વેર ન ખાંધિ તી સ૫ વાંણિ શ્રીજિન ત માલવ મરહઠ સારઢ સાર ગુજરદેસ દેસ સણગાર; વિનય વિવેક વિચાર વિસેષ દસિ ધરમનાં તિહાં દેષ. જિહાં પેાઢા જિષ્ણુહુર પાસાલિ ર્સિ લેાક દિપતા દઆલ; સાતિનગર માંહિ થુસાલ ગાયુ કરસવાદ રસાલ. સંવત પનર ચમારે મુનિ લાવણ્યસમય ઉચિર; પાંમિ ચંદ્રપ્રશ્ન જિનરાય એકરસપિ પૂજિ પાય. ,, ૬૫ _2010_05 ૧૧ યોાભદ્રાદિદાસ આ રાસ, સ. ૧૫૮૯ના માઘ મહીનાના રવિવારે રચ્યા છે, તે, અને ખીજી કેટલીક હકીકત પ્રસ્તાવનાના પ્રારંભમાં કહી છે, એટલે અહિં વિશેષ લખવાની જરૂર નથી. તે પણ એ કહેવુ ભૂલવું જોઈતું નથી. કે, કવિવર લાવણ્યસમયને આ રાસ વાંચતાં, કવિના, ભાષાઉપરના કાનૂના ચાક્કસ ખ્યાલ થયા વિના રહેતા નથી. કિવની બીજી કેટલીક કૃતિ કરતાં આ કૃતિની ભાષા ખરેખર ભાષા શાસ્ત્રીઓને-તે ભાષાના શાખીનેાને અપૂર્વ આનંદ ઉપજાવે તેવી છે. [ ૧૧ ] ર ૬૭ ' આ ઉપરથી એ પણ જણાય છે કે-કવિએ આ સવાદ સતિનગર માં સં. ૧૫૪માં બનાવ્યે છે. ૧૦ અતરીકેપાનાથ સ્તવન આને રચ્યા સંવત આ છે:-- “ સંવત પર્નરે ક્યાસિક વાણિ સુદિ વૈશાષતા દિન જાણુ, ૫૦ ઉલટ આષાતીને હુંઊ ગાયેા પાસ જિજ્ઞેસર જયેા. ( સ. ૧૫૮૮ ના વૈશાખ સુદ ૩.) , ૮ Page #16 -------------------------------------------------------------------------- ________________ કવિવરની આટલી કૃતિઓ તે સાલ-જવવાળી હાશ જેવામાં આવી છે, તે સિવાય ૧૨ વચ્છરા-દેવરાજ રાસ, (દેલાપુ. સંતરફથી છપાયે છે), ૧૩ ગૈાતમરાસ, ૧૪ ગૌતમ, ૧૫ જીરાઉલાપાશ્વનાથ વિનતિ, ૧૬ પંચતીથી સ્તવન, ૧૭ રાજીમતી ગીત, ૧૮ રંગરત્નાકર છંદ, ૧૯ દૃઢપ્રહારી ગીત, ૨૦ કર્માશાહે કરાવેલ ઉદ્ધારની પ્રશસ્તિ, ૨૧ પંચવિષય સ્વાધ્યાય, ૨૨ આઠ મદની સઝાય, ૨૩સાત વારની સઝાય,૨૪ પુણયની સઝાય, ૨૫ આત્મબોધ સઝાય,૨૬ ચંદ સ્વપ્નની સજઝાય, ર૭ દાનની સજઝાય, ૨૮ મનમાંકડ સઝાય, ૨૯ હિતશિક્ષા સઝાય, અને ૩૦ શ્રાવકવિધિસજઝાય. આ કૃતિઓ પણ મળી છે. શ્રાવકવિધિસઝાય જોતાં માલૂમ પડે છે કે- કવિએ આ કૃતિ તે વખતે બનાવેલી હોવી જોઈએ, કે હારે ક્રિયામાં શિથિલતા વધવા લાગી હતી, પતિત થયેલા પિતાને શુદ્ધગુરૂ તરીકે ઓળખવાને આડંબર કરવા લાગ્યા હતા, અને કેટલાક લેકે એવા વિચારવાળા થવા લાગ્યા હતા કે- આપણે શું ? તે ગમે હેવા આચારના હોય, પરંતુ આપણે તે વેષને વાદીએ.” (જહેવી રીતે કે આજકાલ પણ કેટલાક માત્ર વેષધારી–પતિને પણ વેષની ભાવનાથી વંદન કરે છે.) કવિની આ સઝાય ખાસ મનન કરવા લાયક છે. દેવગુરૂ ધર્મનું સ્વરૂપ સમજી શ્રાવકોએ કેમ વર્તવું, તે જાણવાને જડેમ ઉપગી છે, હેમ અહારના પણ હેવા વિચારવાળાઓને બોધ રૂપ છે. અએવ અક્ષરશ: અહિં આપવી ઉચિત સમજું છું. છે કે શ્રાવકવિધિસક્ઝાય છે પ્રણમી વીર જિણેસર પાય વંદી ગાયમ ગણધર રાય; સમરી સરસતી સામણિ દેવિ શ્રાવકવિધ પભણું સંખેવ. 08 ઉદેપુરના યતિ વિવેકવિજ્યજીની ૧૧ પાનાં વાળી પ્રતિ ઉપરથી. [ ૧ર.] 2010_05 Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક તે જે સમક્તિ ધરછ મન દિઈ મિથ્યાત નવ કર; સમકિતતણે સાંભલઓ વિચાર જેણુઈ જીવ લહઈ ભવપાર. ૨ આરાહ જિણવર અરિહંત કરમણઉ જેણિ આણ અંત; જેહનું જ્ઞાન ત્રિભુવનિ વિસ્તરઈ સરવ જીવના સંસા હરઈ. ૩ જેહનઈ નહીં નારી પરિવાર જેહનું ન્યાન ન લાભઈ પાર; જે સહુ દેવનુ...દેવ ઉસ િઇ કરઈ જસ સેવ. સુગુરૂતણિ નિત સેવા કરૂં જિમ ભવ સાયર લીલાં તરૂં; સુગુરૂતણાં એ લખ્રિણ જાણિ પાપ વચન કહિતાં કરઈ કાણિ. પંચ મહાવ્રત હયડઈ ધરઈ પાંચ ઇદ્રી જે વસિ કરઈ; સીલવ્રત સૂ જે વહઈ લોક પ્રતિ જે સમવિ કહઈ. છઈકાયની રડ્યા કરઈ અસૂઝતઉ આહાર પરિહરઈ, પંચ સુમતિ ત્રિણિ ગુપતિ સંચરઇ ગાંઠિ ગરથ કિમઈ નવિ કરઈ. ૭ જે ગુરૂ ગાંઠિ ગરજ કરઈ તે નિશ્ચઈ પિંડ પાપિ ભાઈ ગરથ ઊપરિ વાધઈ મેહ ગરથ આણુઈ મન અદેહ. રાત દિવસ મન ગરથઈ રમઈ મુનિવર ચારિત્ર સહી ગઈ, ગરથિં વાધઈ કલહ વિવાદ ગરથઇ જીવ કરઈ ઉનમાદ. ગરથ લગઈ અનરથ ઊપજઈ ગરહિં મન મયલા નીપજઈ; ગુરૂ ગથિ દેહરાં ઊધઈ ચંદનબાલા લીહાલા કરઈ. ૧૦ ગરથ સહિત જે ગુરૂ આદર તે નિશ્ચઇ સવિ ફૂડું કરઈ મયલું ચીવર જે કાદવિ પૂઈ તેહ વલી ઊઘડતું જૂઈ ૧૧ રતન વિરાંસઈ પત્થર લઈ અમૃત હામિ વિષ ઘેલી પીઈ; ગજ મૂકી પર એપરિ ચઢઈ સુખ કારણિ કૂયામાંહિ પડઈ. ૧૨ વરિ સેવુ દષ્ટિવિષ સાપ કુગુરૂ મ સેવક અતિ બહુ પાપ; સાપ મરણ દીઈ એકજિ વાર કુગુરૂ મરણ દિઈ અનતી વાર. ૧૩ ગલઈ પત્થર તરવા સંચરઈ આષિ મીચી અંધારૂં કરઈ કુગુરૂ મુગતિ કાજઈ આદરઈ સવે બેલ તે સાચા કરઈ. ૧૪ [ ૧૭ ] 2010_05 Page #18 -------------------------------------------------------------------------- ________________ એક મૂરજ કહઈ સવિ માનીઇ અપણ વેષભણ વાંકી; વેષ લેઇ વિષ ભથ્વણુ કરઈ કહુ તે કિમ જીવઈ કઈ મરઈ. ૧૫ એક મૂષ વલી બલઈ ઈમ આપણા ગુરૂ લોપી જઈ કિમ; આપણે બેઉ ચેરી કરઈ ઘરિ રાષઈ તુ રાઉલિ ધરઈ. ૧૬ અગનિ આપણું ઘર પરજલઈ માંહિ આવઈ તે સહુઈ લઈ; ઈમ જાણ કુગુરૂ પરિહરઉ સાચા ઊપરિ આદર કરૂ. ૧૭ નિશ્ચલ મન જી કી જઈ ધર્મ જાણી જીવદયાનુ મર્મ, દાન સીલ તપ ભાવના સાર એહ ધર્મ તારઈ સંસાર. વીતરાગ આરાહક દેવ સુગુરૂતણી નિત કી જઈ સેવ; જ્યાધર્મ જે હીયડઈ ધરઉ શ્રાવક નામ તે સાચું કરવું. ૧૯ શ્રાવકનઈ એ સમતિ સાર મુગતિતણું ઊઘાડઈ બાર; લાવણ્યસમઈ મુનિવર ઈમ કહઈ મુગતિ વધૂ તરસ લીલાં વરઈ. ૨૦ આ સિવાય કવિની એક અત્યન્ત આનંદ આપનાર કવિતા પ્રાપ્ત થઈ છે. હેનું નામ છે “ ચતુર્વિશતિજિનસ્તવન ". પ્રાચીન કવિઓની કૃતિઓમાં માલિની, હરિગીત, શાર્દૂલ કે એવા પિંગલના છંદમાં ભાષાની કવિતાઓ ઘણીજ ચેડી, બલ્ક નહિં જેવી જ પ્રાપ્ત થાય છે. વ્હારે કવિવર લાવણ્યસમયનું બનાવેલું આ સ્તવન શુદ્ધ-નિર્દોષ માલિનીબુંદમાં જ છે. આ સ્તવનની ર૭ કડીઓ માલિની છંદમાં છે, જહારે ૨૮ મી હરિગીત છે. કવિએ આ કવિતા માલિની છંદમાં બનાવીને પણ હેના અનુપ્રાસ અને ઝમકમાં પણ કંઈ ખામી રાખી નથી. વાચકોના આનંદની ખાતર હેમાંની કંઈક વાનગી અહિં આપવી ઉચિત સમજું છું. હેની પ્રારંભની કડી આ છે – કનક તિલક ભાલે હાર હી નિહાલે, ઋષભ પય પષાલે પાપના પંક ટાલે; અર જિનવર માલે ફૂટરે ફૂલ માલે, નરભવ અજુઆલે રાગ નિઈ રોસ ટાલે.” ૧ 2010_05 Page #19 -------------------------------------------------------------------------- ________________ સસરણિ બઈ ચિત્ત મારઈ પઈ, અસુષ અતિ અરિ ઊપચિય તે અદીઠા સુપરિકરિ ગરીઠા સૈખ્ય પામ્યા અનીઠા, ભવ હુઉ મઝ મીઠા સંભવસ્વામિ દીઠા.” ૩ મદન મદ નમાયા દેધ ધા નડાયા, ભવ મરણ ભમાયા રાગ દેસે ગમાયા; સકલગુણ સમાયા લક્ષ્મણ જાસ માયા, પ્રકૃમિ સુજિન પાયા ચંગ ચંદ્રપ્રભાયા. ” ૮ અંતની કડી આ છે – તવગછદિવાયર લછિસાયર સેમદેવસૂરીસર, શ્રી મજય ગણધાર ગિરૂઆ સમયરત્ન મુનીશ્વર, માલિની છંદઈ કય પબંધિઈ લવિયા જિન ઊલટ ઘણુ, મઈ લહિઉ લાભ અનંત મુનિલાવણ્યસમય સદા ભણુઇ. ૨૮ એકંદર રીતે કવિની તમામ કૃતિઓ સોળમા શતકના પાસાહિત્યમાં સૌથી આગળ મૂકવા લાયક છે. કવિવર લાવણ્યસમયની કૃતિઓને જહેમ આપણે આવા ગૌરવથી જોઈએ છીએ, તેમ કવિએ પિતે પણ પોતાની કૃતિઓ માટે મગરૂદ્ધા રાખેલી છે, અને તેટલાજ માટે પોતાના નેમિછંદમાં હેમણે કહ્યું છે – “ કવિતા કવિત કહી સહુ વખાણુઈ કવિતતણું પણ ભાવ ન જાણુઈ; સેઈ કવિત જિણિ દુસમન દુભઈ કોવિદ જનમનિ લાગુ ઘુમઈ. ૯ દેખી ચંદ ચકારા હરખઈ વસ્તુ વિશેષિઈ પારખિ પરિખઈ; કરિઉં કવિત જુ ચતુર નવાઈ સેઈ કવિત કહીઈ સ્યામાહિ?”૧૦ આજકાલના સુંઠના ગાંઠિયે ગાંધી થઈ બેસનારા કેટલાક કવિઓ () ને માટે પણ આ કટકે કંઈ કમ નથી. ( ૧૫ ] 2010_05 Page #20 -------------------------------------------------------------------------- ________________ પહેલાં એ કહેવામાં આવ્યુ છે કે-કવિવર લાવણ્યસમયે લગભગ આખા સેાળમા શતકમાં કવિ તરીકે ભાગ ભજા છે એટલે આખા શતકના તેએ જ્ઞાતા-અનુભવી હતા; એમ કહીએ તા કાંઇ ખાટુ નથી. ખીજી તરફ જોતાં હેમનુ આ શતક એવુ જ પસાર થયેલું છે કે-હે શતકમાં, ભારતવર્ષમાં મ્હાટી મ્હોટી અંતે હાસિક ઉથલપાથલા થએલી છે. લેાંકાની ઉત્પત્તિ, વલ્રભાચાર્ય સંપ્રદાયની ઉત્પત્તિ, પાચદ્ર અને કઠુઆમતની ઉત્પત્તિ, મહમ્મદ બેગડાના જુલમે, ચાંપાનેરના કિલ્લાનું નષ્ટ થવુ, અને જૂનાગઢની પડતી વિગેરે અનેક ઐતહાસિક ઘટનાએ આજ શતકમાં થયેલી છે. અને હેનીજ અસરથી કવિની કૃતિઓમાં કાઇ કાઈ સ્થળે “ જિહાં જિહાં જા શુઇ હીંદુ નાંમ, તિહાં તિહાં દેસ ઉન્નડઇ ગાંમ; હિંદુનું અવતરીઉ કાલ, , જી ચાલિ તુ કરિ સંભાલ. ૨૫ ( વિમલ પ્રશ્ન'ધ. પૃ. ૨૧૫ ) આવા આંતરિક ઉદ્ગારા નિકળેલા જોવાય છે. છેવટ—તપાસ કરવા છતાં કવિના દેહાત્સર્ગ કમ્હાં અને ક્યા સમયે થયા? તે કઇ જાણવામાં આવ્યુ નથી. કવિની કૃતિઓ પશુ હું કઇ મારી પાસે છે, અને મ્હારા જાણવા-જોવામાં આવી છે, તે અહિં આપી છે. તે સિવાય પણ તપાસ કરવામાં આવે, તે ઘણી કૃતિઓ પ્રાપ્ત થવા સાવ છે. ખસ, એટલુંજ કહી વિરમુંછું. _2010_05 HO. [ 4 ] Page #21 -------------------------------------------------------------------------- ________________ ।। ઈમ્ । સંક્ષિપ્ત સાર. ખિમઋષિ. ( પૃષ્ઠ ૧–૧૭ ) સુપ્રસિદ્ધ કવિવર લાવણ્યસમયે સ. ૧૫૮૯ના માઘ મહીનમાં રિવવારે એક રાસ રચ્ચા છે, જડ઼ેને ત્રણ ખંડમાં વિભક્ત કરેલા છે. પ્રથમ ખંડમાં ખિમઋષિ ( મેહા )નું વૃત્તાન્ત આપ્યું છે, બીજા ખંડમાં અલિભદ્રનું અને ત્રીજામાં શ્રીયશોભદ્રસૂરિનું, કવિએ પ્રથમખંડની ૨૦ કડીમાં મંગલાચરણ, પેાતાની લઘુતા અને પછી શાસનમાં કેવા કેવા પ્રભાવકે થયા છે, તે ખતાવ્યુ છે. અને ત્યારમાદ એકવીસમી કડીથી ખિમઋષિનું વૃત્તાન્ત શરૂ કર્યુ છે. એūા, ચિત્રકૂટ ( ચિત્તોડ ) ની પાસે આવેલા વડગામના રહીશ હતા. તે પાતે ધનહીન હતા. તેલ, ધી ચિત્રકૂટના અજારમાં વેચીને તે પેાતાનુ ગુજરાન ચલાવતા હતા. એક વખતે તે પાંચડ્રામનું કુડલીની અંદર ઘી લઇને પેાતાના ગામથી ચિત્રકૂટ આવતા હતા, હેવામાં કચેાગે પગ લપસી ગયા અને કુડલીમાંથી ઘી ઢળી ગયું. આથી લેાકેાતે હેના પ્રત્યે બહુ દયા આવી. એટલુજ નહિ. પરન્તુ ત્હને પાંચદ્રામ કરી પણ આપ્યા. આનું ઘી લઈને મ્હારે તે પાા વન્યા; હેવામાં ફ્રીથી પગે ઠેસ વાગી અને ઘી ઢળી ગયું, 2010_05 [ ? ' Page #22 -------------------------------------------------------------------------- ________________ આથી પણ હેણે મનમાં ખેદ ન કર્યો અને તે પિતાના કર્મનું જ ફળ ચિંતવવા લાગે. આ વખતે તે ધનવિનાના માણસોની શી સ્થિતિ થાય છે, તે વિચારવા લાગ્યો અને મનમાં અનેક પ્રકારના સંકલ્પવિકપ કરતા તે પોતાને ઘેર ગયે. ઘેર ગયા પછી પણ હેનું ચિત્ત સ્થિર થયું નહિં. હેનું હૃદય વૈરાવ્યથી કોમળ થયું. અને તેથી તે ઘેરથી નીકળી શ્રીયશોભદ્ર ગુરૂ પાસે આવ્યો. ગુરૂએ સરસ ઉપદેશ આપે. આ ઉપદેશના પ્રભાવથી તે જિનમતિ થઈ દીક્ષિત પણ થયે. રાસમાં લખ્યું છે કે – વાણી સુગુરૂ સુણુ જિનમતી થિયુ વઈરાગ ભયુ તવ યતી’૩૨ આથી માલૂમ પડે છે કે તે પહેલાં જૈન હતો. દીક્ષા લીધા પછી તે નિરતિચારપણે ચારિત્ર પાળવા લાગ્યું. ગુરૂની શિક્ષા હમેશા ધારણ કરવા લાગ્યો. દશવિધ યતિધર્મ પાળવા લાગ્યા. અને માસ છમાસ એમ હેટી હેટી તપસ્યાઓ પણ કરવા લાગે. એક વખત બેહાઋષિ, ઉલ્લાસપૂર્વક ગુરૂને વિનતિ કરવા લાગ્યા કે – “હે દેવ ! આપનું શરણું લઈને મહે વૈરાગ્યથી દીક્ષા ગ્રહણ કરી છે. હવે આજ મ્હારા મનમાં એક એવો મને રથ ઉત્પન્ન થયો છે, કે-હું થોડા દિવસમાં મહારું કાર્ય સિદ્ધ થાય, તેમ કરૂં. અને તેમ કરવા માટે આપ કહે, તે સ્થાનમાં રહીને થતા ઉપસર્ગાદિ સહન કરું.” ગુરૂએ લાભ જેઈ, અવતી તરફ વિહાર કરવાની આજ્ઞા આપી. ત્યાર પછી તે સંઘની આશિષ લઈને ધામણુઉદ્ર ગામની નજીક એક સરોવરની પાળ પાસેના નિર્જન સ્થાનમાં આવીને રહ્યા. અહિં એક વખતે બ્રાહ્મણના ઘણા બાળકે ખેલવા માટે આવ્યા. તે બાળકે આ ઋષિજીને જોઈને કહેવા લાગ્યા કે – આ તે વળી શું ધૂબડધીંગ ઉભું છે?” એટલું જ નહિ પરંતુ યષ્ટિ-મુષ્ટિ આદિથી ષિને કષ્ટ દેવા પણ લાગ્યા છતાં ઋષિએ તે લગાર માત્ર પણ તેઓ ઉપર ક્રોધ કર્યો નહિ.” ઋષિને આવે ઉપસર્ગ થતો જોઈ, એક દેવે (તળાવના અધિષ્ઠાયકે) ક્રોધમાં 2010_05 Page #23 -------------------------------------------------------------------------- ________________ * આવી છે.કરાઓને બાંધ્યા. છેકરાઓના મોંઢામાંથી લેાહી નીકળવા લાગ્યું. તેઓ બધા જમીન ઉપર આળેાટવા લાગ્યા. છોકરાઓનાં માત પિતા સંભાળ કરતાં ડુાં આવ્યાં. લાકે એ જાણ્યું કે ઋષિની અવજ્ઞા થવાથી ઋષિએ આમ કર્યુ છે. અતએવ બધા ઋષિના પગમાં પડી છે।કરાઓને છેડવા માટે બહુ પ્રાર્થના કરવા લાગ્યા કે, ‘હું સ્વામિન ! આપ મ્હાટા છે, રીસ ન કરે. છેકરાં અન્યાય કરે તે માત-પિતા કઇપણ મનમાં લાવે નહિ. ' ઇત્યાદિ કાલાવાલા કરતાં હતાં. હેવામાં ઋષિ ધ્યાનથી મુક્ત થયા. પેલા દેવતા માળકના અગમાં આવીને કહેવા લાગ્યો કે:— ઋષિને પીડા થતી જોઇને મ્હે આ પ્રમાણે કર્યું છે. હવે જો ઋષિના ચરણનું પાણી છાંટવામાં આવે, તે છેકરાએ મધથી છૂટા થઈ શકે. પછી દેવના કહેવા પ્રમાણે પાણી છાંટવામાં આવ્યુ, માળકે ધનથી છૂટા થયા. છેકરાંનાં માતા-પિતા ઘણાં ખુશી થયાં. લેાકેાએ ઋિષની આગળ ઘણુ દ્રવ્ય મૂક્યું, ઋષિએ વ્હારે તે દ્રવ્ય ન લીધું, ઝ્હારે તે મધું દ્રન્ય લોકોએ જીર્ણોદ્ધારના કાર્ય માં વાપરી દીધુ. આ વખતે લેાકેાએ જડે જડે કર્યું, તે તે ઋષિએ સહન કયું, માટે લેાકેાએ બેહાઋષિનું નામ * ષિમઋષિ પા > ૪ દીવિજય કવિએ સ. ૧૮૭૭માં સુરતમાં બનાવેલા સામકુલરત્ન પટ્ટાવલી રાસ ” કેહેની પ્રતિ કવિએ પેાતે સ. ૧૮૭૭ના વૈશાખ વદ ૩ ને રવિવારે લખી છે, હૅની અંદર લખ્યું છે કેઃ— "" મુદ્દા કિન્નરસી વલી ખીમીધિ મુનિરાજ; જસેાભદ્ર ચાયા સહુ ગુરૂભાઈ સુખસાજ. 19 '' આમાં મેહા, કિન્નઋષિ, પિમઋષિ અને યશાભદ્ર એ ચારેને ગુરૂભ ઈ તરીકે ગણાવ્યા છે. પરંતુ તે કીક નથી. મેહા અને વિમઋષિ એકજ છે અને તે યશાભદ્રસૂરિના ગુરૂભાઇ નહિં, પરંતુ શિષ્ય થાય છે, તે વાત આ ચરિત્ર ઉપરથી સ્પષ્ટ વ્હેવાય છે. • કિન્તુઋષિને પણ યશેાભદ્રના ગુરૂભાઇ ગણુાવ્યા છે, પરંતુ આ રાસમાં આપેલ વૃત્તાન્ત ઉપરથી સ્પષ્ટ સમાય છે કે-કિન્હઋષિએ વિમઋષિની પાસેજ દીક્ષા લીધી હતી. યશે!ભદ્રના ગુરૂભાઇ હાવામાં તે એક પણુ પ્રમાણ મળતુ' નથી. [ ૩ ] _2010_05 Page #24 -------------------------------------------------------------------------- ________________ ડયું. અર્થાત્ લોકે ષિમઋષિ (ક્ષમર્ષિ=ક્ષમા+ષિ) કહી બોલાવા લાગ્યા. રાસમાં પણ લખ્યું છે કે-- એ રષિ રષિમાહિં પરધાન એહનઈ દેવ દીઈ બહુ માન; જે જે કીધું તું તે સહિઉં લેકે ષિમરસિ નામજ કહિઉં.” પ૦ ખિમષિની ક્ષમતા જોઈ, તેમના પ્રત્યે લેકની ઘણું ભક્તિ જાગી. આ આદરપરિસહને છેડી ત્રાષિજીએ ત્યહાંથી પણ ચાલી નીકળી એક બિલકુલ નિર્જન ગિરિગુફામાં નિવાસ કર્યો. આ ગુફામાં આવ્યા પછી ત્રાષિજી અનેક પ્રકારની તપસ્યા અને અભિગ્રહ ધાવા લાગ્યા. ત્રાષિજી એવા એવા અભિગ્રહો ધારવા લાગ્યા, કે-જે પૂરા થવા ઘણાજ કઠિન બલકે આપણને અસંભવ જેવા માલૂમ પડે, પરંતુ તેઓના તપસ્તેજના પ્રભાવથી તે પણ પૂરા થતા ગયા. - કષિજીએ પહેલો અભિગ્રહ આ પ્રમાણે કર્યો - સ્નાન કરીને ઉઠેલે, છુટા કેશવાળે, મનમાં દુઃખી એ. કહનડેરાઉ (કૃષ્ણ) જે એકવીસ માંડ (પૂલ્લા) આપે, તો ષિમષિ પારણું કરે. ઋષિજીને ઉપર્યુક્ત અભિગ્રહ આ પ્રમાણે પૂરે થયે -ધારા નગરીનો *સિંધુલરાજા, કે જે હજાર હાથીને ધણું હતું, અને જડેની પાસે ઘણી જદ્ધિ હતી, તેનાથી પરિભ્રષ્ટ થએલે કણ નાહીને છૂટા કેશે કંઈને ત્યાં બેઠો હતે. આ વખતે ખિમષિ ભિક્ષાને માટે ફરતા હતા. તેમને જોઈને કૃષ્ણ ષિને બેલાવીને કહ્યું કે ભિક્ષા આપું. કણે ભાલાના અગ્ર ભાગથી ભિક્ષામાં માંડા આપ્યા, મ્હારે કષિ ઝટ તે ગણવા લાગ્યા. 69 સિંધુલ, એ સુપ્રસિદ્ધ રાજા ભેજનો પિતા અને રાજા મુંજને ન્હાનો ભાઈ થતો હતો. સિંધુને “નવસાહસક” તથા “કુમારનારાયણ પણ કહેતા હતા. સિંધુલે હૂણ તથા કેસલ (દક્ષિણ કેસલ), વાગડ, લાટ અને મૂરલ દેશ વાળાઓને હરાવ્યા હતા. સિંધુલના સમયમાં રાજધાની ઉજજૈનમાં હતી. ( જ એ, ઢડરાજસ્થાન, પં. ગૌરીશંકર હીરાચંદ ઓઝા દ્વારા સંપાદિત, પેજ ૩૮૮) 2010_05 Page #25 -------------------------------------------------------------------------- ________________ પેલા કૃણે કહ્યું કે-“ગણે છે શું ? જહેટલા ભાગ્યમાં હશે, તેટલા આવ્યા હશે.” ઋષિએ કહ્યું –“ભાઈ ! હુને કંઈ લેભ નથી. હું જોઉ છું કે મહારે અભિગ્રહ પૂરો થયો છે કે નહિ ? આ અભિગ્રહમાં મહારે ત્રણ મહીના ને ૮ દિવસના ઉપવાસ થયા છે. અને હુને જે ભિક્ષામાં એકવીસ માંડા આવ્યા હશે તેજ હારે અભિગ્રહ પૂરો થય ગણાશે. ” ભિક્ષામાં આવેલ મંડક ગણ્યા, તો તે થયા પણ એકવીસજ. કૃષ્ણ ચકિત થયા. ઋષિ હાંથી વિદાય થતાં કૃષ્ણ પણ પાછળ પાછલ ગયે. હેણે ઋષિને પૂછ્યું કે– “મહારાજ મહારું આયુષ્ય કેટલું છે ?” કષિએ જણાવ્યું કે-“હમારૂં છ મહીનાનું આયુષ્ય છે.” કૃણે પિતાનું ટૂંકું આયુ જાણી ખિમષિ પાસે દીક્ષા લીધી. જડેનું નામ કેણુત્રકષ પાડયું. કૃષ્ણષિની દીક્ષા થતાં દેવતાઓએ કુસુમની વૃષ્ટિ કરી. કૃણષિ છ માસનું પોતાનું આયુષ્ય પૂરું કરી સ્વ ગયા. બીજી તરફ ખિમષિએ પારણું કર્યા પછી પાછો આવે અભિગ્રહ કર્યો – સિંધુલરાજાને મદમાં આવેલે હસ્તિ, ગઢ-મકાનને પાડતે પિતાની સૂંઢે કરીને પાંચ મેદિક આપે, તે પારણું થાય.” ત્રાષિને આ અભિગ્રહમાં પાંચમહીનાને અઢાર દિવસ થયા. આ વખતે સિંધુલરાજાને મદથી ભરેલે હાથી સાંકળને તેડીને ગામમાં થઈ નાઠે જતો હતો. હેવી ખિમઋષિની દૃષ્ટિ પડી, હે. વોજ હેણે કોઈના સૂના હાટમાંથી પાંચ મેદિક ઉઠાવીને લાંબી સૂ સાષિને આપ્યા. વળી હસ્તિને મદ પણ ઉતરી ગયું અને તે હાથીને સાંકળે બાંધવામાં પણ આવ્યું. એક હાથી જેવા પશુઓ ઋષિને દાન કર્યું અને શક્તિ પ્રાપ્ત કરી; આ જોઈ લેકોને બહુ આશ્ચર્ય થયું. એટલું જ નહિ, પરંતુ ઘણુ લોકોએ ધર્મ પ્રાપ્ત કર્યો. આ અભિગ્રહનું પારણું થયા પછી ત્રાષિએ પાછા આવો અભિગ્રહ કર્યો:– સાસુથી પ્રચંડ લેશ કરતી વિધવા બ્રાહણે બે ગામની 2010_05 Page #26 -------------------------------------------------------------------------- ________________ વચમાં જે પૂરણપોળી આપે, તે પારણુ થાય. આવા અવસરમાં સાસુથી દુ:ખી થયેલી એક વધુ, નગરીથી નીકળેલી વનમાં ફરતી હતી. આ વખતે કાષ્ટ ભરવા માટે કાઇ વિપ્ર šાં આવ્યેા. તેણે સૂનાવનમાં આ સ્ત્રીને જોઇ તેને પૂરણપેાળી આપી. આવામાં, આ સ્ત્રીએ ગિરિથી ઉતરતા ઋષિને જોયા. ‘ લઇને દેવામાં આઠ ગુણુ ફળ થાય છે. ’એમ તેણીએ વિચારી ઋષિને તે આહાર જ્હારાભ્યા. દેવતાઓએ ઝટ ...ાં કુસુમવૃષ્ટિ કરી. પારણું કર્યાં પછી પાછે. આવા અભિગ્રહ કર્યો: કાળી ખુંધવાળા, ધેાળા, નાક અને પૂંછથી રહિત એવા સાંઢ સીંઘડે કરીને ગાળ આપે તે પારણુ થાય. " એક વખત સિંધુલરાજાની ધાર ( ધારા ) નગરીમાં ઉપર કહ્યા પ્રમાણેનેા મદથી ભરેલા એક સાંઢ ગામમાં ભટકતા હતા. હેગે ઋષિને જોયા. ઋષિને જોઇને આ સાંઢની ઈચ્છા દાન દેવાની થઇ. હેણે એક સ્થળે ગાળના ઢગલા પડચા હતા, તેમાંથી સીંઘડાથી ગેાળ ઉઠાવી ઋષિને આપ્યા. આ વખતે પણ પશુએ દાન આપતાં જોઇ લેાકેાને વધારે આશ્ચર્ય થયુ. વળી જેના ગેાળના ઢગલા હતા, તેણે તે તે ગેાળને વેચીને એક જિનમંદિર બનાવ્યું અને હેમાં શ્રીપાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા સ્થાપિત કરાવી. અને ત્યારબાદ તેણે શ્રીયશોભદ્રસૂરિ પાસે જઈ દીક્ષા પણ લીધી. અને ઉત્કૃષ્ટ ક્રિયા પાળીતે તે સ્વગે ગયા. આગે બનાવેલું મંદિર ‘ ગુડપિંડ ’ના નામથી પ્રસિદ્ધ થયુ. આ પછી ખિમઋષિએ જુદા જુદા અભિગ્રહેા કર્યાં. જહેવા કે:કેટમાં સાંકળ ખાંધેલુ કાઈ વાંદરૂ ભાદ્રવા માસમાં આંબારસ દે, તે પારણું થાય. ’વિગેરે. 6 આટલાં પારણાં થયા પછી એક વખતે એવા પ્રસંગ અન્યા કે-જે કૃષ્ણઋષિ, ષિમઋષિ પાસે દીક્ષા લઈ-સયમપાળી દેવ થયે હતા, તે દેવ ષિમઋષિ પાસે આવ્યે અને ષિમઋષિને કહેવા લાગ્યા કેઃ _2010_05 ૬ ] Page #27 -------------------------------------------------------------------------- ________________ સિંધુલભૂપતિને હાં એક હજાર હાથી છે. તે બધા રેગથી અત્યંત પીડાય છે. તે બધા પડે છે, બરાડા પાડે છે, આથડે છે, કાન કંપાવે છે. ઇત્યાદિ કષ્ટ પામે છે. જે આપની પાસે કેાઈ આવે અને આપના પગ પખાળેલું પાણું માગે, તો તે જરૂર આપશે, તેમ કરવામાં જિનશાસનની પ્રભાવના થશે. એમ કહીને દેવતા ત્યાંથી વિદાય થયો. રાજા હાથીઓના દુઃખથી શકાતુર હતા. વૈદ્યો દવાદારૂ કરતા હતા, પરંતુ આરામ થતો નહતો. રાજાએ મંત્રીને કહ્યું કે-“આજ એવી ઉદ્દઘોષણા કરાવે કે જે કઈ માણસ આ હાથીઓને સાજા કરશે, તેને અર્ધ રાજ્ય આપવામાં આવશે.” એ પ્રમાણે ઉદ્ઘોષણા પણ થઈ. તે વખતે આકાશમાં વાણું થઈ કે-“કંબલગિરિમાં રહેલા અષિનું જે ચરણોદક લાવિને હાથીઓને છાંટવામાં આવે, તે હાથીઓ સાજા થાય.” રાજાએ, મંત્રીને કંબલગિરિમાં ઋષિ પાસે મોકલ્યો. ષિના પગ પખાળીને મંત્રી પાછું લઈ આવ્યું. હે હાથીઓને તે પાણી છાંટે છે, હે એક તાપસ બોલ્યા કે-પટ્ટહસ્તિને છોડીને બાકીના તમામ હાથીઓને પાણી છાંટે.'(તાપસને આંતરિક વિચાર એ હતો કે આ બધા હાથી મરી જશે. અને મારા પ્રયત્નથી પટ્ટહસ્તિ બચશે.) તે પ્રમાણે કરવામાં આવ્યું. પરંતુ થયું એમ કે બધા હાથી તે સાજા થઈ ગયા અને પેલા તાપસે પટ્ટહસ્તિને બચાવાની ખાતર ઘણું ઘણા ઉપાયો કર્યા, છતાં તે હાથી બચ્યો નહિં, અને મરી જ ગયે. આથી જિનશાસનની ઘણું પ્રશંસા થઈ. રાજાએ, ઋષિજીને અરધુ રાજ્ય લેવા માટે કહ્યું, પરંતુ ઋષિએ, “સંયમની આગળ રાજ્ય કોઈ ચીજ નથી.” “જે રાજ્યથી નરકગતિ મળે, તે રાજ્યનું હારે શું કામ છે ?' ઇત્યાદિ સમજાવ્યું. રાજાએ ઋષિની નિર્લોભતા જેઈ એક મંદિર બનાવ્યું. અને હૈમાં સિંહાસન કરાવી ત્રાષિનાં પગલાં સ્થાપન કરી હમેશાં પૂજા કરવા લાગ્યો. વળી રાજાએ કષિના નિમિત્તના અર્ધરાજ્યથી સાતે ક્ષેત્રને પિષણ કર્યા 2010_05 Page #28 -------------------------------------------------------------------------- ________________ આ પછી એક વખત ખિમઋષિ ચાલ્યા જતા હતા, તેવામાં એક મડદુ તેઓને મળ્યું. ઋષિએ પૂછ્યું- કે આ મડદું કાનુ છે ’? એક માણસે કહ્યું: “ મહારાજ ! આ ધન વ્યવહારીના પુત્ર છે. આજથી છ મહીના ઉપર રાત્રીની અંદર સૂતાં ત્હને એક સર્પ ડસી ગયા હતા. ઘણા મત્ર, યંત્ર વિગેરે ઉપાયેા કર્યાં, પરંતુ તે મચ્યા નહિ. "" ઋષિએ કહ્યું:- મનમાં લગાર પણ ખેદ કરશે! નહિં, છેકરા જીવે છે.” > છોકરાના પિતા ઋષિને પગે પડ્યા, અને પ્રાર્થના કરવા લાગ્યું કે હું સ્વામિન્! મ્હારે ઘરે ઋદ્ધ ઘણી છે. પરન્તુ આ એકના એકજ પુત્ર છે. જો આ છેાકરા નહિં ખર્ચે, તે મ્હારૂ કુલ સૂનુ થશે અને મ્હારે માથે મેસમાન દુ:ખ આવી પડશે. ઋષિએ પ્રાસુક પાણી પાત્રમાં લઇને નવકારમત્રના જાપ કોં. છેકરા એકદમ જાગી ઉઠશેા. આ જોઇને સર્વત્ર જયજયકાર ફેલાયા. વળી આથી શ્રદ્ધાલુ ખની ધનરાજે પોતાના પરિવાર સાથે માર વ્રતના સ્વીકાર કર્યાં, બીજી તરફ ષિમઋષિએ વિચાર્યું કે- આ બધા ગુરૂને જ પ્રતાપ છે. માટે હવે ગુરૂસેવામાં જવું ઉચિત છે, એમ વિચારી ઋષિ ત્યહાંથી ચિત્રકૂટ (ચિન્તાડ) આવ્યા, કે જ્હાં શ્રીયશેાભદ્રસૂરિ હતા. સ ઘે ઋષિજીને ખૂબ સત્કાર કર્યાં, ષિમઋષિએ ભક્તિપૂર્વક ત્રણ પ્રદક્ષણા દઈને ગુરૂને વિધિપૂર્વક વંદણા કરી. તે પછી ઋષિએ પાછા એક પછી એક અભિગ્રહા લેવા શરૂ કર્યાં. ષિમઋષિએ ઉત્કૃષ્ટ અભિગ્નહેા કરી કુલ ચારાસી પારણાં કર્યાં, ષિમઋષિએ ત્રીસ વર્ષની ઉમરે સયમ લીધું હતું, સાત વર્ષ શુસેવામાં રહ્યા હતા, અને તે પછી જુદા જુદા પ્રકારના અભિઊંડા અને તપસ્યા કરી એકદર નેવુવનું આયુષ્ય વ્યતીત કરી સ્વગે પધાર્યાં. _2010_05 I c.] Page #29 -------------------------------------------------------------------------- ________________ અલિભદ્ર પણ વિદ્યાના મલથી એક પ્રભાવક પુરૂષ થયા છે. આ અલિભદ્ર, શ્રીયાભદ્રસૂરના શિષ્ય હત!. ॥ મ્ ॥ અલિભદ્ર. એક વખત શ્રીયશેાભદ્રસૂરિએ પક્ષીપુર (પાલી) માં ચામાસુ કર્યું હતું. યોાભદ્રસૂરિ રોજ સૂર્યના મંદિર પાસેની જગામાં ડેડિલ જતા હતા. સૂર્ય દેવ, વિચાર કરતા હતા કે- ગુરૂ કઇ પણ પ્રકારે મ્હારા મદિરમાં આવે, તે હુ એવા પ્રકારની વસ્તુ ભેટમાં આપું કે, હેમને કાઇ પણ વાદિ વાદમાં જીતી શકેજ નહિ.' કાઇ એક વખતે ગુરૂ આવતા હતા, હેવામાં સૂર્ય, ગુરૂને પેાતાના મંદિરમાં લાવવા માટે સખ્ત વરસાદ વરસાવ્યેા. કાઇ પણ ઉભું રહેવા જેવુ સ્થાન ન દેખી શ્રીયશેાભદ્રસૂરિએ સૂર્યના મંદિરમાં પ્રવેશ કર્યાં. દિનકર ખુશી થયેા. ગુરૂના પુણ્યપ્રભાવથી તે પ્રત્યક્ષ થઈને કહેવા લાગ્યું કે-આપ વર માગેા. હું લવિદ્યા દેવાને તૈયાર છુ.' ગુરૂએ કહ્યું:— મ્હારે વિદ્યાની કંઇ પણુ જરૂર નથી. હું દિનકર ! હુમારા ઢનથી મ્હને સ પ્રકારે પ્રમાદ છે.' જી ૧ તપાગચ્છની પટ્ટાવલી, કે જે, સ. ૧૮૮૯માં લખાએલી, છે, હેની અંદર અલિભદ્રને, શ્રીયશાભદ્રસૂરના ગુરૂભાઇ તરીકે ઓળખાવ્યા છે, પરન્તુ તે ડીક નથી. કેમકે પ્રસ્તુત રાસની પ્રથમ કડીમાંજ લાાસનય લખે છે કે પુણ્યપ્રભાવક જાણીઇ વિદ્યાધિ સિભદ્ર; 1 મુ ચરિત્ર વખાણીઇ જસ ગુરૂ શ્રીજસલદ્ ૧ વળી આજ પ્રમાણે શ્રીમુનિસુદકિત उपदेशरत्नाकर ना પૃષ્ઠ ૯૩ માં પશુ લખ્યું છેઃ 66 શ્રીયો મદ્રસૂરિશિષ્યવઢમામિત્રજીવત્ , ઇત્યાદિ પ્રમાણેાથી સિદ્ધ થાય છે કે-અલિભદ્ર, યશાભદ્રસૂરિના ગુરૂભાઇ નહિં, પરન્તુ શિષ્ય હતા. [ ૯ ] *k _2010_05 Page #30 -------------------------------------------------------------------------- ________________ સૂયે કહ્યું -“મહારાજ ! દેવનું દર્શન નિષ્ફળ હેતું નથી. મા હું આપું તે વિદ્યા દ્રવ્યો કે જે વિદ્યાના બળથી જિનશાસન દાણું દીપશે. એમ કહી સૂચે એક અંજનકુંપિકા આપી, જહના અંજ નથી સર્વ જીવો જોઈ શકાય. અને બીજું એક એવું પુસ્તક આપ્યું કે હેમાં ત્રિલોકીની વિદ્યાઓ હતી. તે પછી શ્રીયશોભદ્રસૂરિ ઉપાશ્રયે આવ્યા. પુસ્તક વાંચી જોયું, હેમાં સુવર્ણસિદ્ધિની, રૂપસિદ્ધિની, નવાં નગર ઉત્પન્ન કરવાની, પરકાયામાં પ્રવેશ કરવાની, ગગણગામિની વિગતો અનેક પ્રકારની વિદ્યાઓ હતી. આ વિદ્યાઓ ગ્રહ કરી લઈને શ્રીયશોભદ્રસૂરિએ, પોતાના શિષ્ય બલિભદ્રની સાથે તે પુસ્તક પાછું મોકલાવ્યું. વધુમાં કહ્યું કે-“તું આ બાંધેલું પુસ્તક છોડીશ નહિ અને દિનકરના હાથમાં જઈને મૂકજે.” માર્ગમાં જતાં બલિભદ્રે વિચાર કર્યો કે-“આ પુસ્તકમાં શું છે. તે જોઉં તો ખરે.’ ઝટ પુસ્તક ખેલ્યું, અને જોયું તો હેમાં એક એકથી ચઢીયાતી વિદ્યાઓ જોઈ. બલિભદ્ર, આ પુસ્તકમાંથી જે ત્રણ પાનાઓમાં વિદ્યાઓ ભરી હતી. તે ત્રણ પાનાં કાઢી લઈ એક સ્થળે સંતાડ્યાં. બાકીનું આખું પુસ્તક સૂર્યની આગળ જઈને મૂક્યું, અને પાછો વળે. પાછા આવતાં પેલાં સંતાડેલાં પાનાં લેવા ગયે, પરંતુ ત્યાં પાનાં મળ્યાં નહિં. બલિભદ્ર ખૂબ રેવાને કૂટવા લાગે. આથી દિનકરના મનમાં દયા આવી. હેણે કહ્યું કે- તે ચેરી કેમ કરી. વગર આપે શા માટે લીધાં?” બલિભદ્ર બે -“હારે ગુરૂને આખું પુસ્તક આપ્યું, તે શું હું ત્રણ પાનાં પણ ન લઉં ? હું યશોભદ્રગુરૂને ચેલો છું. તો પછી હે સ્વામિન ! હને શા માટે આપ અવગણો છે? હુને માગીને લેતાં શરમ આવી. એટલા માટે તે પાનાં અહિં સંતાડ્યાં હતાં. હે દિનકર ! ગુરૂએ સંગ્રહેલાં પુસ્તકો ચેલાનાં જ ગણાય છે, એ ન્યાયથી પણ આ પુસ્તકનો અધિકારી હું જ છું. હવે હમે પુસ્તક આપીને પાછું છ ગ્ય કહેવાય. અરે, જ્યારે કોઈ મેટે પુરૂષ ઘર આગળ આવે છે, અને તેને જે કોઈ ભેટ કરે, તે તે લેતો નથી. પરંતુ તેના [ ૧૦ ] 2010_05 Page #31 -------------------------------------------------------------------------- ________________ બાળકના હાથમાં આપવામાં આવે, તે તે વસ્તુ ને જ પોંચી ગણાય છે. અર્થાત્ એ ન્યાય પ્રમાણે પણ જો આ પુસ્તક હુને આપ આપે, તે પણ ઉચિતજ ગણાય.” | બલિભદ્રનાં વચન સાંભળી દિનકરને કઈક હસવું આવ્યું દિનકર દયા કરીને તે પાનાં હેને આપી દીધાં. ભલિભદ્ર ઘણે ખુશી થતો ગુરૂ પાસે ગયા અને ગુરૂને ખુશ રાખવા માટે ખૂબ ભક્તિ કરવા લાગે. એક વખત બલિભદ્ર ઉત્તર દિશા તરફ ઠંડિલ ગયા ત્યાં હૈમણે લીંડીઓનો એક ઢગલો દેખ્યો. આ ઢગલા ઉપર મંત્રીને પાણુ છાંટયું, કે તુર્તજ તે ધનનો ઢગલે થઈ ગયે. આ દેખીને સ્વયં બલિભદ્રને બહુ આશ્ચર્ય થયું. આવા અવસરમાં શ્રીયશો. ભદ્રસૂરિ હાં આવ્યા, અને આ પ્રમ ણે બલિભ વિદ્યાને દુરૂપયોગ કરેલો જોઈ હેને ઠપકે આ કે-“હે બાલ બલિભદ્ર ! આ શું કર્યું ? શું આટલી વિદ્યા પણ હવે જરીજ ન શકી ? ઠીક હવે હમે અલગા થઈને રહા.' આ પછી શ્રીયશોભદ્રસૂરિ સ્વર્ગે ગયા. બલિભદ્ર પિતાની વિવાથી કેનાં મનને હરણ કરવા લાગ્યા. તેથી બીજા સાધુઓ હેમના ઉપર ઈષો કરવા લાગ્યા. બલિભદ્ર એક પર્વતની અંદર રહીને ભિન્નભિન્ન પ્રકારની તપસ્યા કરવા લાગ્યા. બીજી તરફ શ્રીયશોભદ્રસૂરિની પાટે ચહુઆણવંશમાં ઉત્પન્ન થએલ શ્રીશાલિભદ્રને સ્થાપતાં બલિભદ્રને ઘણું જ ખોટું લાગ્યું. વધુમાં ઉત્સવ ઉપર પણ હેમને તેડાવ્યા નહિ, તેથી ઓર વધારે છેટુ લાગ્યું. તે એક ગિરિગુફામાં ચાલ્યા ગયા. ત્યાં ઘાસ ચરવાને માટે આવતાં બકરાંઓની લીંડીયોથી રવિ મંગલ કે સેમવારે હેમ કરીને પિતાની વિદ્યાઓની સત્યતાની પરીક્ષા પણ કરતા હતા. એક વખતે સિદ્ધાચલની યાત્રા કરીને એક મહટો સંઘ જૂનાગઢ (ગિરનાર) આવ્યા. અહિં રાગે બેંગાર રાજ્ય કરતા હતા. ૧ બેંગાર રાણ નવઘણુનો પુત્ર. અને જહેણે વિ. સ. ૯૧૬માં રાજય પ્રાપ્ત કર્યું હતું. જા એ ટૅડ રાજસ્થાન, પૃ. ૩૪૨, પં. ગૌરીશંકર સંપાદિત. [ ૧૧ ]. 2010_05 Page #32 -------------------------------------------------------------------------- ________________ આ રાણાને બાઢાએ પ્રતિબધી બદ્ધ કરી લીધા હતા. હે ગિરનારનું તીર્થ, કે જે વેતાનું હતું, તે પિતાને સ્વાધીન કરી લીધું હતું. સંઘે અહિં આવીને ઘણો પ્રયત્ન કર્યો. ચોરાશી સંઘ એકઠા થયા. પરન્તુ તીર્થમાં પ્રવેશ થઈ શકે નહિં. રાણાએ એજ હુકમ કર્યો કે “ ત્વમે બદ્ધ થાઓ, તેજ યાત્રા કરી શકે. અન્યથા નહિં.’ સંઘ વિચારમાં પડ્યો. બદ્ધ થવાય કેમ અને યાત્રા કયાં વિના જવાય પણ કેમ ? સંઘને આને આ ઝઘડામાં બાર વર્ષ વ્યતીત થઈ ગયાં. છેવટે સંઘને એક માણસના શરીરમાં અંબિકાદેવીએ પ્રત્યક્ષ થઈને કહ્યું કે–“બદ્ધના એક વ્યંતર દેવે આ તીર્થ સ્વાધન કર્યું છે. હવે જે યશોભદ્રસૂરિ અથવા તેમના શિષ્ય બલિભદ્ર- બેમાંથી એક અહિં આવે, તેજ હમને આ તીર્થની યાત્રા થઈ શકે. ” સંઘના માણસે પૂછ્યું કે– તેઓને લાવવા કચ્છથી અર્થાત તેઓ હાલ કયાં છે?” દેવીએ તે પર્વતની ગુફા બતાવી કે–જ બલિભદ્ર રહેતા હતા. સાથે, ચાર માણસને ટની સ્વારીએ ત્યાં મોકલ્યા. આ માણસે લ્હાં જઈને જુએ છે, તો તે પર્વતમાં વેષ વિનાને એક અવધૂત પુરૂષ જે. માણસોએ તે અવધૂતને પૂછયું કે“આ પર્વતમાં બલિભદ્ર કમ્હાં બેઠા છે”? અવધૂત : – આ રસ્તે થઈને પેલી ગુફામાં આવે.” આ અવધૂત તે બલિભદ્રજ હતા. પેલા માણસને બીજે રસ્તે મોકલ્યા, અને પોતે બીજા રસ્તે થઈ, ગુફામાં જઈ ધાન કરી બેસી ગયા. સંઘના પુરૂએ બલિભદ્રને એક પત્ર આપે. તે પત્રમાં, બલિભદ્રને જૂનાગઢ આવવા માટે લખ્યું હતું. બલિભદ્રે તે માણસને કહ્યું કે-“હૃમે જાઓ, હમારા પહોંચતા પહેલાં હું હાં હાજર હોઈશ.’ સંઘના માણસે હર્ષિત થતા વિદાય થયા. બલિભદ્ર પણ ગગનગામિની વિદ્યાના જોરથી એકદમ જૂનાગઢ આવી પહોંચ્યા. [ ૧૨ 1 2010_05 Page #33 -------------------------------------------------------------------------- ________________ સંઘ બલિભદ્રની વાટ જોઈ રહ્યા હતે. પેલા માણસને એકલા આવેલા જોતાં, સંઘ ઝાંખો થઈ ગયો. તે પુરૂને પૂછ્યું કે-“ શ્રષિ શું ન મળ્યા? માણસોએ કહ્યું-ષિએ કહ્યું કે “હમારી પહેલાં પહોંચીશ.” સંઘે સર્વત્ર તપાસ કરી, ત્યહારે એક દેવાલયની અંદર ઋષિને જોયા. સંઘે રાષિને વિનતિ કરી. ત્યારે ત્રાષિએ કહ્યું – હમે ચિંતા કરશે નહિં, તીર્થને પાછું લઈ લઈશું, શ્વેતામ્બરમતને દીપાવીશું. વળી જે વિદ્યા દેખાડીને ખેંગાર રાજાને પગે પડાવું, તેજ યશભદ્રને મને સાચો શિષ્ય સમજશે.”, હારબાદ બલિભદ્ર મંત્રના બળે અગ્નિને એક કિલો બનાવ્યો અને હેની પાસે પાણીથી ભરેલી એક મોટી ખાઈ બનાવી, તે પછી મંત્રેલા અડદ અને કરેણની સોટી લઈને સંઘના માણસે સાથે બલિભદ્ર રાજમંદિરમાં ગયા. રાજાને આશિશ આપીને બેઠા, રાજાએ નમસ્કાર કર્યો. હાર પછી બલિભદ્રષિએ રાજાને કહ્યું કે- હે રાજન ! અમારા તીર્થને લઈ લેવું, એ રાજમાર્ગ નથી. રાજ્ય તે તેજ કે જે ન્યાયથી ચાલે. અન્યાય કરનાર રાજા નરકે જાય છે. અરે, જયડારે વાડજ ચીભડાં રે, તે પછી રખવાલ શું કરે ?' આ સાંભળીને રાજા કુપિત થયે. અને બેલવા લાગે કે“અરે મુંડ ! તું મને નથી ઓળખતો ! તું આ શું મ્હારી આગળ બેલે છે? જે હને તીર્થની ચાહના છે, તે બદ્ધમતિ થઈને શા માટે તીર્થને વાંદ નથી ? અરે દુષ્ટ ! હું હુને હારૂ પાપ પ્રત્યક્ષ દેખાડી આપું છું. દર દરમાં ઘો તે ઘણું જોઈ હશે, પરંતુ ફણીધર તે દઠે નહિં હોય.' રાણુનાં વચનો સાંભળતાં ત્રાષિજીએ ક્ષમા દર કરી. ક્રોધથી હેમનાં લોચન લાલ થઈ ગયાં. બલિભદ્ર અડદના દાણુ મંત્રીને રાજાની રાણી તરફ ફેંક્યા, અને કરેણાની સોટી જમીન ઉપર પછાડવા માંડી. આથી રાણીનું આખું અંગ તૂટવા લાગ્યું. પાણી વિના માછલું તડફડે, તેમ રાણી તડફડવા લાગી. અને તેનું શરીર પણ બળવા લાગ્યું. ઋષિ ત્યાંથી ઉઠી ચાલતા થયા. રાણીએ [ ૧૩ ] 2010_05 Page #34 -------------------------------------------------------------------------- ________________ આ હકીકત રાણાને જણાવી. રાણાએ પ્રધાનને જણાવ્યું કે- પેલે મુંડ આવ્યો હતે, હેને માન દીધું નહિ તેથી તે ગણગણુ કરતે ઉઠી ગયો અને જો જતાં રાણુનો જીવ પણ લે ગયે.’ રાજા બોલવા લાગ્યું કે- “તે મુંડ મ્હારા બલ-પરાક્રમને જાણતા નથી. હું ત્વને સંઘસહિત ચકચૂર કરી નાખીશ. આટલા દિવસ તે હે દાક્ષિણતા અને દયા રાખી, પણ હવે તે, કાં તે તે રાણીને સાજી કરે, અથવા કાં તે તે મહારા હાથે મરે. જે મહે હેને આ જાણે હત, તો હું હેને જીવતો કેમ જવા દેત?” મંત્રીએ રાણાને જણાવ્યું કે- “હે સ્વામિન્ ! પહેલાં આપણુ ગુરૂને બેલાવીને આ હકીકત કહેવી જોઈએ. જે હેમનામાં શક્તિ હોય, અને ઠીક કરી દે તે ઠીક છે, નહિ તે આપણે હેના ઉપર ધસી જઈએ.” બાદ્ધના પરિવારને બેલાવવામાં આવ્યો. રાણાએ હેના બદ્ધગુરૂને જણાવ્યું કે-“કોઈ વેતામ્બર સાધુ અહિં આવે હતે, હેણે રાણુને આ પ્રમાણે કરી દીધી છે. ” બદ્ધ સાધુ બોલ્યો - હૃમે કોઈ પ્રકારની ચિંતા કરશો નહિં. બે ચાર ઘડી જૂઓ. હું હમણાં હેને અહિં લાવું છું.' બદ્ધ સાધુએ ઘણું પ્રયને કર્યો. પરન્તુ તે બધા વ્યર્થ ગયા. રાણીએ રાજાને કહ્યું કે-“ આ ગુરૂથી કાંઈ પણ થશે નહિ.” રાજાએ ઝટ સેનાનીને બેલાબે અને તમામ સેનાને તૈયાર કરી. સંઘના આબાલ વૃદ્ધ તમામ મનુષ્યને પોતાની પાસે લાવવા હુકમ કર્યો. જ સેનાની તૈયાર થઈને ચાલ્યા. સંઘની નજીકમાં જઈને જુએ છે તો સંઘની ચારે બાજુએ એક મહાટે અગ્નિથી ઝળહળતો કિલ્લે દેખે, સેનાનીના હાથીઓ તહેની નજીકમાં આવતાજ નહિ, અને ઘડાઓ આ અગ્નિના ઝબકારા જે કુકડાની માફક નાસવા લાગ્યા, સેનાની રાજા પાસે ગયો અને આ હકીકત જણાવી. ત્યારે રાજા અત્યંત ચકિત થયે. મંત્રિએ રાજાને કહ્યું કે “હે દેવ ! તે કે સામાન્ય પુરૂષ નથી. અગર આપની આજ્ઞા હેાય, તે હું તે મુનિ પાસે જઈને સંધિ [ ૧૮ ] 2010_05 Page #35 -------------------------------------------------------------------------- ________________ કરી લઉં.” રાજાએ આજ્ઞા આપી, મંત્રિએ મનમાં સંકલ્પ કર્યો કે જે મારૂ મન શુદ્ધ હોય, તે આ અગ્નિને કિલ્લે મને રસ્તા આપે” એમ કહી મંત્રી મુનિ પાસે ગયે. મુનિને નમસ્કાર કરી મંત્રીએ કહ્યું – આપ રાજા સાથે વિરોધ ન કરે, તે પૃથ્વીપતિ છે, અને તેને ઘરે ઘણા યોદ્ધાઓ છે.” - ઋષિ લગાર હસ્યા. હેમણે પોતાની પાસેની સોટી ઉઠાવી અને લાંબી કરી મંત્રીને કહ્યું કે મહારૂં બળ જૂએ.” એમ કહી મંત્રના બળે તમામ વૃક્ષનાં શિખરે તડાતડ તેડી પાડ્યાં. ઋષિએ કહ્યું:–“હેમ આ શિખર ખરી પડ્યાં, હેવી રીતે દુશ્મનનાં મા સ્તકો ખરી પડવાનાં. માટે જે કુશલતા ચાહતા હે, તો અમારું તીર્થ સોંપી ઘો.’ મંત્રી મનમાં ચમક્યો અને ત્રાષિની વિદ્યાની પરીક્ષા કરવાની ખાતર હેણે કહ્યું કે-“અરે, ઉંદરપણુ ઢાંકણું તે પાડી દે છે, પરતુ હમારૂં સામર્થ્ય તે હારે જણાય કે- વ્હારે આ બધાં શિખરોને પાછાં ઠેકાણે લાવી મૂકે.” અષિએ પાછી તે સેટી લાંબી કરીને વિદ્યાના બળથી બધાં શિખરે હાં મ્હાં હતાં, ત્યડાં ડાં આણી મૂક્યાં. મંત્રી Öાંથી ઉઠી રાણુ પાસે આવ્યું. રાણુને બલિભદ્રના બલનું વર્ણન કહી સંભળાવ્યું. રાજાએ મંત્રીને કહ્યું:-મુનિરાજના કુપિત થવાથી હમને, મહને કે રાજ્યને લાભ નથી. માટે જહેમ બને તેમ ત્રાષિ પ્રસરા થાય, તેમ કરે.” મંત્રી ઋષિ પાસે ગયે. ઘણા કાલાવાલા કર્યા. રાજા તરફથી માફી માગી. અને રાણીને સાજી કરવા માટે બહુ બહુ પ્રાર્થના કરી મંત્રિએ કહ્યું કે- મહારાજ ! રાજા આપને આવીને ચરણમાં પડે, તો પછી આપને રેશનું કંઈ કારણ નથી. કેમકે જારે વૈરી પગમાં આવીને પડે છે, ત્યારે કલેશનો અંતજ આવે છે.” ત્રાષિજીએ કહ્યું કે-“ રાજા અને રાણી કાળી કાંબળ પહેરીને ધૂંધવાવેષે જે અહિં આવીને પગે લાગે, તે રાણી સાજી થાય,” તેઓએ તે પ્રમાણે કર્યું. રાજાએ પણ ષિજીને ખમાવ્યા, [ ૧૫ ]. 2010_05 Page #36 -------------------------------------------------------------------------- ________________ અને ગિરિનાર તીર્થ જૈનોને પાછું મેંપ્યું. - તે પછી સમસ્તસંઘ અને ઋષિ ગિરિનાર પર ચડ્યા. ને મીશ્વરભગવાનની યાત્રા કરી, ગિરિથી ઉતરીને સ્વામિવાત્સલ્ય વિગેરે કર્યા. તેમ ભાટ–ભેજક વિગેરેને દાન પણ દીધાં. એક વખતે હારે સંઘપૂજાને સમય થયો, ત્યારે બલિભદ્ર નીચા આસને બેઠા. રાજાએ પૂછ્યું કે- આપનું આસન નીચું કેમ?” ઋષિજીએ જણાવ્યું કે-“ઉચે આસને તે જે સૂરિ હોય, તેજ બેસી શકે.” રાજાએ કહ્યું-“ હારે શું આપને સૂરિ. પદ નથી. જે હું આપને દેવરાવું.” શષિજીએ સાફ મના કરી કે- એ પ્રમાણે લેવાની અમારે આચાર નથી. તેથી ગચ્છનો વ્યવહાર લેપાઈ જાય છે. અલ્હારા ગુરૂ (સૂરિ) શાલિસૂરિ મારવાડમાં પાલી નગરમાં બિરાજે છે, તેમના આપ્યા સિવાય પદવી ગણાય નહિ.” રાજાએ સાગ્રહ કહ્યું કે આપ અહારા સંતોષની ખાતર ગાદીનું આસન સ્વીકાર કરો.” - બલિભદ્ર આસન સ્વીકાર્યું. પછી સંઘની સાથે બલિભદ્ર પાલી નગરમાં ગયા. ત્યાં ગાદીના આસને ડારે બેસવા લાગ્યા, ત્યારે પલીના શ્રાવકે અને સાધુઓએ ગાદી કાઢી નાખી અને હેમનું અપમાન કર્યું. તેથી બલભદ્ર ત્યડુાંથી રવાના થઈ નલ' ગયા. વળી તે વખતથી બલિભદ્ર શ્રાવકને ત્યાંથી આહાર લેવો પણ ત્યાગ કર્યો. ૧ નલ, આ ગામને અમારે નાડોલ કહેવામાં આવે છે, અને તે મારવાડમાં આવેલ રાણું ટેશનથી પાંચ ગાઉ થાય છે. મારવાડની પંચતીર્થી માંનું આ એક તીર્થ ગણાય છે. અહિં ખંડેરગચ્છી શ્રીશાલિભદ્રસૂરિએ, સં. ૧૧૮૧ના અશાડ શુદિ ૧૦ શુક્રવારના દિવસે, બહદમછીય શ્રીદવસૂરિના શિષ્ય પં. પદ્મચંદ્રગણિએ સં. ૧૨૧૫ના વૈશાખ સુદ ૧૦ ને સોમવારે, પંરકગીય શ્રીસુમતિસૂરિએ ૧૨૩૭ના ફાગણ સુદ ૨ ને મંગળવારે અને તપાગચ્છીય શ્રીવિજયદેવસૂરિએ સં. ૧૬૮૬ના પ્રથમ આશાડ વદિ ૧૫ ને શુક્રવારે, એમ જુદા જુદા આચાર્યોએ જુદા જુદા સમયમાં પ્રતિષ્ઠા કરેલી છે. કે જહેના લેખે અત્યારે મૌજૂદ છે. પહેલાં અહિ ચહૂણેનું રાજ્ય હતું, મ્હારે અત્યારે રાઠોડનું રાજ્ય છે. [ ૬ ] 2010_05 Page #37 -------------------------------------------------------------------------- ________________ એક વખત તેઓ ભમતા ભમતા એક બ્રાહ્મણને હાં જઈ ચઢ્યો. આ બ્રાહ્મણને ત્યાં એક બાળકને રેત જે. પૂછતાં માલુમ પડ્યું કે-તે બાળકને રેવતીદોષ થયો છે. બલિભદ્દે મંત્રના બળે તે બાળકને દોષ દૂર કર્યો. ત્યાંથી તેઓ કુંડીપુર (હસ્તિ કુંડી) માં ગયા. આ વખતે રાજા 'અલ્લટ, કે જહે આહડન રાજા હતો તેની ૧ આ રાજા સમયને શિલાલેખ વિ. સં. ૧૦૧૦ (ઇ. સ. ૯૫૩) નો મળે છે. અહટ ની રાણી હરિયાદેવી હૂણ રાજાની પુત્રી હતી. એમ ટૉડરાજસ્થાનના પૃ. ૩૨૨ માં, ૫૦ ગૌરી કર હીરાચંદ ઓઝા લખે છે. ૨ આહર, ઉદેપુરથી પૂર્વમાં બે માઈલ દૂર આ ગામ છે. અત્યારે પણ હેને આહુડજ કહેવામાં આવે છે. પ્રાચીન “તીર્થમાલા” એમાં આહડનું નામ તીર્થ તરીકે ઠેકાણે ઠેકાણે આવે છે. શ્રીમાન મેઘે પોતાની તીર્થમાલામાં લખ્યું છે – “દેઉલવાડઉં નાગદ્રાડા ચીત્રેડ આહડકરહેડ વધણર. ખરતરગીય શ્રીનચંદ્રસૂરિના શિષ્ય શ્રી રાજસુંદરે સં. ૧૬૬૫ ના ભાદ્રતા સુદિ ૧૫ ગુરૂવારે અહડા શ્રી પદે ભગવાનનું ૩૧ કડીનું સ્તવન બનાવ્યું છે. તેની અંદર આહુડના આ મંદ નું વર્ણન કરતાં લખ્યું છે આહડનયર સુહમણઉ હે દેવી એ પ્રતિરાય; જિનપ્રાસાદ કરાવી હો દંડકસિધજ સાય. મ૦ ૨૨ વિરસંવત્સરથકી હો શત દેઈ પંચઈ જાણી: વૈશાહ શુદિ પંચમી હો મહત્સવ કરએ મંડાણી ૨૩ ધન ધન શ્રીઆરિજસ્વસ્તિસૂરિ પ્રધાન, પ્રતિષ્ઠા સઈ હથિ સુભ મહુરતિ સુધ ધ્યાન; થાપિઓ આદિ જિણેસર મૂરતિ અતિ મનોહાર, પ્રભુ દરસણ દીઠઈ સુખસંપતિ જયકાર. ” આ ઉપરથી માલૂમ પડે છે કે અહિં (આહડમાં ) સંપ્રતિરાજાએ શ્રી ઋષભદેવ ભગવાનનું મંદિર કરાણી, વીર સં૦ ૨૦૫ના વૈશાખ સુદ પના દિવસ શ્રીઆસુહસ્તિસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી, હતી. આજ મંદિરનો ચિત્રકૂટના મહારાણા મેલને સમયમાં રામદેવના પુત્ર સાહણ કે જે મકરાણુનો પ્રધાન હતો, તેણે ઉદ્ધાર કરાવ્યાનું ઉપરનાજ સ્તવનમાં આ 2010_05 Page #38 -------------------------------------------------------------------------- ________________ રાણુને રેવતીદેાષ થયો હતો. રાજાએ ઘણું ઉપચાર કરવા છતાં રાણીને લગારે આરામ થતો હોત. છેવટે રાજાએ એવા પ્રકારની ઉોષણ કરાવી હતી કે “જે કોઈ માણસ રાણીનો દોષ દૂર કરશે, હેને અધું રાજ્ય આપવામાં આવશે.” આવા અવસરમાં નાડેલથી કંઈ કારણસર આવેલા એક બ્રાહ્મણે રાજાને કહ્યું કે- “રાણીના દોષને દૂર કરે, એવા એક ઋષિ હસ્તડીમાં છે.” રાજાએ ઝટ ચાર માણસોને મોકલ્યા. આ માણસોએ જઈને કહ્યું કેઆહડનગરના રાજએ આપને બોલાવેલા છે. આપ હાં પધારીને રાષ્ટ્રના રાગને દૂર કરે, તે રાજા અછું રાજ્ય આપે.” ઋષિએ કહ્યું- હમે જાઓ, હું અહિં બેઠાં બેઠાં તેને આરામ કરી દઈશ.” માણસોએ ઘણું ઘણું કહ્યું કે- આપના પધાયો સિવાય રાણીનો દોષ કેમ જશે ? રાજાએ ઘણી વનસ્પતિઓ, મંત્ર, યંત્ર પ્રમાણે લખ્યું છે – નવલખ સુભ વંશ રામદેવ વિખ્યાત, તસુ સુત સાહ સાહણઉ આજલગી અપીપાત; ચિત્રકૂટ નરેસર મોકલરાણ પ્રધાન, પ્રાસાદ ઉધરીઉ દ્રવ્ય પરચી સાવધાન. વર્તમાનમાં આ આહડમાં શ્રાવકની ૩૦ ઘરની વસ્તિ છે. પરંતુ તે બધા ઢક અને તેરાપંથી છે. જયારે મંદિરે ચાર છે. ૧ પાર્શ્વનાથનું, ૨ બાવનજિનાલય, ૩ શાન્તિનાથનું અને ૪ મહાવીરસ્વામીનું. પ્રથમ મંદિરમાં એક બાજુએ શ્રીહીરવિજયસૂરિ, શ્રીભનુચંગણિ અને શ્રી ઉદયચંદ્રગશિની પાદુકાઓ છે. કે જહેની પ્રતિષ્ઠા પં શ્રી ઋદ્ધિચંદ્રગણિએ સં. ૧૬૯૨ ના પિષ સુદિમાં કને, તેના ઉપર લેખ છે. વળી એક બીજો લેખ જોવામાં આવ્યો, કે જહેના સંવત ૨૨૮૪ કથક પર ૮ શની શ્રીટલાચબીનનિઃ આટલા અક્ષરો વંચાય છે. આહડ પણ એક પ્રાચીન તીર્થસ્થાન છે. શોધ ખેલ કરવામાં આવે, તે ઘણી ઐતિહાસિક સામગ્રી મળી આવવા સંભવ છે. ( ૧૮ ) 2010_05 Page #39 -------------------------------------------------------------------------- ________________ વિગેરે ઉપચાર કર્યા પરંતુ આરામ થયું નથી. માટે આપે જરૂર પધારવું જોઈએ.” હારે ત્રાષિએ કહ્યું- હમે જાઓ, હમારા આઘાટ નગરમાં ઘંટાની પાસે, ટૅબા આગળ જે ડાબમાગ વળે છે, મ્હાં તમે વહેતા લોહીને જૂએ, બસ, અહિં બેઠાં બેઠાંજ રાણીને આરામ થશે. પેલા પુરૂ આહડ નગરમાં આવીને જુએ છે તે, ગામમાં વાજિંત્રો વાગી રહ્યાં છે, ઘેર ઘેર ઉ સવ થઈ રહ્યો છે. માણસોએ એક માણસને પૂછ્યું કે આ બધી શાની ધામધૂમ છે?” હેણે કહ્યું –રાણી સાજી થઈ ગઈ છે. તેની ખુશાલીને આ ઉત્સવ છે,' પશ્ચાત્ તે પુરૂષોએ પ્રથમ રાજા પાસે જઈને નમસ્કાર કર્યો. અને ઋષિએ જે જે હકીકત કહી હતી, તે રાજાને સંભળાવી. આ બધી વાત સાચી ઠરી. આથી રાજા બહુ ખુશી થયે. અને ઋષિને હસ્તિકુંડીથી પિતાને ત્યાં તેડાવીને માટે ઉત્સવ કર્યો વળી રાજાએ અર્ધ રાજ્ય દેવા માટે પણ બહુ આગ્રહ કર્યો. બણિભદ્રે કહ્યું “હારે આ રાજ્યનું કંઈ કામ નથી. પરંતુ હું કહું તે કામ કરો. તે કામ એ છે કે–શાલિસૂરિ નામના જે હારા બંબ છે, હેની પારોથી અને ભાગ અપાવે.' રાજાએ શાલિસૂરિને તેડાવ્યા. મોટા ઉત્સવ પૂર્વક પધરાવ્યા. પછી રાજાએ બલિભદ્રને ભાગ આપવા જણાવ્યું. શાલિસૂરિએ કહ્યું –“રાજન ! અમારે ત્યાં લેકવ્યવહારને ન્યાય નથી હોત. (બે ભાઈએ અઅર્ધ ભાગ હેંચી લે તેવો) કિન્તુ રાજનીતિ હોય છે. ( રાજાનો ન્હોટે છેક હોય તેજ ગાદીએ બેસી શકે.) હારે કેઈ ઉપાય ને ચાલે ત્યારે રાજાએ જબરજસ્તીથી બલિભદ્રને પદે સ્થાપન કરીને કેટલા શ્રાવકે કરી આપ્યા. એ પ્રમાણે બલિભદ્રનું કાર્ય સિદ્ધ કરીને તેમનું વાસુદેવસૂરિ' એવું નામ સ્થાપ્યું. અને ગચ્છનું હસ્તિકુંડીગચ્છ એવું નામ (૧) આને માટે જૂએ હસ્તિ કુડીનો શિલાલેખ પરિશિષ્ટ “” ( ૧૦ ) 2010_05 Page #40 -------------------------------------------------------------------------- ________________ સ્થાપન કર્યું. તે પછી વાસુદેવસ રેએ, મહાવીરદેવના પ્રસાદમાં રેવતી દોષના અધિષ્ઠાયક દેવતાને સ્થાપન કર્યાં. ૧ આ હસ્તીકુડીંગ૰ની અંદર અનુક્રમે આ ચાર નામની સ્થાપના થઇ. ૧ વાસુદેવસૂરિ, ૨ પૂર્ણભદ્રસૂરિ, ૩ દેવસૂરિ અને ૪ અલિભદ્ર. અન્તમાં કવિલાવણ્યસમય અલિભદ્રની સ્તુતિ કરતા કથે છે: “જિણિ વાલિઉં તીરથ ગિરનારિ દીપાવઉ જિનશાસન સાર; કરિઉ પ્રભાવક ભણી વષાણુ એધમતી મૂકાવઉં માણુ.” ૧૨૩ યશાભદ્રસૂરિ. સ ડેરકગચ્છના પાંચસો સાધુએના ઉપરી શ્રીઈશ્વરસૂરિએ છ વર્ષ સુધી છ વગયા ત્યાગ કર્યાં હતા. એક વખતે હેમણે અશ્વરીદેવીની આરાધનાર કરીને દેવીને પવિત્ર પાત્રમાં ઉતારી હતી. જમ્હારે દેવી જવા લાગી, ત્હારે હેમણે દેવ-ગુરૂ અને ધર્મની આણુ દઈને દેવીને અટકાવી. અને કહ્યુ કે મ્હારા સમુદાયમાં એવુ કાઇ નથી કે-હેને હું પદ આપુ. ત્હારે હવે મ્હારે શું કરવુ?' દેવીએ કહ્યું:— ભગવન્ સાંભળેા ’ " ૧ સ ંવત્ ૧૬૮૩ ના લ્ગુન સુદ ૧૧ ને બુધવારના દિવસે, ક્ષેમકીર્ત્તિ શાખામાં થયેલ શિવસુંદર ઉપાધ્યાયના શિષ્ય વા॰ પદ્મનિધાનણ તેમના શિષ્ય હેમસેાસણ અને તેમના શિષ્ય જ્ઞાનનઢિણિએ સ્વર્ણગિરિમાં લખેલ સંસ્કૃતચરિત્રમાં નામ ની સ્થાપનામાં વાસુદેવસૂરિ પૂર્ણ - ભદ્રસૂરિ, વીરસૂરિ અને દેવસૂરિ આ ચાર નામ આપ્યાં છે, (૨) ખરીદેવીની આરાધના, સૂરિજીએ મુડારા, કે જે. મારવાડના સાદડી ગામથી ૧૫૫ ગાઉ છે, šાં કરી હતી, એમ સ`૦-૧૬૮૩ માં લખાએલ ‘સૌંસ્કૃત ચરિત્ર' માં લખ્યું છે. ' ( ૨૦ ) 2010_05 Page #41 -------------------------------------------------------------------------- ________________ પલાસી ગામમાં પુમાર નામે એક વ્યવહારી રહે છે. ડેની ગુણસુંદરી નામની ધર્મપત્ની છે. ગુણસુંદરીને હિમાલયના સ્વપ્નસૂચન પૂર્વક સુધમાં નામે એક પુત્ર થયું છે. તે ઘણે રૂપવાળે અને ઉત્તમ લક્ષણવાળે છે. મ્હારે તે સુધમાં પાંચ વર્ષનો થયે, ત્યહારે હેને નિશાળે મૂક્યો. આ નિશાળમાં બીજા પણ ઘણા બ્રાહ્મણ અને વાણીયાએના છોકરા ભણવા જાય છે. એક વખત સુધર્માએ એક બ્રાહ્મણના છોકરા પાસે કંઈ કારણસર ખડિયે માંગે. બ્રાહ્મણના છોકરાએ ખડિયે આ પણ ખરે. પરંતુ, સુધર્મા પાસેથી અકસ્માત્ તે ખડિયે પડી ગયો અને ફૂટી ગયો. હારે બ્રાહ્મણના છોકરાએ “ ખડિયે ભાગે ? એવું જાણ્યું, હારે ન્હણે પિતાને ખડિયે માંગે. સુધર્માએ, (1) પલાસી, આ ગામ પીંડવાડાની નજીકમાં છે, જેને અત્યારે પલાઇ કહે છે. (૨ -૩) ઈશ્વરસૂરિકૃતરાસ, અને નાડલાઈથી મળેલો એક શિલાલેખ, કે જે આ પુસ્તકની અંતમાં પરિશિષ્ટ' તરીકે આપવામાં આવ્યો છે, હેમાં પિતાનું ન મ યશવીર અને માતાનું નામ સુભદ્રા આપ્યું છે. (૪) સુધર્માના જન્માદિ સંવત, દીપવિજયકવિએ પોતાના સં ૧૮૭૭ માં બનાવેલા “હમકુરિત્નપટ્ટાવલી રાસ' માં આ પ્રમાણે આપ્યા છે – * સાંડેરા ગામે હૃઆ જભદ્રસૂરિરાય; નવસે હું સતાવન સમું જનમ વરસ ગછરાય. ૨ સંવત નવસેë અડસઠે સૂરિપદવી જોય; બદરી સુરી હાજર રહેં પુન્ય પ્રધલ જસ જોય. ૩ સંવત નવ અગતરે નગર મુડાડામાંહે; સાંડેરા નગરે વલી કીધી પ્રતિષ્ઠા ત્યાંહ. સંવત દસ દાહરે કિયા રાસી વાદ; વલ્લભીપુરથી આણિઓ ભદેવ પ્રાસાદ” ૧૨ અર્થાત–૯૫૭ માં જન્મ, ૯૬૮ માં સુસ્પિદ, ૯૬૯ માં મુડારા અને સાંડેરાવમાં પ્રતિષ્ઠા અને સં. ૧૦૧૦ માં ચોરાસી વાદ કર્યા. ( ૨૧ ) 2010_05 Page #42 -------------------------------------------------------------------------- ________________ નવા નવા ખડિયા આપવા માંડ્યા, પરન્તુ તે ઉપર તેણે દૃષ્ટિ પણ કરી નહિં અને પેાતાનેાજ ખડિયા માંગતા રહ્યા. બ્રાહ્મણના છેકરાએ એમ પણ કહ્યું કે—ત્યુને ત્હારેજ લેાજન કરવા દઈશ કે ઝ્હારે મ્હારો ખડયા હું લઈશ.' સુધર્માં વિચારમાં પડ્યા. બન્ને કુપિત થયા અને લડતા લડતા અધ્યારૂ (અધ્યાપક) પાસે ગયા. અધ્યાપકે બન્નેને સમજાવ્યા, પરન્તુ માન્યું નહિ. છેવટે બ્રહ્મપુત્રે ક્રોધાવેશમાં આવી આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી: “ વિપ્રપુત્રિ રિ દેઈ ગાલિ ક્રૂરકરવ્યુ તુઝ કપાલિ; જી ષા તુ અભણ સહી નહીતર ભરડઉ ભણજે ભઈ! ૧૮ આના ઉત્તરમાં સુધર્માએ પણ આ પ્રતિજ્ઞા કરી: ' તવ તેષઇ મેલિઉ સુધર્મ જોજે અભણ માહરૂ ક; સૂર્ણ ન મારૂં' તુષ્ઠ પ્રાણીઉ નહીતર નહી સુધઉ વાણીઉ ’ ૧૯ તે છ વર્ષના સુધર્માં માળક તમારી પાર્ટના ઉદયકારક થશે, માટે સંઘ સહિત જઇને હુમે šને લાવેા. ’’ એ પ્રમાણે કહીને દેવી વિદાય થઇ. ઈશ્વરસૂરિ સ ંઘની સાથે પલાસી આવ્યા. અને šાં પુણ્યસારને ઘરે ગયા. સુધર્મોની માતા ગુણસુંદરીએ આચાશ્રીના સારા સત્કાર કર્યાં. પછી આચાર્યશ્રીએ ગુણસુ ંદરીને સખાધી કહ્યુ : • હે ગુણસુ ંદરી ! દેવીના વચનથી અમે હમારે ત્યšાં આવ્યા છીએ. ’ ગુણસુ દરીએ કહ્યુ :- મહારાજ ! આપ ફરમાવેા, મ્હારાથી અનતી આના ઉડાવીશ. > સૂરિજી- અમે હમારા પુત્રને લેવા માટે આવ્યા છીએ, માટે પુત્રની ભિક્ષા આપીને આન ંદિત કરો. ’ , ગુણસુ ંદરી ગળગળી થઇને અને કાને આંગળી દઇને ) મહારાજ ! આપને શું લાજ પણ નથી, કે મ્હારા જેવી આંધળીને લાકડી ( ટેકા ) સમાન પુત્રની માગણી કરે છે ?’ ( ૧૧ ) : 2010_05 Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સંઘે ગુણસુંદરીને કહ્યું:-“હે ગુણસુંદરી! તું હારા છોકરાને - જે હરાવીશ, તે હારી મહિમા ઘણી થશે અને લ્હારે છેકરો સમસ્ત અબ્ધ જગને લાકડી (ટેકા) રૂપ થશે. કેમકે કહ્યું છે કે “લોકમાહિ લષમી પ્રધાન તેહમાહિ સારૂ સંતાન, સંતતિમાહિ કહિઉ સુત સાર તાસુ દાન ફલનું નહીં પાર.” ૨૬ માટે પુત્રનું દાન કરી ત્યારે સારી રીતે ફલની પ્રાપ્તિ કરી લેવી જોઈએ. વળી સંઘે કહ્યું – મરૂતિ માગણહાર મુહ દેવી માગઈ નહી; સેઈ મરૂઉ દાતાર જે હું તઈ નહી નહી કરઇ. ૨૭ દેઅંતા નહીં હૂબલાં ઝૂઝતા ન મતિ; ઈમઈ કાયર બાપડાં પુરૂષારથ ગમતિ. છેવટે કહ્યું – ગુણસુંદરી ગુણ મેરૂ સમાન તાહરૂ પુત્ર હુઈસઈ જગિ ભાણ; માને મેહમહા પરિહરૂ બાઈ બેલ અહ્મારૂ કરૂ.” ૩૫ સંઘે ગુણસુંદરીને આવી રીતે હારે બહુ બહુ સમજાવી, હારે સુધર્મા બે – “હે માતઃ ! મહે સદ્દગુરૂરૂપી નાવ આજે પ્રાપ્ત કર્યું છે, માટે હવે તો હું સંયમ લઈને કાર્ય સાધન કરીશ.” માતાએ પુત્રને સમજાવ્યું કે- તું હાને બાલુડે છે, દીક્ષા પાળવી ઘણી કઠણું છે, હમેંશાં ઘરઘરથી ભિક્ષા લેવી પડશે. પંચા ચાર પાળવા પડશે. દેશ-વિદેશ વિહાર કરે પડશે, બાવીસ પરીસહ સહવા પડશે. કેઈ દિવસ રીસ–ગુસ્સો કરાશે નહિં.” માતાએ ઘણું સમજાવા છતાં હેણે કહ્યું–“હે માતઃ ! મહે જોયું કે–દીક્ષા સમાન બીજું કોઈ રાજ્ય નથી, માટે કઈ પણ પ્રકારની “હાનાકાની ન કરે.” છેવટે માતા-પિતાને સમજાવી સુધર્માએ દિક્ષા લીધી ( ર ) 2010_05 Page #44 -------------------------------------------------------------------------- ________________ આથી સંઘ ઘણે ખુશી થશે. ગુરૂએ સુધર્માને વિદ્યાને ભંડાર સમગ્યે–વિદ્યાનો ભંડાર બનાવ્યું. આ પછી મુંડારામાં બારગોત્રે મળીને બદરીદેવીને પુન: આરાધી. દેવી સુધર્માના શરીરમાં અવતરી. હેના કપાળમાં તિલક કર્યું. કંઠમાં કુસુમની માળા નાખી, પછી દેવી સુધમનું યશેભદ્રસૂરિ નામ આપી વિમાન દ્વારા વિદાય થઈ. આ પછી શ્રીયશોભદ્રસૂરિએ, વિગને વિષયનો વિકાર કરનારી જાણું, છએ વિગ ત્યાગ કર્યો. અને હમેશાં કેવળ આઠ કવળને આહાર લેવાનું શરૂ કર્યું. યશોભદ્રસૂરિએ એ પ્રમાણે ઘણું કઠિણ અભિગ્રહો લેવાથી, તેમને ઘણા ઘણું અતિશયે પણ પ્રાપ્ત થયા. અહિંથી વિહાર કરી શ્રીયશોભદ્રસૂરિ પાલી આવ્યા. સૂરિ જીનું ઘણું ઉત્સાહ અને આડંબર સાથે સામૈયું થયું. પાલીમાં જે દિશા તરફ સૂરિજી, હમેશાં ઠંડિલ જતા હતા, તે દિશામાં એક સૂર્યનું મંદિર હતું. આચાર્યની તપસ્યા વિગેરે જેઈ સૂર્ય હમેશાં ગુરૂના ગુણ જપતો હતો. એક વખતે ગુરૂની પરીક્ષાને માટે સૂર્યો, રસ્તામાં મણિ–માણેકની માળા મૂકી. ૧ આ ઉપરથી સ્પષ્ટ સમજાયું કે-યશોભદ્રસૂરની આચાય પદવી મુંડામાં થઈ, પરંતુ મુનિસુદરસૂરિકૃત ‘૩રાતનાકાર’ ના પ૦ ૯૩ માં " पल्लीपुर्या श्रीयशोभद्रसूरेराचार्यपदावसरे यावज्जीवमष्ठाभिः कवलैराचाम्लं વિધેયમિર્ચામuહું સ્વીકૃતપૂર્વને............ .................." ઈત્યાદિ લખ્યું છે. એ વિચારણીય છે. પાલીમાં આચાર્યપદવી થયાનું ઉપદેશરત્નાકર' સિવાય અન્યત્ર જોવામાં આવતું નથી ૨ પ્રરતુત રાસમાં છ વિનયનો ત્યાગ અને આઠ કવળનો આહાર કરવાને અભિપ્રહ લેવાનું લખ્યું છે, મ્હારે “૩ારાત્નાકર છે અને સં. ૧૬૮૩માં લખાએલા સંસ્કૃત ચરિત્રમાં “ આઠકાળીયાનું આંબીત કરવું ' એ અભિગ્રહ કર્યાનું લખ્યું છે. (૨૪) 2010_05 Page #45 -------------------------------------------------------------------------- ________________ આચાય હેની અવગણના કરીને ચાલ્યા ગયા. ગુરૂની આ નિસ્પૃ હતાથી સૂર્યને વધારે શ્રદ્ધા થઇ. હુંણે વિચાર કર્યાં કે—જો ગુરૂ, મ્હારા મંદિરમાં આવે, તે હુ પાપરહિત થાઉં. એક વખત ગુરૂના આવવા સમયે સૂર્ય વરસાદ કર્યો, જેથી બીજું કાઇ એવુ સ્થાન ન દેખી, સૂરિજીએ સૂર્યંના મંદિરમાં પ્રવેશ કર્યાં. પ્રવેશ કરતાંજ મદિરનાં બારણાં બંધ થઈગયાં. એટલે સૂર્ય કહ્યું ઃ મહારાજ ! આપ કંઇપણ વર માગેા. ’ સૂરિજીએ કહ્યું:- જો કે મ્હારે કંઇપણ વસ્તુનું કામ નથી, તેપણુ આ વખતે માગુ છુ કે “ સજીવનું આલેાકન કરી શકું, એવું અંજન આપ. ' સૂર્યે કહ્યું- હું કાલે લઇને આવીશ. . " , બીજા દિવસે સૂર્ય એ વસ્તુએ લઇને ઉપાશ્રયે આવ્યે:— ૧ સુવર્ણાક્ષરની પાથી અને ૨ અંજનકુષિકા. આ બન્ને વસ્તુઓ આપીને સૂર્ય અદષ્ટ થઈ ગયા. સૂરિજીએ, તે અંજનકુપિકાને પેાતાની આંખમાં આંજી જોઇ. તા હેમણે ત્રિલેાકીના તમામ પદાર્થો, હેવી સ્થિતિમાં હતા હેવી સ્થિતિમાં જોયા. આ સિવાય પુસ્તકની અંદર હે હે મા લખેલા હતા, તે પણ સિદ્ધ કરી લીધા. તે પછી આચાર્ય વિચાર કર્યો કે- પાછળ જે શિષ્યા થશે, તેએ આ વિદ્યાને જીરવી નહિ શકે, ’ એમ વિચારી તે પુસ્તક અલિભદ્રને આપ્યું અને કહ્યું કે તું આ પુસ્તક સૂર્યના મંદિરમાં જઈને મૂકી આવ. " રસ્તામાં અલિભદ્રે હેમાંનાં ત્રણ પાનાં સંતાડ્યાં. પરન્તુ સૂર્ય, તે પાનાં šાંથી ઉઠાવી લીધાં. પાછા વળતાં અલિભદ્રે તે સ્થાને જોયુ, તે તે પાનાં દેખ્યાં નહિ. પછી અલિભદ્રના રાવાકળકળવાથી યા લાવી સૂર્ય તે ત્રણ પાનાં અલિભદ્રને આપ્યાં. યશોભદ્રસૂરિને આઠ મહાસિદ્ધિ ઉત્પન્ન થઇ. સૂર્યે આ પેલા પુસ્તકમાં જે જે મંત્ર-યંત્ર હતા, તે બધા હેમણે સિદ્ધ [ ૨૫ ] 2010_05 Page #46 -------------------------------------------------------------------------- ________________ કરી લીધા. સૂરિજી ગગનગામિની વિદ્યાના પ્રભાવે હંમેશાં અપા, અષ્ટાપદ, સમેતશિખર, શત્રુંજય અને ગિરનાર એ પાંચ તીર્થોની યાત્રા કરીને આહાર કરતા. પાલીથી વિહાર કરીને સૂરિજી સંડેરક આવ્યા. અહિંના સંઘે પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો. પ્રતિષ્ઠામહોત્સવ ઉપર બહારથી ધાર્યા કરતાં ઘણા માણસો એકઠા થયા. તેથી જમણમાં ઘી ખૂટી ગયું. આ વાત મ્હારે સૂરિજીના જાણવામાં આવી, હારે તેમણે વિદ્યાના બલથી પાલીના ધનરાજશાહના ઘેરથી ઘી મંગાવ્યું. અને ઘીનાં વાસણ ભરી દીધાં. પ્રતિષ્ઠા થઈ ગયા પછી પ્રતિષ્ઠા કરાવનાર ગૃહસ્થ દ્રવ્ય લઈને પાલી ગયે, અને તે ઘીના ધણને, હેના ઘીનું દામ આપવા લાગ્યા. હેણે કહ્યું—“મહે હ્યુમને ઘી આપ્યું નથી, તે પછી મને હમે મૂલ્ય શાનું આપે છે ?” પિલા પૈસા લઈને આવનાર ગૃહસ્થ કહ્યું -“લ્હમે હમારાં ઘીનાં વાસણ તપાસે. જે હેમાં ઘી ન હોય, તે દામ લેજે. મ્હારે હેણે ઘીનાં તમામ વાસણ તપાસ્યાં, તે હેમાં લગારે ઘી દેખ્યું નહિં. બહાર આવી હૅણે કહ્યું -“મહારે દામનું કઈ કામ નથી. હું માનું છું કે–હમે જે ઘી ખરચ્યું છે, તે હારી વતીજ ખર (૧) સરક, એરણપુરાથી પાંચ ગાઉ છે, જહેને સાંડેરાવ કહેવામાં આવે છે. આ ગામના નામ ઉપરથી જ સંડરેકગછ નામ પડ્યું છે. (૨) આ પ્રમાણે મંત્રશક્તિથી પાલીથી ઘી લાવ્યા સંબંધી હકીકન સં. ૧૫૮૧ માં ઈશ્વરસૂરિએ બનાવેલા “ સુમિત્રપિચરિત્ર' ની અંદર પણ આ પ્રમાણે આપવામાં આવી છે " यः प्राज्यमाज्यं निजमंत्रशक्त्या નિના સંરપુરે મુલ્યા: ! तदाद्यनाकाद्भुतसच्चरित्रं श्रीमद्यशोभद्रगुरुं नमामि ॥६॥ [ ૨૬ ] 2010_05 Page #47 -------------------------------------------------------------------------- ________________ ચ્યુ' છે, માટે તે ધન મ્હારા ભંડારમાં આવી શકે નહિં.' વિગેરે કહી ધનરાજશાહે દામ આપવા આવેલ ગૃહસ્થને પાછા વાળ્યા. શ્રીયશેાભદ્રસૂરિ સ ંડેરક ( સાંડેરાવ ) થી ચિત્રકૂટ (ચિત્તેય ) પધાર્યા. બીજી તરફ મેવાડના આઘાટ નગરના અલ(અલ્લટ) રાજાના મત્રીએ, રાજાની આજ્ઞા લઇ એક જિનમંદિર મનાવીને અને આચાય શ્રીયશેાભદ્રસુરિને ચિત્તાડથી પેાતાના નગરમાં પધરાવીને શ્રીપા નાથ પ્રભુની પ્રતિષ્ઠા કરાવી. એક વખતે આચાર્ય શ્રી શ્રીસ ધસાથે ચૈત્યપરિપાટીએ નિકળ્યા હતા, ડેવામાં એક અવધૂત હેમને મળ્યે, વ્હેણે પોતાના હાથમાં ચિત્રામ કર્યું, નાકને દીપશિખા સમાન બનાવ્યું, મોઢાને વિકરાલ બનાવ્યુ અને હાથને ઉંચા કરી ખતાવ્યા. અવધૂતના મનાભિપ્રાયને આચાર્ય શ્રી ખરાખર સમજી ગયા. હેમણે પાતાના બે હાથ આપસમાં ઘસીને કાળા કરી અતાવ્યો. અવધૂત ચમત્કૃત થયેા. ને યશેાભદ્રસિરના પગમાં પડી નમસ્કાર કરી વિદાય થયે. - અવધૂત અને આચાર્ય શ્રીને આપસમાં થયેલી આ સમસ્યાના ભેદ સંઘમાંના કેઇપણુ માણુસ સમજી શકયા નહિ, સ ંઘે કહ્યું:મહારાજ ! આપ બન્નેમાં આપસમાં જે સમસ્યા થઇ, તે ભેદને અમે સમજી શક્યા નથી, માટે કૃપા કરીને જણાવે. ' 2 6. આચાર્ય શ્રીએ કહ્યું: વ્હેણે ઇસારામાં મ્હને કહ્યુ કે-ઉજ્જયનીમાં મહાકાલના દેરાસરમાં દીવાની જ્યેતિથી ચદરવા સળગ્યા છે, ” šારે મ્હે વિદ્યાના બળથી હાથ ઘસી હેને જણાવ્યું કે > ' તે મળતા ચરવા શાંત કર્યાં છે. ’ અવધૂતે તે વાત દેવના પ્રભાવથી જાણી હતી, ડારે મ્ડ વિદ્યામાંથી તેનુ સંકટ દૂર કર્યું હતું.” રાજાએ આ વાતની ખાતરીને માટે માણુસા મોકલી નિશ્ર્ચય કર્યો કે-અમુક દિવસે, અમુક સમયે તેજ પ્રમાણે ચદરવા { ૨૭ ] _2010_05 Page #48 -------------------------------------------------------------------------- ________________ સળગ્યું હતું, અને શાંત પણ થયો હતો. રાજા, આચાર્યશ્રીના ચમત્કારથી બહુ ખુશી થયે. આ પછી એક વખતે આહડ, કરવેટ, કવિલાણ. સંભરીર અને ભેસર આ પાંચ ગામના સંઘોએ, આચાર્યશ્રીને પ્રતિષ્ઠા કરવા માટે વિનતિ કરી. સૂરિજીએ, પાંચ ગામેવાળાઓને પ્રતિ છાનું એક જ દિવસ અને એક જ સમયનું મહત્વ આપ્યું અને કહ્યું કે- મે તૈયારી કરી રાખજે. આપેલા સમય ઉપર હું આ વીને પ્રતિષ્ઠા કરી જઈશ.' શ્રાવકે પોતપોતાના ગામ ગયા. પ્રતિષ્ઠાને દિવસ આવ્યા. શ્રીયશોભદ્રસૂરિએ વિદ્યાના બળથી પિતાનાં પાંચરૂપ બનાવીને એકજ મુહૂર્તમાં પાંચે ગામમાં જઈ પ્રતિષ્ઠા કરી. આ પાંચ ગામો પૈકીના કવિલાણુક ગામમાં પ્રતિષ્ઠા સમયે ઘણા માણસો એકઠા થયા હતા. અને તેથી કૂવાઓમાંનું પણ બીલકુલ ખૂટી ગયું. પાણી વિના તમામ લોકોને કષ્ટ પડવા લાગ્યું. સંઘે આવીને આચાર્યશ્રીને વાત જણાવી, આચાર્યે કૂવામાં પિતાના નખ વડે ચંદનને ક્ષેપ કર્યો, અને અમૃતજેવા પાણીથી ભરી દીધો. આ કૂવાનું નખસુત એવું નામ પ્રસિદ્ધ થયું. આવા લ્પ કૂવાઓમાં પાણી ઉત્પન્ન કરી દીધું. કવિએ પોતાના સમયમાં આ કૂવો હોવાનું જણાવ્યું છે : (૧) કરહેટનું અત્યારે નામ છે. કરેડા ચિત્તડથી રેલ્વેદ્રારા ઉદેપુર જતાં માર્ગમાં આવે છે. આ ગામ “કરહેડા પાર્શ્વનાથ'ના તીર્થ તરીકે પ્રસિદ્ધ છે. (૨) સંભરીને આજકાલ સાંભર કહે છે. આ ગામ અજમેરની નજીકમાં છે. અહિં મીઠું વધારે પાકે છે. સંસ્કૃતમાં આને “શામ'ના નામથી ઉલ્લેખ છે. ચહુઆણેની રાજધાની તરીકે, એક સમયે આ શેહેર મશહૂર હતું. આવી જ રીતે સંસ્કૃતચરિત્ર, કે હે સં. ૧૬૮૩ માં લખાયું છે, ની અંદર પણ * શાપે તત્ર વર્તાવ્યથા કૂવ: પ્રસિદ્ધોહિત ” એ પ્રમાણે લખી તે દૃ, તે સમયે હોવાનું જણાવ્યું છે. [ ૧૮ ] 2010_05 Page #49 -------------------------------------------------------------------------- ________________ “આજ લગ” કેતાં જલ ભરિયાં અઋઇ નામિ ઋણુઈ પરવર્યા.”૮૬ એક વખત આહડના ભદ્રવ્યવહારીએ શત્રુજય, અને ગિરનારની યાત્રા નિમિત્ત રાજાની આજ્ઞા લઈને સંઘ કાઢચે. આ સ ઘમાં શ્રીયાભદ્રસૂરિ પણ સાથે હતા. અનુક્રમે સંઘ અણહિલ્લુપુર પાટણની નજીકના પ્રદેશમાં આળ્યેા. આ વખતે પાટણના રાજા મૂલરાજ, કે જે ઘણા વખતથી યોાભદ્રસૂરિની તારીફ સાંભળતા હતા, તે સ ંઘની સ્ડામે આવ્યેશ, અને આચાર્યને નમસ્કાર કરીને ઘણેા ખુશી થયા. રાજાએ આચાર્ય શ્રીને કહ્યું કે- મ્હારા મનમાં એવી અભિલાષા છે કે-આપ મ્હારા નગરમાં સ્થિરવાસ કરીને રહેા. આચાર્યે કહ્યું: – · એક સ્થાને રહેવુ, એ અમ્હારી આચાર નથી, તેમ કરવાથી તા ગચ્છને વ્યવહાર લેાપાઇ જાય > રાજાએ કહ્યું—‹ ઝ્હારે એમ છે, તેા પછી આપ કૃપા કરીને એક વખત મ્હારે ત્યાં પધારી, આપના ચરણરજથી સ્થાનને પવિત્ર કરે. ’ સૂરિજી રાજને મ્હાં ગયા. એક કમરાની અંદર પેઠા, એટલે રાજાએ કમાડ અંધ કરી દીધાં. અંદરથી આચાર્યશ્રીએ કહ્યું:---‘ રાજન ! જબરદસ્તીથી તે હું નહિંજ રહ્યું. ' એમ કહી વિદ્યાના મળથી પેાતાનુ લઘુરૂપ બનાવી, કમાડના છિદ્રમાં થઇને બહાર નિકળી ગયા. અને આકાશગામિની વિદ્યાથી ઉડીને સધ ભેગા થઇ ગયા. તે પછી એક માસ માકલીને આચાર્ય રાજાને ધર્મલાભ કહેવરાવ્યે. (૧) મૂલરાજ તે સમય, ટેંડરાજસ્થાન ( ગૌરીશકર હીરાય દ એઝાજી સંપાદિત ) ના પૃ૦ ૪૩૨માં, (કાર્તિકાદી) વિ॰ સ૦ ૧૦૧૭ થી ૧૦પર (૪૦ સ૦ ૯૬૧ થી ૯૯૬) સુધીનેા બતાવ્યે છે. વ્હારે કીર્તિ કો સુદી (ગુજરાત વર્તાકયુલર સાસાઇટી તરફથી બહાર પડેલ) ના પૃ॰ ૯ માં રાજના સમયના એ પક્ષા, એટલે એક ઉપરનાજ અને બન્ને વિ॰ સ૦ ૯૯૮ થી ૧૦૫૩ સુધીને આપવામાં આવ્યા છે. [૨] _2010_05 Page #50 -------------------------------------------------------------------------- ________________ રાજાએ કમાડ ઉઘાડીને અંદર જોયું, તે સૂરિજી મળ્યા નહિં. રાજાને ખાતરી થઈ કે–તેઓ વિદ્યાના બલથી નિકળી ગયા. રાજાએ વિચાર્યું કે-આ ગુરૂની ભક્તિ તો ન થઈ, પરંતુ ઉલટી અવજ્ઞા થઈ. ખેર. રાજાને મંત્રી બન્ને આચાર્યની પાસે આવ્યા અને પગમાં પડીને થયેલી અવજ્ઞા માટે ક્ષમાપના માગી. તે પછી રાજાએ પૂછ્યું કે-મહારાજ ! એ ફરમાવે કે હારૂં કેટલું આયુષ્ય છે ? ” આચાર્યશ્રીએ જણાવ્યું કે- “ હમારૂં છમાસનું આયુષ્ય છે. માટે ધર્મરૂપી ઔષધનું સેવન કરવું જોઈએ.’ આ પછી ત્યહાંથી સંઘ રવાના થયે, રસ્તામાં સંઘ તૃષાથી બહુ આકુળવ્યાકુલ થવા લાગ્યો. ભદ્રવ્યવહારી ખેદિત થવા લાગે કે-“અરે, મહું આ કર્યું? પાણી વિના આખે સંઘ દુ:ખી થઈ રહ્યો છે. હવે હું શું કરું? ” ગુરૂની પાસે આવી આ હકીકત નિવેદન કરી, ગુરૂએ કઈ સૂકે કૂ કે તળાવની તપાસ કરવા જણાવ્યું. સંઘપતિએ શોધ કરી આચાર્યશ્રીને જણાવ્યું. પછી આચાર્યશ્રીની વિદ્યાના બળથી તે સુકુ સરોવર પાણીથી ભરાઈ ગયું. આથી આખા સંઘને સંતોષ થયે. હાથી સંઘ આગળ વળે, પરંતુ પેલા સરેવરના કાંઠે સંઘપતિ પોતાના જેડા ભૂલી ગયા, તેથી ભદ્રવ્યવહારી બીજા માણસો સાથે હાં જેવા ગયા. તે તે સરોવરમાં પાણીનું એક બુંદ દેખ્યું નહિં, આ આશ્ચર્યથી તે સરેવરનું “સાધુસરોવર” એવું નામ પડ્યું. હવે સંઘ શત્રુંજયની યાત્રા કરીને ગિરિનાર આવ્યું. સંઘપતિએ, અહિં શ્રીનેમીશ્વરના કંઠમાં મણિ-માણેકથી જડેલાં સુવર્ણનાં આભરણ ધારણ . આઠ દિવસ સંઘ ગિરિ ઉપર રો. પછી વ્હારે તે નીચે ઉતરવા લાગ્યા, ત્યહારે ભગવાન ઉપર ચઢાવેલાં આભૂષણે દેખ્યાં નહિં. સંઘપતિએ પૂજારીઓ, ગંધ, અને સંઘના તમામ માણસોને પૂછયું, પરંતુ પતો લાગે નહિં. સંઘપતિને ઘણી ચિંતા થવા લાગી. ભગવાનનાં આભૂષણે ચેરા [ ૧૮ ] 2010_05 Page #51 -------------------------------------------------------------------------- ________________ યાનું કલંક સંઘ ઉપર આવ્યું, એમ વિચારી હેમણે બહુ દુઃખિત વદને આ હકીકત ગુરૂને જણાવી. ' આચાર્યે કહ્યું:- “હૂમે ચિંતા ન કરો. કોઈ એક ર તે આભરણે ચેરી લઈને આઘાટ ગયે છે. તે માણસને જુગાર રમતો આજથી વીશમા દિવસે તમારા માણસે પકડશે. તે આભષણે મ્હણે એક વાવડીમાં પથરા નીચે દાટ્યાં છે.' ભદ્રવ્યવહારીએ ઝટ માણસે મેકલ્યાં. માણસે આહડ ગયા. જુગારીઓની સાથે રમતાં તે ચોરને પકડ્યો. બતાવેલા સ્થાનમાંથી આભરણે પ્રાપ્ત કર્યા. પછી ચેરને બાંધીને શેઠની પાસે લાવ્યા. ચોરને લેવા માટે ગયેલા માણસોએ તમામ હકીકત કહી, અને તે બધી આચાર્યશ્રીના કહેવા પ્રમાણેજ મળી. આભૂપણે પ્રભુને ચઢાવવામાં આવ્યાં. અને ગુરૂના વચનથી ચોરને મુક્ત કર્યો. હારપછી ત્યહાંથી સંઘે પ્રયાણ કર્યું, અનુક્રમે સંઘ આહડ આવ્યું. ગુરૂને વધાવીને સૌ પોતપોતાને સ્થાનકે ગયા. આહડથી પછી આચાર્યશ્રી નટુલાઈ ગયા. અહિંના શ્રાવકોએ (૧) નડુલાઈ ( નાડલાઈ ) આ ગામ મારવાડની પંચતીર્થમાંનું એક તીર્થસ્થાન છે. વર્તમાનમાં અહિં અગીયાર દેરાસરો છે જહેમાંના બે પહાડો ઉપર છે. આ બન્ને પહાડોને શત્રજય અને ગિરિનાર પહાડથી ઓળખવામાં આવે છે. અહિંનાં મંદિરમાંથી જુદાજુદા સંવતના ઘણા લેખ પ્રાપ્ત થાય છે. જહેવા કે – ૧ આદિનાથના દેરાસરના સભામંડપમાં રાયપાલરાજાના વખતનો સં. ૧૧૮૪ના માઘ સુદિ ૫ ની તારીખનો. ૨ સં. ૧૧૯૫ના આસો વદ ૧૫ ( ૦))) ની મિતિનો. આ લેખમાં અહિંના ગિરિનાર પર્વત ઉપરના નેમિનાથના મંદિરના ધૂપ, દીપ, નૈવેદ્ય વિગેરે લાગાની હકીકત છે. ૩ સં. ૧૨૦૦ના પેન્ટ સુદિ ૫ ગુરૂવારની મિતિન. આદિનાથના દેરાસરના સભામંડપમાં આ લેખ છે. આની અંદર પણ દેરાસરને કરેલ ભેટનું વર્ણન છે. [ ૩૧ ] 2010_05 Page #52 -------------------------------------------------------------------------- ________________ ચતુર્માંસ રાખ્યા. અને શ્રાવકા પણ આચાર્યશ્રીના ઉપદેશના લાભ સારી રીતે લેવા લાગ્યા. અહિં કાઇ એક દિવસે પેલેા વિપ્ર, કે હેણે આલ્યાવસ્થામાં આચાર્ય ( તે વખતના સુધર્મા )ની સ્ડામે પ્રતિજ્ઞા કરી હતી, તે જુદી જુદી જાતની વિદ્યાવાળા ચેગી થઇને કાટમાં કથા, મસ્તકમાં જટા અને લંગોટ ધારણ કરીને આવ્યા. આ વખતે આચાય દેશના દઇ રહ્યા હતા. હેંણે આવી પેાતાની જટાના એ સાપ મનાવ્યા. આચાયે તુજ મુહુપત્તીના એ કટકા કરીને એ નકુલ ( નાળીયા ) બનાવ્યા. નાળીયાને દેખતાંજ સાપ નાસી ગયા. તે ચેાગી પણ આચાર્યશ્રીના ચમત્કારથી વ્યાકુલ થઇ નાસી ગયા. ૪ સ’. ૧૨૦૨ના અઞા વિદ ૫ શુક્રવારતા. આ લેખ પણુ આદિનાથના મંદિરના સભામ`ડપમાંજ છે. આમાં મહાવીરસૈન્યના લાગાની હકીકૃત છે. ૫ સ. ૧૯૪૬ના કાર્તિક વદ ૧૪ શુક્રવારના, પહાડ ઉપર નેમિનાથના મંદિરમાં આ લેખ છે. આમાં આજ ચૈત્યના ઉદારની હકીકત છે. હું સ'. ૧૪૮૬ના આશાડ વદિ ૨ ની મિતિને, ઋષભદેવના મંદિરમાં પેસતાં બારણાની જમણી બાજૂએ છે. આમાં લાગાની હકીકત છે. છ સ. ૧૭૬૯ના વૈશાખ સુદ ૨ ને એક લેખ ગમડપમાં પેસતાં ડાબા હાથ તરફ છે. જ્ડમાં ઉકેશજ્ઞાતીય, વાહરા કાગેાત્રીય શાહુ ઠાકુરશૉના પુત્ર લાલાએ સુવર્ણના કળશ બનાવ્યાની અને સતરમેંદીપૂજા સહિત હૈતી પ્રતિષ્ઠા કર્યાની હકીકત છે. ૮ સ. ૧૫૭ના વૈશાખ સુદિ ૬ ને હેટા લેખ, કે જે યશે।ભદ્રસૂરિની હકીકતને પૂરી પાડે છે. આ લેખ ઉપયેગી હાવાથી * શિષ્ટ ‘ગ્’ તરીકે પુસ્તકની અંતમાં આપ્યા છે. વિગેરે શુા લેખા મળી આવે છે. હેમાંના કેટલાક જીણું પણ થઇ ગયા છે. અહિં પહેલાં નવમદિરા ડાવાનુ ૫૦ શિવિજયજીના શિષ્ય શીલવિજયજીએ પેાતાની બનાવેલી તીર્થમાળામાં કહ્યુ` છે. ~~~~ [ ૨ ] _2010_05 Page #53 -------------------------------------------------------------------------- ________________ એક દિવસ એગીએ એક સાધ્વીને ગાંડી બનાવી દીધી. સાદેવી ચોક, બજાર અને સૂનાવનમાં ભટકવા લાગી. ઘણું લકે એકઠા થઈને જેગીને મળ્યા. અને કહ્યું કે- આ કામ આપનું છે, માટે આપ હેને સાજી કરે.' જોગી કેપમાં આવી ગયા અને કહેવા લાગ્યો કે “શું સાધ્વીને હું કેડે બેસાડીને ફરું છું.? આ જાઓ ભલે, પરંતુ કઈ દિવસ હને દોષ દેશો નહિ”. શ્રાવકોએ શ્રીયશોભદ્રસૂરિને આ હકીકત જણાવી. આચાર્ય શ્રીએ દર્ભનું એક પુતળું બનાવીને શ્રાવકોને આપ્યું. અને કહ્યું કે પહેલાં હમે ગીને માનપૂર્વક સમજાવજે. અને છેવટે જે ન માને, તો આ પુતળાની આંગળીનો છેદ કરો.” આચાર્યશ્રીના કહેવા પ્રમાણે શ્રાવકે એ પહેલાતો મધુર વચને સમજાવ્યું. પરંતુ વ્હારે માન્યું નહિં. હારે શ્રાવકેએ તે પુતળાની આંગળીનો છેદ કર્યો. પુતળાની આંગળીને છેદ થતાં, યોગીની આંગળી છેદાઈ. શ્રાવકોએ કહ્યું કે–જહેમ આ આંગળીને છેદ થયો, નફુલાઈ નવમંદિર સાર શ્રી સુપાસ પ્રભુ નેમકુમાર. * ૬૮ આ નાડલાઈનો પ્રાચીન શિલાલેખે વિગેરેમાં જુદા જુદા નામોથી ઉલ્લેખ કરેલો જોવામાં આવે છે. નડૂલાઈ, વલ્લભપુર, નદકુલવતી, નઠુલડામિકા વિગેરે જાઓ: સં. ૧૧૮૯, ૧૧૫ અને ૧૨ ૦૨ના લેબમાં “ના ” નો ઉલ્લેખ છે. સં. ૧૪૫૪, ૧૪૮૬ના લેખોમાં “નલાઈ” નો ઉલ્લેખ છે, સં. ૧પ૯૭ના લેખમાં નદલવતી લખેલ છે, સં૧૬૮૩ના ફાગુન સુદિ ૧૧ બુધવારે વા. જ્ઞાનનંદિગણએ સ્વર્ણગિરિમાં લખેલ સંસ્કૃત ચરિત્રમાં આ ગામને “વલ્લભપુર” ના નામથી ઓળખાવેલ છે; જયારે વર્તમાનમાં આ ગામને નાડલાઇ' કહેવામાં આવે છે. અહિં શ્રાવકોનાં ઘર ૪૦-૫૦ ને આશરે છે. મંદિર અગિયાર હોવા છતાં હેની વ્યવસ્થા સારી રાખે છે, એ ખુશી થવા જેવું છે. ગામથી બહાર નેમનાથજીનું એક મંદિર છે. આ મંદિરની પાસે જ મકાનનું એક ખંડેર છે. કહેવાય છે કેઉપાશ્રય હતો, અને અહિં યશેભદ્રસૂરિ અભ્યાસ કરતા હતા. [ ૩૩ ] 2010_05 Page #54 -------------------------------------------------------------------------- ________________ ? તેમહારા મસ્તકના છેદ થશે. જોગીના દંભ ચાલ્યા નહિં. હેણે એકસા આઠ જલકુંભથી સ્નાન કરાવીને સાધ્વીને સાજી કરી. એક વખત જોગીએ જિનપ્રતિમા ઉપર કઇક ચૂર્ણ નાખીને બિએને વિમુખ કરી દીધાં. શ્રાવકેાએ આ હકીકત આચાર્ય શ્રીને જણાવી, એવામાં ભમતા ભમતે યાગી બારણે આવીને ઉભું રહ્યા. એટલે આચાયે માનપૂર્વક તેને બાલાવ્યે. અને મંત્રેલી એક પાટ ઉપર હુંને બેસાડયા. આચાય અને યાગીને આપસમાં અનેક પ્રકારની વાતચીત કરતાં એ પહેાર દિવસ ચઢી ગયા. આચાય શ્રીની વ્હારવાની વેળા થઇ. તેએ ભિક્ષા માટે તૈયારી કરવા લાગ્યા. કેમકે:— “ભમતાં ચક્ર ભરઇ કુંભાર ભમતાં ભૂપ ભઇ ભંડાર; ભમતુ ચેાગી ભિક્ષા લહુઇ ભમતી નારી નિજકુલ દહ” . ૧૩૦ યેાગી પણ ઉડવા લાગ્યા. પરંતુ ઉતાંની સાથેજ પાટ ત્યેની સાથે ઘસડાવા લાગી. એટલુ જ નહિ, પરન્તુ ચેાગીનું શરીર બળવા લાગ્યું, યાગીને ચિંતા થવા લાગી કે-હવે હારી કાણુ સાર કરશે.’ આચાયે કહ્યું:- ઠીક છે, આ પણ એક અવસર છે.’ ચેગી લજ્જિત થયા. હેનું અભિમાન ગળી ગયું. હેંણે દીનવદને આચાર્ય શ્રીને કહ્યું : “હે સ્વામિન્! હે દેવ! મ્હે જિનપ્રતિમાને વિમુખ કરી છે, એ મ્હારા અપરાધને આપ ક્ષમા કરે. અને મ્હારા શરીરને ન દહેા. મ્હારા કરતાં આપનું અધિક જ્ઞાન છે. આપના વચનને હું માન્ય કરૂં છું. અને જિનપ્રતિમાને સન્મુખ કરૂ છું. 77 એમ કહી વ્હેણે માવનાચંદન અને કેસરયુક્ત એકસે આઠ ઘડાથી જિનપ્રતિમાના પ્રક્ષાલ કરી જિન પ્રતિમાને સન્મુખ કરી. પછી યશેાભદ્રસૂરિએ દયા લાવી હૅને છૂટા કર્યો. આ પછી ચેાગીએ જાણ્યુ કે—આવા મંત્રાદિથી હું હેમને નહિં હરાવી શકું. ત્હારે હુંણે આચાર્યની સાથે રાજા સમક્ષ શાસ્રાથ કર્યાં. આચાર્ય ચારાશીવાદ કરીને પણ વ્હેના મદ ઉતારી દીધા. હવે કાઇ પણ રીતે તે આચાર્યની સ્હામે ફાવી ન શકયેા, [ ૩૪ ] _2010_05 Page #55 -------------------------------------------------------------------------- ________________ હારે હૈણે છલ કરવાનું વિચાર કર્યો. એક વખતે મંદિરમાં શ્રાવકે અલી (બાકળા ) ની સામગ્રી એકઠી કરતા હતા. બલી ઉછાળવાની કંઈક વાર હોવાથી આચાર્ય ઉપાશ્રયમાં સૂઈ રહ્યા હતા. આ પ્રસંગને સાધી પેલો બ્રાહ્મણ હાથમાં દંડ અને ખપર લઈ ગેરખ ગેરખ બેલતો આવ્યો અને હુને ભિક્ષા આપે, ભિક્ષા આપો” એમ બોલવા લાગ્યો. પરંતુ કોઈ હામે પણ જોતું નહોતું. એકે કહ્યું:-“આ તો દેવનું મંદિર છે, અહિં વળી ભિક્ષા શાની ?” છતાં પણ અડ્ડારે તે વ્હાંથી ન હશે; હારે કઈ કોઈને હેના ઉપર દયા આવી. અને હેને કેરી, અખંડ વિગેરે ફળ આપવા લાગ્યા; પરન્તુ તેણે ન લીધાં, અને કહ્યું:-“લઘુ ભિક્ષાનું મહારે કામ નથી. મહને પૂરી ભિક્ષા આપો.” સંઘે પૂરી ભિક્ષા આપી. ત્યારબાદ યશોભદ્રસુરિ જાગ્યા અને શ્રાવકોએ આ હકીકત ગુરૂને જણાવી. ગુરૂએ પિતાનું છમાસનું આયુષ્ય જાણ્યું. તેથી સંઘને જણાવ્યું કે –“ આજથી છઠ્ઠામહીને મહારૂં નિવણ થશે. મહારા મસ્તકની અંદર મણું છે. હેને લેવાને માટે તે ચેગી પ્રયત્ન કરશે. વળી વ્હારે હમે હારા શરીરને અગ્નિ સંસ્કાર કરશે, તે વખતે વરસાદ વરસાવશે અને વાયુ ચલાવશે. એ પ્રમાણે તે નવનવા ઉપાય કરશે. માટે હમે ધ્યાન રાખો કે મ્હારી પ્રતિજ્ઞા જાય નહિં. અને હેને માટે ઉપાય એજ છે કે હમે પહેલાં હારી કરેડના કટકા કરીને મણિ અલગ કરી દે, અને પછી શરીર સંસ્કાર કર . આ પ્રમાણે ગુરૂએ શ્રાવકેને એકાંતમાં ભલામણ કરી. સમય પૂરે થયે સૂરિજી સ્વર્ગે પધાર્યા. શ્રાવક સમુદાય એકઠો થયે. હારે પેલે કપટી બ્રાહ્મણ પણ પ્રયત્ન કરવા તૈયાર થયો. હેણે ગુરૂએ ૧ પ્રસ્તુત રાસમાં આચાર્યશ્રીને સ્વર્ગવાસ સંવત ૧૦૨૮ માં બતાવ્યો છે. વ્હારે ચં૦ ૧૬૮૩ માં લખાએલા સંસ્કૃત ચરિત્રમાં સંવત ૧૦૩૯ બતાવ્યો છે. વિત્ર માનવશ્વાસ્રવામિતરે છે [ ૨૦૨૨ ] शुचौ शुक्लचतुर्दश्यां स्वर्गेऽगान्मुनिपुंगवः ॥ १ ॥ [ ૩૫ ] 2010_05 Page #56 -------------------------------------------------------------------------- ________________ કહ્યા હતા, તે જ પ્રમાણે પ્રયત્ન કરવા શરૂ કર્યા. યોગીએ ચિતાની ઉપર એક છત્ર બનાવીને દૂધપાત્ર ભરી રાખ્યું. આ પાત્ર એવે સ્થળે રાખ્યું કે જમડાં ગુરૂનું મસ્તક હતું. પરંતુ શ્રાવકોએ, ગુરૂના કહી રાખ્યા પ્રમાણે મસ્તક પહેલેથી ફેડી દીધું. આને શબ્દ સાંભળતાંજ આકાશમાં રહેલા જોગી (બ્રાહ્મણ)નું હૃદય ફાટી ગયું. અને મરણને શરણ થઈ ગયો. છેવટે આચાર્યની બાલ્યાવસ્થામાં કરેલી એ પ્રતિજ્ઞા પૂરી થઈ કે -જે હું, હને મરેલો ન મારું, તે સાચે વાણીયે ન જાણવો.” તેજ વિપ્ર અરીને ગ૭ને રખવાળ અર્થાત્ અધિષ્ઠાયક દેવ થયે. અન્નમાં જઈ કવિ કથે છે: નડ્રલાઈ પાસ જે સિલા યાત્રા નર રષિ આવઈભલાં, નાલિકેર ઉત્તમ ફલ બહુ ઢેઈ વંછિત માગસહૃ. ૧૫૯ પ્રત્યા પૂરઈ સવિ કિંહિતણું આજ લગઈ તે દસ ઘણાં વિક્રમ સંવછર પરમાણ દસ ઉગણત્રીસઇ નિરવાણ.” ૧૬૦ આથી માલૂમ પડે છે કે શ્રીયશોભદ્રસૂરિ સં૦ ૧૦૨૯ માં સ્વર્ગે પધાર્યા. અને નાડલાઈની પાસેની હેમની શિલાનાં દર્શન કરવા કવિના સમય સુધી ઘણું યાત્રાળુઓ આવતા હશે. (૧) નાડલાઇની સ્મશાનભૂમિમાં અત્યારે પણ બે સ્તૂપો જોવામાં આવે છે. તે પૈકી એકના ઉપર બીલકુલ ઘસાઈ ગયેલા લેખ જેમાં આવે છે. માત્ર “............................સૂચિથરામિદ્રાવાયોઢિઆટલા અક્ષરો વાંચી શકાય છે. કહેવાય છે કે–આ બે રતૂપો યશોભદ્રસૂરિ અને હેમની સાથે વાદ કરનાર બ્રાહ્મણ (યોગી) ના છે. ગોડવામાં અને વિશે કરીને નાડલાઈમાં જસિયા, કેશીયા સંબંધમાં કેટલી ક દંતકથાઓ પણ ચાલે છે કે હે દંતકથાઓમાં આવતા ચમત્કારો લગભગ આ રાસમાં આપેલા ચમત્કારોને મળતા આવે છે. લોકેા જલિયાથી યશોભદ્રનું, અને કેશીયાથી કેશવ નામના બ્રાહ્મણ વેગીનું નામ ગ્રહણ કરે છે. પરન્તુ વાસ્તવમાં તેમ નથી. યશેભદ્રસૂરિને હેની સાથે સ્પર્ધા થઈ હતી, તે યોગી બને છે. હારે કેશવસૂરિ નામના તે હેમના એક પ્રભાવક શિષ્ય થયા છે. કે જેઓને વાસુદેવાચાર્યના નામથી આપણે ઓળખી ગયા છીએ, અને જેઓ હસ્તિકુંડીગચ્છના ઉત્પાદક હતા. જૂએ હસ્તિકુડીનો શિલાલેખ પરિશિષ્ટ ૩. [ ૩૬ ] 2010_05 Page #57 -------------------------------------------------------------------------- ________________ | 8. મઃ | श्रीवीतरागाय नमः । कविलावण्यसमयविरचित खिमऋषिरास. ભારતિ ભગવતિ મનિ ધરી ગુરૂપયે નમીય પવિત્ર; બેલિસુ બુદ્ધઈ આગલઉં બહાતણુઉ ચરિત્ર. ૧ જસ જસવાય અછાં ઘણુઉ જયુ તિ જસુભદ્રસૂરિ, ત્રીજઉ કહીઈ કિન્ડરસિ નામઈ દુરીયા દ્વરિ. ૨ પ્રહિ ઊગમિ નિત્ પ્રણમતાં લહી નવ નિધાન; ભજનિ દૂર કપૂર રસ ભૂપ ભલા બહુમાન. કવિજન કેહિસઈ કેતલાં જેહના જેહવા ઠામ, સુણ સહુ આદર કરી આઠ પ્રભાવક નામ. ધર્મકથક પ્રવચન વાદી વિદ્યા સિદ્ધ) તપસી જૈમિત્યક કવિ અટ્ટ પ્રભાવક લદ્ધ. હેમસૂરિ પ્રતિબધી કુમરન રેસર જે; ધર્મકથક ગુરૂ એહસમુ અવર ન બીજેઉ કે ઈ. ચદઇ પૂરવ જે લહઈ જાણુઈ અંગ ઈગ્યા; પાવયણ પૂરૂ કહઈ ધમધર્મવિચાર. 2010_05 Page #58 -------------------------------------------------------------------------- ________________ ૧૨ કુમુદચંદ્ર પટ્ટણિ પ્રગટ પંડિઉ મેટિમ વાદ; દેવસૂરિ ગૃપ નિષતાં તસુ ઉતારિ૯ નાદ. જીવદેવ વિદ્યાબલઈ જિણિ છવાડી ગાઈ, ઊઠી જિનમંદિરથકી ગઈ શિવમંદિરમાહિ. સવજ્ઞવન્નસિલા હૂઈ જસમલમૂત્રપ્રવાહિ; પાલિત્તય ગુરૂ પ્રણમીઈ સિદ્ધપુરૂષ ચાહિ. ૧૦ તપબલિ સુર સાનધિ કરાઈ સે તપસિ જગિ સાર; બલિભદ્ર જિમ વાલિઉં શ્રીતીરથ ગિરનાર. ૧૧ કુંડા કેરો કંઠડઇ પડસઈ મછ વચિત્ત; ભદ્રબાહુ રાઉ રંજિવઉ ભાષિઉં ઈસિઉં નમિત્ત. કરિએ કવિત્ત દિવાકરઇ સિદ્ધસેન જસ નામ; રાઉવિક્રમ પ્રતિબધીઉ કીધા ઉત્તમ કામ. ૧૩ પરગટ પંચ ઉદ્યોતકર વિગત વલિ વિચારિ, જિણિ કીધઉ જગિ જાગતઉ જિનશાસનિ જયકારિ. ૧૪ જિનતીરથ રાઉ જિનમતી સાચયમંત્રિમહંત; ગુરૂમહિમાગર પંચમુ એ ઉધત કહેત. ૧૫ જીરાઉલઉ જિણથંભણુઉ ગુડીમંડણપાસ; સુરસેવક જે તસુતણ પૂરઈ જમણ આસ. શ્રેણિક સંપ્રતિનરપતી કુમરનરિંદ દયાલ; જિનશાસનિ ઉદ્યોતકર ભરત ભલુ ભૂપાલ. વસ્તગ વિમલ વષાણુઈ અંબડ અભયકુમાર; પિથડ જે જગિ જાણુઇ કરણ કરિયા ઉદાર. જાવડ ભાવડ ભીમસી જગડુ જગિ આધાર; સારિંગ સમરા ગરિ જિસ્યાં જિનશાસનિ સિણગાર. ૧૯ હેમસૂરિ હરિભદ્ર ગુરૂ જસભદ્ર જગ વિખ્યાત; મુનિ લાવણ્ય સમય ભણઈ બેલિસ તસ અવદાત, ૨૦ 2010_05 Page #59 -------------------------------------------------------------------------- ________________ ચઉપઈ. આઠ પ્રભાવક બેલ્યા ધુરી પરગટ પંચ ઉતે કરી; ભવિકલેકમનિ ભય નહી કદા જિનશાસનિ તે દીપઈ સદા. ૨૧ ચિત્રકૂટપાસઈ વડગામ સુશ્રાવક બહાનું ઠામ, ધનહીશુઉ રૂપ રૂડલી પંચદ્રમ સારૂ ફૂડવી. કરઈ તેલ-વૃતનું વ્યવહાર ચિત્રકૂટ ચઉહટ વિચાર; પિઢઈ પારિ લપડઈ પાઈ ઢલી ફૂડલી કર્મ પસાય. ગ્રામલોક મનિ આવી ગયા આપિયા પંચદ્રામ કરિ દયા; વહરી વૃત વલિઉ જવ વલી વાગી ઠેસિ વલી તિમ ઢલી. ૨૪ જાણુઈ ધર્મતણું ભલ ભેદ હીઅડ પરૂ ન આણુઈ દ; પરનઈ આઈ કિંપિ મ જોઈ જા આપા નિજ કર્મ ન હોઈ. ૨૫ ધનવિણ માનવ કહ કિમ કરઈ ધનવિણુ ઉદર દેહિલા ભર; ધનવિણ ભુઅણિ ભલા નહી ભેગ ધનવિણ નહીં સકલસંગ. ૨૬ ધનવિણ નારિ નેહ નવિ ધર ધનવિણ દાસ કરમ ન કર, ધનવિણ કોઈ ન દેવ માન ધનવિણ અંતર ફફલપાન. ૨૭ સગા સણુજા જે સંસારિ ધનવિણ નવિ ચડવા દઈ રિ; યતી પાધરા જે વનિ રહઈ સૂધ મનિ ધર્મલાભ ન કહઈ. ૨૮ રયણિ દિવસિ ભાઈ જાગતાં ભાઈ ભટકઈ કઈ માગતાં, ધનનું ધણું જિહાં ૨ જાઈ અસગા હુઈ સગા તે થાઈ. ધર્મ વિહૂણ ધન નહી કદા ધર્મઈ ધન પામી જઈ સદા; ધર્મ ધણ કણ લાભઈ રાજ ધર્મ વિના કાઈ ન સર કાજ. ૩૦ ઘરિ પતું ઊમણમણુઉ મનિ વૈરાગ થયુ અતિઘણ; અલમાટિ ભવસિ૬ નીગમ્ જઈ જસભદ્ર સુગુરૂ પય નમૂ. ૩૧ ઘરિ મોકલાવી આવિઉ વહી બઈઠઉ સહિ ગુરૂ પાસઈ જઈ વાણું સુગુરૂ સુણે જિનમતી થિયુ વઈરાગ ભયુ તવ યતી. ૩૨ પાલઈ ચારિત્ર નિરતીચાર પંચ સમતિ ત્રણિ ગુપ્તિ વિચાર, યતિનઈ સૂધઈ મારગિ રહઈ ગુરૂ શિષ્યા નિતુ હીડઈ વહઈ ૩૩ [ ૩ ] 2010_05 Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ૩૬ ૩૭ દુરગતિના દુખ દેવા દાડુ પહિરિ સીલતણુક સન્નાહ; દસવિધ યતીનુ પ્રીઉિ ધર્મ જીણુઇ કિસ્સા ન લાગજીક, દુર્જનવચન કિઠન કાદંડ વયણુ માણુ મિલ્હ ́ પરચંડ, રષિનીં ષમા ષડગ આધાર ખાણું ન લાગ” તણિ લગાર. જેડુ તણુÙ મનિ ક્રૂ ગ્યાન તે ક્રિમ મેહુલઇ જિષ્ણુવર ધ્યાન; નવિઈડઇ તપનું અભ્યાસ માસ છમાસ કરઇ ઉપવાસ. ભણિઉ ગણિઉ ગીતારથ ઇસિઉ વિનય ઘણુઉ ગુરૂનઇ મિન વિસ; આલસનિદ્રા એનિરજણી એહાબુદ્ધિ ઘણી ધર્મ તણી. એકવાર મનનઇ ઉલ્હાસ કરઇ વીનતી સહિ ગુરૂ પાસ; મઇ વૈરાગ ́ દીક્ષા ગ્રહી આયસ દેવ તુમ્હારૂં લહી. મિન ઊપત્તું મનેારથ આજ ઘેાડઇ દિનિ મઝ સીજઇ કાજ; વિર ઉપસ ઘણા રિ સહૂ કહુ થાનક તિહાં કાગિ રહૂં. ૩૯ દેષી લાભ સદ્ગુરૂ અતિઘણુ કરૂ વિહાર અવંતીતણુ; સંઘગષ્ટનુ આયસ લહુિઉ ધામણુદ્રનાઁ પરસિર ગયુ. પાસÜ નગર સરોવરપાલિ નિવર્ થાનક નયણિક નિહાલિ; રહઇ કાસિંગ રમતા વિપ્રતા આવ્યા ખાલક એટલઇ ઘણા. ૪૧ એ સિઉ દીસÙ ધૂંબડપીંગ ઊભઉ કિર જાણે જોટીંગ; કાંઈ નિષર નગર આપણુÙ હાઇસÙ વિપ્ર વિશેષઇં ભણુ ́. ૪૨ ચષ્ટિ મુષ્ટિ પીડા બહુ કરઇ નાણુ ક્રોધ ક્ષમા નિ ધરઈ; દ્વેષી સુર કાપઇ ધમધમઇ અંધ્યા મલક લાહી વમ ભૂમિડિયા આલેાટઈં ખાલ માય ખાપ તવ કર સભાલ; કરી અવજ્ઞા લેકે કહી ષિ રીસાવક જાણુ સહી. પય લાગી લગલગણાંલગઇ રાઇ રકતણી પર રગÜ; સ્વામી છઇં ખાલકનુ દાસ તુમ્હે વિષ મેાટઉ મ કરૂ રાસ. છેરૂ કયારઇ કરઈ અન્યાય માય ખાપ ણુાણુÙ મન માહિ; તું રિષ માટઉ મહિમા ધણી કૃપા કરૂં અમ્હ ઊપર ઘણી. ૪૬ ધ્યાનિ ડિ ખઇઠક ઋષિ રંગિ સુર અવતરીઉ ખાલક અગિ; [૪] _2010_05 ૩૪ ૩૮ ૪૦ ૪૩ ૪૪ ૪૫ Page #61 -------------------------------------------------------------------------- ________________ હું સરસામી મઈ મનિ ધરિ૬ રષિ પીડા દેવી મઈ કરિઉં. ૪૭ ઋષિપયજલિ છાંટઉ રે અંધ જિમ બાલક મૂકાઈ બંધ; કહિઉં કરેલું તિમ ઈંટિયા જિસ બાલક બંધ મૂકાણુ તિસ. ૪૮ માયબાપ હરષિયાં બહુ ચિત્ત રષિ આગલિ મેહત્યાં બહુ વિત્ત; રષિ સન્મષ નહિ જોઈ લગાર મેહત્યાં જિહાં જીરણ ઉદ્ધાર. ૪૯ એ રષિ રષિમાહિં પરધાન એહન દેવ દીઈ બહુ માન; જ જે કીધું તું તે સહિ૬ લેકે ષિમરસિ નામજ કહિઉં. ૫૦ લોક ભગતિ દીડી અતિષરી ચાલિઉ તસુ આદર પરિહરી, નિવરું ઠામ અપૂરવ લહિ૬ ગિરિકંદરિ પર્વતિ જઈ રહિ8. ૫૧ તિહાં તપ કરઈ અનેક પ્રકારિ લીઇ અભિગ્રહ સબલ અપારિક જાં નવિ પહુચઇ તાં ઉપવાસ સવિ અભિગ્રહ પહચ તાસ. પર સુપનજિસિઉ દીસઇ સંસારિ એ કાયા કારિખી વિચારિક જ જીવું તાં પાસું પરૂં એક અભિગ્રહ લઇ આકરૂ. નાહશુડિય રાઉત કન્હડઉ કેસગવંતઈ મનિ દમણ, ભિક્ષા એકવીસમુંડા દેઈ તુ જમરસિ પારણુ કરેઈ. ઈણિ અવસરિ રાઉત કન્હડઉ રાજથિકી કાઢિ નન્હડ; નગરી ધારાપુરી મઝારિ સિંધલનુપ સેવઈ સુવિચારિ. સહસગમંદતણુઉ એ ઘણું પાયક પરઘઉ રદ્ધિ ઘણું રાઉ પરાણુઈ વાલઉં રાજ તુ મઝ કયારઈ સીઝઈ કાજ. ઈમ આશા પૂરિ નરરાય થિઉછઈ પાયક કર્મપસાય; નાહી કેસ ગલતઇ જાઇ ઊમણુદ્દમણ ચહુટામાહિ. પાયક પાલટી આધાટિ જઈ અઈઠઉ કઈ હાટિ; મસ્તકિ કૃષ્ણ કેસ વષર ષિમરસિ ભિક્ષા કારણિ ફરઈ. ૫૮ કીધું સાદ દેઈ કાર લઈ રષિ ભિક્ષા દેઉં સાર; દીધા કુંતાતણુઈ જે અણુ તવ મંડક મુનિ જોઈ ગણી. ૧૯ કિસિઉં ગણસિ દીધાં કેતલાં તુઝ ભાગઇ આવ્યા તેતલા; રષિ બેલઈ મુઝ લેભ ન કેઈ જેલ અભિગ્રહ પહુત હોઈ. ૬૦ ૫૫ ૫૭ કિસાનણ લઇ રસિ મિ જોઈ હe. 2010_05 Page #62 -------------------------------------------------------------------------- ________________ ત્રિવિણ માસ દિન આઠ પ્રમાણ મુઝ ઉપવાસ હૂઆ સુણિ જાણ કહી વાત તે તુઝ મનિ વસી માહર ચિત્ત નહી તે તિસી. ૬૧ રષિ જંપઇ સુણિ મઝ ભાષડી એકવીસે પહચઈ આપડી; મંડક ગણિયાં હૂઆ એકવીસ હૂઈ શિમરસિ પારણું જગીસ ૬૨ મનિ ચમકિલ મેટ મુનિરાય ઊઠિઉ કહુડ કેડિ જાય; આપ સરૂપ કહી કહઈ તાય કહુ મુનિવર મઝ કે, આય. ૬૩ રષિ ચિંતઈ ગુરૂનું ઉપદેશ એહનું આય અછઈ લવલેસ સુણિ કન્હડ મમ કરિ બહુ આસ આઈ તુન્નારું છ છ માસ; ૬૪ ષિમરસિવયણે દીક્ષા વર કુસમવૃષ્ટિ તિહાં સુરવર કરઈ; જર્મસવાડા તપિ ગવઇ દેવલકિ સુરપદ ભગવઈ. ૬૫ કન્ડક્રુઅર ૫હતી મનરૂલી અવર અભિગ્રહ લીધઉ વલી, રિષિ આષડી હતી તે ફલી કરિઉં પારણુઉં ન કહિઉં અલી. ૬૬ પટ્ટહસ્તી રાઉ સિંઘલતણુઉ મદ ભંભલ પાડઈ ગઢ ઘઉં, સૂડિ કરી પંચ મેદિક દે તુ ષિમરસિ પારણઉં કરેઇ. ૬૭ પંચમાસ મુનિ દિવસ અઢાર ગ્યા ઉપવાસ ન કીધી વાર; તિણિ અવસરિ આરંભ ત્રેડી ઍષલ મેડી થંભ. ૬૮ સિંધુલપ હસ્તી મદ ભરિઉ પાડઈ ગઢ પાયક પરિવરિ; નગર સકલ ધંધોલિઉ જામ ષિમરસિ દષ્ટિ પડીઉ તામ. ૬ કદઈનઈ સૂન હાટિ મેદિક પંચ લીયા નવિ ઘાટિ, લાંબી લસરક સૂઈ કરી દીધી રિષિનઈ ઊલટ ધરી. ૭૦ હસ્તી મદિ પરવસિથી ટલિઉ બાંધિઉ થંભિ સબલ સાંકલિઉ, રષિ પારવિઉ મેદિક મિલ્યા ષિમરસિ ઈસ્યા અભિગ્રહ ફલ્યા. ૭૧ લેક ઘણા મિથ્યામતિ ટલ્યાં સમકિત સરિસા આવી મિયાં; પસૂઅપશુઈ જે દીધું દાન આપણુ પાહઈ પસૂ પ્રધાન. ૭૨ જે જે મહીઅલિ મેટા જાણ હરા હસ્તી કર વષાણુ કરી પારણુઉં ઊઠિયાં જામ વલી અભિગ્રહ લીધઉ તામ. ૭૩ રાડાગારી બંભણિ પંડિ સામૂસિ૬ કલિ કરઈ પંચદ્ધિ, 2010_05 Page #63 -------------------------------------------------------------------------- ________________ હૂિં છ પારણુä કરઇ તેતલÚ. ૭૮ ગામ વિચ પેાલી દેઇ તુ ષિમસિ પારણુ કરઇ. ઇણ્િ અવસર સાસુ હવી વૃદ્ધ વધુ તે રૂપ′ નવી; નિસિ ભરિ નગરિથિ નીસરી વિપ્રણિ નિ વિઇ સ'ચરી. ૭૫ આવિ કાઠ ભરવા કાજિ કાઈ વિપ્ર મેટઉ મહારાજિ; સૂનઈં નિદીઠી સુંદરી ીધી પેાલી ધૃત ગુડ ભરી. લાધઇ દીધઇ કુલ આઠગણું થિઉં મન વિપ્રણિ દેવાતણ; ગિરિથી ઊતરતુ રિષિ મિલઉ માહરૂ મનારથ સફલ લિઉ. ૭૩ દેઈ દાન ઘણુ હરષ ́ ભરી દેવકુસમવૃષ્ટિ તવ કરી; પુડુચાડી પીહિર જૈતલઇ ષિ પારાવી ઊઠે ષિરાજ વિણિનાં સવિસરીયાં કાજ; લીધઉ અખ અભિગ્રહ ઇસ પુણ્યપ્રભાવŪ પુડુચ ́ કિસિ. ૭૯ કાલુકઞલ ધઉલઉ સડ નાકઇ સરડવું પૂછ મંડ; સીંગ કરી ગુલ બેલઉ ટ્વેઇ તુષિિિસ પારણુä કરે. તિણિ અવસર તે નગર ગધાર વરતઈ લેાકતણાં વ્યવહાર; મેાટા નરવર સેવઇ પાઇ રાજ કરŪ જિહાં સિંધુલરાઇ. ૮૧ કાલીક લિ ધવલઉ ધીંગ નાકે સરદ્મઉ સરલાં પૂછ રહિત ભૂમલિ ભ્રમ” દ્વેષી લેાક પ્રતઇ તે ક્રમઇ. દિ પૂરિઉ જાણિકકર અંધ સિરિ પુષ્ટઉં નઇ સખલા ષધ; તિણિ દીઠ તે રષિ આવતુ દેઊઁ દાન ભાવહુ ભાવતુ. ગયવર મિન ચડુંટઇ મતિ વસી દીઉ ગુલલ્ડિંગ ધાયઉ ધસી; સીંગ કરી ગુલ શૈલઉ લીધ ભાવ સહિત બલ રષનŪ દીધ. પસૂદાન દેષી મનમાહિ સર્વિ કેહનŪ મનિ કુતિગ થાંઇ; જે જન હુતા સુત આસના તસુ આવી સમિત વાસના. ગુલતણુ જેહનઉ અંબાર વિચી તિણિ કીધું ભડાર; થિઉ સુશ્રાવક વિમલ વિચાર જિનમંદર નીપાયુ સાર. જિમ દુગ્ગતિ ના આસની થાપી પ્રતિમા શ્રીપાસની; જશાભદ્રગુરૂ પાસ” જઈ મેલ્હી માયા દિક્ષા લેઈ. સીંગ; [ 9 ] _2010_05 ૭૪ ૮૦ ૮૨ ८३ ૮૪ ૮૫ ८७ Page #64 -------------------------------------------------------------------------- ________________ ૧ પાણી પરમક્રિયા પરલેટિક તિ આય પુષુતુ સુગ્લેકિ; તે પ્રસાદ નામ ગહુગહિલૢ શુપિંડ તે તીથ કહિઉં. ૮૮ કિર પારણુä હરિષ હઁસંત લીઉ અભિગ્રહ માસ વસત; ષિમરસિ સમુ નહીં રષિરાજ શુઇ પ્રગટ પસૢ જસ લાજ. માસ છે.હુ ભાદ્રવઇ માસ કાટિ સાંકલ અદ્ધઉ પાસ; જઇ મારસ મડક દેઇ તુષિમરિસ પારણુઉં કરે ૯૦ ઇશુ અવસિર નગરરિ કાઇ મર્કેટ શ્રેષલ છૂટ ોઇ; પઇઠઉ પિિર વ્યવહારીતણુઈ વારીતુ તે ન વર્ષાંકણુě. ધૃત ઘટ ઊપરિ ભરીઊ ભલઉં દીઠઉં ખારસ વાટલું; લેઈ નીસરઉ મિલઉ રષિરાજ વિહરાવિ સારિä સવિ કાજ, ૯૨ ભણુઇ લેાક માહેામાહિ કથા જન્મ આપણા તેતા વૃથા; ટ્વેઇ દાન જો મર્કટ જિસ્યાં આપણિ માનવ કહુ તે કિસ્યાં. કરી પ્રસંસા નિજધરિ ગયા ઘણા જીવ જિનધમી થયા; મર્કટ મને હરિષ ઘણું ષિમરસિ પુતૂ પારણું. ૯૪ સિĒ અભિગ્રહ લીધઉ વલી નારી કે। આરિત આકુલી; મહાકાલન” · માંન્યા વડા નીપાયા તેવડ તેવા ં. પુહતી આશા પૂજા કર” વિનતા સિરસી નિ સંચર; વ્યાઈ વાણિ અતિ વિકરાલ વડા સહિત તે દીડી ખાલ. આવિ ગંધ વડાનું જિસઇ દીધી ફાલ તિ વાઘણિ તિસઇ; નાંખી વડાં તિ નાડી માલ વાણિ વડા લીયા તતકાલ. દીઠઉ રિષ વાણિ ઉઠુસી ષિ પારાવિક હીયડ હસી; દીધા પચ વડાં તિણિ લહી વાણુ પરવિ સુષણી સહી. ૯૮ ૯૩ દૂહા. એકવાર સેાઇ કિન્હરસિ જોઇ જ્ઞાનપ્રકાસિ; ષિમરિસ પાસ, ૯૯ દીઠઉ મહીયલ માલ્હેતુ આવિ સુરખેાલઇ સ્વામી સુશુઇ કરતાં એકજ ક; તુ” કહીઇ તે કરૂ જિમ દીપÙજિનધ, ૧૦૦ [<] 2010_05 ૮ ૫ ૯૬ ર Page #65 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ૧૦૩ ૧૦૪ ૧૦૫ ૧૦૬ સિંધુલ ભૂપતિ વરિ અછઈ હસ્તી સહસ્ત્ર પ્રમાણુ સવિહં રિગ જિ સામટુ દુષઈ સવિ સંધાણ. ૧૦૧ પડઈ રડતું ઘણું આથડઇ કુંજર કરણ કંપ ભારે ભૂષ તૃષા નેહી અતિ ઊપજઈ અજંપ. પાય પષાલી આલિયે જઈ જલ મગઈ કેઈ; ગયવર ટેલ્ ટલવલઇ તે જિમ સુષી હાઇ. ઇમ કડી સઇ સુર ગયે રાઉતણુઈ ઘરિ શોક; વૈદ્ય ઘણી વાહર કરઈ ફાકટપરિ તે ફેક. રાઉ ભણઈ મંત્રિ સુણઉ પડહુ દિવારૂ આજ; જે મુઝ ગજ સાજા કરઈ અરધ દે તસ રાજ. વાણું ગણિ ઈસી હુઈ તુ જાઈ ગજરેગ; કંબલગિરિ રષિરાજનું જઈ ચરણે દક્યોગ. ભૂપતિ મંત્રી મેકલ્યાં ગિરિકંબલ રષિ તીરિક પાઉ પષાલી આણુઉ જબ ગજ છટઇ નીરિ. ૧૦૭ તવ ઈક તપસી બુલીઉ પાટણઉ ગજ ટાલિ; પાઉ જલ જિમ પ્રીછીઊં અવરહ અંગ પષાલિ. ગાજઇ ગજ ઘણુ ગડગડઇ ગ્યા નિર્મલ નીરેગ; જઉ શિમરસિ રષિરીઉ--થિઉ ચરણોદકાગ. તિણિ તાપસિ પરિપરિ ઘણું કીધા કેડિ ઉપાય; તુહિ ન જીવિઉ ગજપતી જેમાં જિમપુર જાઈ. જિનશાસનિ દીપઇ ઘણુઉં સ્વામિ ભણઈ સુણિ સાચ; અરધરાજ લિ આપણુ એ અહ્મ અવિચલ વાચ. ૧૧૧ યતિ જંપ સંયમતણઉં એ અદ્મ આગઈ રાજ; જીણુઈ લહીઇ નયગતિ તિણિ રાજઇ નહી કાજ. ૧૧૨ રષિ નિરલોભી દેષિ કરિ કિય પ્રાસાદ સુઠામ; સિંહાસનિ રષિ પાદુકા નિતુ ૨ કર પ્રણામ. ૧૧૩ અરધરાજ ધન મેલિ કરિ સાત પેત્ર પવિત્ર ૧૦૮ ૧૧૦ 2010_05 Page #66 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ સિંધલ રાજા સાચવઇ ઉત્તમ ઈસ્યાં ચરિત્ર. ૧૧૪ મુનિ મારગિ જાતા મિલિલ અન્ન દિવશ શબ એક; ઋષિ પૂછઈ એ કવણ નર કઈ નારી કહ્યું છે. નર લઈ સ્વામી સુણ ધનવ્યવહારી પુત્ર; નસિ સૂતાં બી ડસિલ એડવર્ડ હવાલે અક્ષત્ર. ૧૧૬ મંત્ર યંત્ર ગારૂડ કરિયાં જીવી મેહલી આસ; પન્નગિ પુત્ર ડસિયાયિકુ હવઈ હૂઆ છમાસ. મુનિ જંપઈ જીવી અછઠ મ િમ આણુઉ ભ્રતિ; તિણિ વિચનિ રષિ પય પડઈ હોયડઇ હરષ ધરંત; ૧૧૮ સ્વામી અહ ઘરિ અદ્ધિ ઘણી એકજિ પુત્ર વષાણુ; સુતવિણ કુલ સૂનું કહિઉં મુઝ દુખ મેરૂ સમાન. ૧૧ પ્રાસક જલ પાત્રજિ કવી મંત્ર જપઇ નવકાર; ધનકૂઅર જાગિઉ જિસઈ જગિ વિહુ જયજયકાર. ૧૨૦ શ્રીસમિકિત આદઈ કરી બારવ્રત ઉચ્ચાર; ષિમરસિ મુષિ તે આદરઇ ધનસરિસુ પરિવાર. ૧૨૧ ષિમરસિ મનિ ચિંતઇ ઈસિઉં એ સવિ સગુરૂ પસાય; જઈ વંદ્વ ગુરૂ આપણાં ષિમસિ એહવઉ ભાઉ. ૧૨૨ ચઉપઈ. ચાલિલ ચિત્રકુટિ આવક સંઘલેકિ ઋષિ વદ્ધાવી; દેવી ઋષિ ગુરૂ મહિમ ભંડાર હરણ્યા યશોભદ્ર ગણધાર. ૧૨૩ ષિમરસિ મનિ ગુરૂભગતિ અપાર ત્રિપિણ પ્રદક્ષણા દેઈ સાર; વંઘા ગુરૂ પૂગી મનિ રૂલી ઇસ્યા અભિગ્રહ લીધા વલી. ૧૨૪ કેદ્રવ કાંગ કુલથ જાણુઇ કરંબઉ કયરા વષાણુ, કપૂરીયા કુઠવડી દે તુ શિમરસિ પારણું કરેઇ. દૂર કરંબુ કચુંબરી કુઠવડી કારેલાં ભરી; સહિત કપૂરઈ કૂલરિ દેઈ તુ શિમરસિ પારણું કરેઈ. ૧ર૬ [ ૧૦ ] ૧૨૫ 2010_05 Page #67 -------------------------------------------------------------------------- ________________ ખીર ષીચ નઇ ખાજા માંડ પીઘલડી વિલ્હેરાઇ માંડ; પંચ ષકારે ચઉસિરીૢ પહુતી પારણા રષ જગીસ; ષસખસ ષીચ ખાંડ યુહુડી ખારેક યરવડી ખીચડી; ષયનાગીઉ જઉ મઝ ટ્રેઇ तु ષિમર સ પારણું કરેઇ. ગુદૅ અન” ગુલમઢ ગલગણા ગૂંદવડાંની નહીં કામણા; પંચ ગકારે પાંસઠ દીસ પુહતી રિષ પારણા જંગીસ. ગજી ષાજા ગુલપાભરી ગુથ ગુણુતી પૂજી ફરી; ગહલી ગેરિડ જઉ મઝ દેઇ તુષિમરસ પારણું કરેઇ. ૧૩૦ કૃત ઘેર ઘિસિ ઘલ ૨ જાણુ ધૂઘરી ઘારડા વષાણુ; પાંચ ઘઘે પણુ ુત્તિર દીસ પુતી વિષે પારણુ જગીસ. છાલીકૃત છમકાવી છાસ યલપુરૂષ નઇ પ્રમદા પાસિ; કેલા આંબા લિ જઉ દેઇ તુ ષિમરસિ પારશૃં કરે. ૧૩૨ ચીહલ ચારૂલી નઇ ચણા ચૂરિમ નઇ વવલ ચવલા ધણાં; પંચ ચકારે ચઉપન ક્રીસ પુતી વિષે પારણા જગીસ. ૧૩૩ ધાણી ઘણી જુગરિતણી જયમલે નામ” હાર્થિણી; તસુ ઊપર ખઇઊ નર દેઇ તુષિમરસ પારણુ કરેઇ, ૧૩૪ ઝારે તે દહી ઝીઝરૂ ઝપÛ ઝમક રહી સાદરૂ; આમથક ઊઠી જ દેઇ તુષિમરસ પારણુ કરેઇ. ટોપર ટીહૂરાં ટીબસાં ટેાઠા ટાઢી કિસ નીરસા; એહમાહિથી જો કા દેઇ તુ ષિમરસિ પારણ' કરે. થીણામૃતમાહિ ઢાઢરી થાકીમાહિ ઠવી કરી; એહુયેાગમલસઇજિણિ સમઇ ષિમરસિરાજ વિગ ́તુ જિમ” ૧૩૭ ટાડીપમુહ સિવ સાલણા ડાભમુદ્રિકાશ્રુતમાંભણા; ષિસરસિનઇ દેસÙ યદા શાક સર્વે તે લેઇ તદા. વિહરાવઈ દ્રઢણુ ઢાકલાં ઢાકલમા હું ચિા મેાકલાં; ક્રૂખી નામઇ જઉ મુઝ દેઇ तु ષિમરસિ પાર કરેઇ. તૂરિ તિલવટ તૂખડ તેલ ફાસ તિલનુ માહે મેલ; [ ૧૧ ] _2010_05 ૧૨૭ ૧૨૮ ૧૨૯ ૧૩૧ ૧૩૫ ૧૩૬ ૧૮ ૧૩૯ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ પાંચ તકારે ત્રિપન દીસ પુત્તુતી ષિ પારણુા જંગીસ. ૧૪૦ થાવર થરણી છઇં થાવરી ડામિઠામિ વઢવઇ આકરી; થાકી જઉં મુઝ થૂલી ટ્વેઇ તુ ષમરસ પારણું કરેઇ. ૧૪૧ પંચ દકારે અભિગ્રહ સાઇ દહીથરા નઇં દૂધ જિ હાઇ; દાલિસહિત દાલીઆ જે દેઇ તુ ષિમરસિ પારણું કરેછૅ. ૧૪૨ ધર્મવત ધનપતિ વાણીઉ ધન મેલઇ લેાભી પ્રાણી; સપ્તધાનનું પીચિજ દેઈ તુ ષમરસ પારણુ કરેઇ. નયણુકલા નાચઇ જિણુિં સમઇં નવલવેસિ વરષાનઇં ગમઇ; નાગર નર કા દાલિજ ફ્રેંઇ તુષિમરસ પારણું કરેઇ. ૧૪૪ પાલીપૂરણ પૂડા પવર દેઇ પલેવનઇં પાપડ અવર; પાંચ પકારે દિન પચાસ ષિમરસ પારણુ પુહુચ ́ આસ. ૧૪૫ લડિલ ચઉલામગની લી દેઇ ફાલસ મહામુનિ લી; ફૈઈઅર ફિરતી જે મુઝ દેઇ તુષિમરસે પારણું કરેઇ. ૧૪૬ લીઇ અભિગ્રહ અતિ આકુલા માજરીઉ ખરટી માકુલા; એડીષ્મભણિ ખાટ જિ દેઇ ષિમરસ પારણું કરેઇ. ૧૪૭ ભટલેાજિગને ભાણે કરી ભાવલ દે ભાઈ અણુસરી; ભક્તપાન જ પૂરૂ દેઇ તુ ષમરસિ પારણુ કરેઇ. માંડા મેાકિ મુગ મઠ તિ માંડી મરકી જો નિષતિ; પંચ મકારે ટ્વિન પંચાસ પુષુતી ષિમરસિ પારણુ આસ. ૧૪૯ જવરાટી જલવાણી વાર જાન સાથે જઉ યુવતી નાર; જચિણુ મૂકતી જોઇ તુષિમરસ પારણું કરેઇ. ૧૫૦ લાડ લિહુંગટ નઈ લાપસી લાતિણી ધાણી હુઇ કિસી; લૂણ લીબૂમ નુ કાઈ દેઇ તુષિમરસ પારણું કરેઇ. ૧૫૧ વાદલ નઈ વિજયા નઈ વારિ વરસતઇ વિહરાઇ નારિ; વડાં વેઢમી જો કા ઇં તુષિમરસિ પારણું કરે. શાલિ શાક શાષાપુર રહી સાલાહેલી મારિગ વહી; સાલવડાં જઉ મઝ દેઇ તુષિમરસિ પારરૂં કરે”. ૧૫૩ [ ૧૨ ] _2010_05 ૧૪૮ ૧૫૨ Page #69 -------------------------------------------------------------------------- ________________ ખંડ ખજૂર અનઇ કાંડમી ષરમાં રષિ વિહરાવઈ નમી, પાટુ ષીચ જ નવિ મલઈ અન્ન ન જાઈ તા રષિ ગલઇ. ૧૫૪ હેમસહિત હાંસ હેસમી હલપોસઈ તે ભામનિ ભમી; હડહડ હસતી જઉ મુઝદે તુ ષિમરસિ પારણું કરે. ૧૫૫ સાંકડલી સ્ટ્રેહાલી સેવ સુંઘણું સમલાઈ હેવ; પંચ સકારિ સતાણું દીસ પુહતી રષિ પારણુ જગીસ. ૧૫૬ વડી વડાં વરસેલાં લહું વાલ વેઢમી તે વલી કહું; ભાવસહિત મઝનઈ કે દેઇ તુ ષિમરસિ પારણું કરેછે. ૧૫૭ બાલક હાથઈ આંબૂ લેઇ માકડ હાથ કરી ઘેલે; તાસતણુઉ રસ કાઢી દે ષિમરસિ પારણું કરે છે. ૧૫૮ માંગલુરિ પુરિ ડોકરિ વસઈ રિષિ દેષી તે હડ ૨ હસઈ; વૃત ઘઈસ જઉ પ્રણમી દે ષિમરસિ પારણું કરેઇ. ૧૫૯ કાકરી અજમુ અતિઘણુ ઊપરિ આંબાનુ રસ ભણ; આરીસુ મૂકી જે દેઈ તુ શિમરસિ પારણું કરેઇ. ૧૬૦ ઈધણુભારી અધવચિ મૂકિ ઈધણી આરી મારગિ વંકિ; વિહરાવઈ સાકર ઈટડી ષિમરસિ એ મેટી આષડી. ૧૬૧ ઉદયવંત એકલઉ કુમાર ઊભઉ ઊતાવલી અપાર; ફાસૂલા અલવઈ દેઈ તુ શિમરસિ પારણું કરેઇ. ૧૬૨ અંક ભણંતુ આજઈ નેત્ર અંગણથઉ જાતુ નિયત્રિ, દઈ ફાસુ આંબાં આંબિલી તુ ષિમરસિ પૂર્જઈ મનરૂલી. ૧૬૩ નગર ગ્રામ વનિ બિહૂ અંતરિ સાહનારદ જાતુ સાસરઈ, ચરિમ પંચ દીઈ મેદિકા ષિમરસિ નઈ ભલ ભાણુથિકા. ૧૬૪ પિલિ કમાડ બિહૂ આંતરઈ ઈક ડાવઈ ઈક જિમણુઈ ફિરઇ, ચકલા દેઇ બેઠું સમકાલ હેસઈ ષિમરસિ પારણુ કાલ. ૧૬૫ ભાદરાઉત નામઈ સુપ્રસિદ્ધ ચોરી કરિવા નીમિજ લદ્ધ; કેઠીથઉ કુઠવડાં દે તુ ષિમરસિ પારણું કરેઇ. ૧૬૬ વાગરીઈ બાંધિક ચીતરૂ દીસતા દસઈ આકરું; [ ૧૩ ] 2010_05 Page #70 -------------------------------------------------------------------------- ________________ પાએસિહં દસ પેલી દે તુ ષિમરસિ પારણું કરે છે. ૧૬૭ અતિહિં ચંચલ ઘોડઇ ચડિક તેહથિકું સંગઠઈ પડિ; તે ઊડી જઉ ગુલ થી દેશું તુ ષિમરસિ પારણું કરેઈ. ૧૬૮ નવી સાતતણુઈ પારણુઈ પહુતુ કવણ પુરબારણઈ, સાકર લિંગા સાત જિ દે તુ ષિમરસિ પારણું કરેછે. ૧૬૯ એક અભિગ્રહ તણુઉં વષાણુ પાટણમાહિ વસઈ સાહુ ભાણ; સાકરસેવ સ્હાલી સમી જઉ મુઝનઈ દેવઈ પય નમી. ૧૭૦ વિમરસિ લેભ નહી એકલવઉં એક અભિગ્રહ લીધઉ નવલું સૂસૂતી ગોસીંગઈ કરી થીણું ઘી જઉ દઈ દુર્ધારી. ૧૭૧ એક અસંભમ છ વાતડી વિમરસિનઈ મનિ એ આષડી; ચંપાઈ નામઈ દેઈ ઘણું તિલવટિ પૂરણ પૂડાં ચણા. ૧૭૨ ષિમરસિની સાચી ભાષડી ઇક મેટી લીધી આવડી; પિલી ફૂંક જિ પાપડ વડી પુણ્યવિશેષઈ પ્રમાણિ ચડી. ૧૭૩ એક પ્રતિજ્ઞા ષિમરસ કીધ તિણ પહવિ હૃઉ સુપ્રસીધ; વદ્ધમાનબિલ પારણુઇ દેસઈ કુઈ નપુંસકપણઈ. ૧૭૪ સવિ સિણગાર તિ સહામણુઉ કરિ ચૂડઉ તે સેવનતણ; રાબ દીઠ રત્નાઈ નારિ તુ શિમરસિ પારણુઉં વિચારિ. ૧૭૫ મસ્તકિ બેહરેં નઈ મટકતી કાને પીટલડી ષટકતી; બેટી પાહઈ દિવારઈ બાટ રષિ પારણાતણું એ વાટ. ૧૭૬ પાટઇ બઈઠી ઉં છું કરઈ ભામનિ ભઈસતણું વૃત ભરઈ; કરમા ઈક કડી દઈ તુ શિમરસિ પારણું કરેછે. ૧૭૭ લાષીણુઉ નામઈ લષપતી ન ગમઈ તેહનઇ દીઠઉ યતી; તે તેડી દસ મેદિક દેઇ તુ શિમરસિ પારણું કરેછે. ૧૭૮ દિવાકાણ દીવી નામ પરઘરિ કરઈ કુમારી કામ; તે મઝ માઠા મેદિક દેઈ તુ ષિમરિસિ પારણું કઈ. ૧૭૯ કરમણ નામ કેરાં વડાં વૃતઘેર પ્રીસઇ ઘારડાં, અઈઠઉ જિમવા ઊઠી દેઇ તુ ષિમરિસિ પારણું કરેછે. ૧૮૦ [ ૧૮ ] 2010_05 Page #71 -------------------------------------------------------------------------- ________________ કાલી કામણિ કાઈ સૂત્ર લઈ હુઇ પુઢાડિG પુત્ર બઈઠા મંડક દસ જઉ દે તુ શિમરષિ પારણું કરેઇ. ૧૮૧ ષયનરેગિ ઘણુ અંગઈ ગલી હાથે કાચતણ કાંબલી, પરઘરિ બેઠી ઘેવર દે તુ ષિમરસિ પારણું કરેઈ. ૧૮૨ ભૂખ્યાં ૨ બંભણ આકુલા બજઈ અડદતણ બાકુલા જઉ બે જણ મઝ સંપઈ દેઇ તુ ષિમરસિ પારણું કરેઇ. ૧૮૩ કાલી નારી કાલુસ કાલી નામ કાલા કેસ; કાલી તિલવટિ તાજી દેઈ તુ ષિમરસિ પારણું કરેઇં. ૧૮૪ ઝાંઝરડાં ઝમકાવઈ ચંગ કરિ રાતુ અલતાનું રંગ; પિમી નામ પિલી દેઇ તુ શિમરસિ પારણું કરેછે. ૧૮૫ સૂહવિનુ સિણગાર જિ ઘણું ઉહાર ઠવિ8 ગલિ ગુંજાતણૂ6; તે નામ તેલજ દેઈ તુ ષિમરસિ પારણું કરેછે. ૧૮૬ રાયભેગનુ સંધિ કર કોચી તુલડિમાહિ કપૂર ધ સહિત જઉ દેમી દેઈ તુ ષિમરિસિ પારણું કરેઇ. ૧૮૭ ભરમી ભીમી માથઈ ભાત એક બેટી નઈ બીજી માત; મૂંગ સહિત દસ મેદિક દઈ તુ ષિમરસિ પારણું કરેઈ. ૧૮૮ રાજી રૂડી નઇ રૂપાણી રામતિ કરતી ત્રિણિ જણી, પારિક ષરમા પાંડિજ દેઈ તુ ષિમરિસિ પારણું કરેઈ. ૧૮૯ ઝમકુ ઝાલીની દીકરી ઝબકઈ ઝારી હાથે કરી; ફાસૂ જલસિઉ જઉ ગુલ દેઈ તઉ ષિમરિસિ પારણું કરેઈ. ૧૯૦ પહિલઈ આઈ પરણાઈ વહુ લાડણ દેવી લાજ બહુ તે જઉ સારી દેઈ સૂષડી તુ ષિમરસિ ભાજઇ ભૂષડી. ૧૯૧ લાએ દાંતે વિષમી નામ ઘરપીઆરે કરતી કામ; Éઅરિ નામઈ દેઈ કેરિમૂ શિમરસિ જંપઈ તુ હું જમ્. ૧૯૨ વીર પાંડ વૃત પિલી પાંચ બેઈઠિ૯ જિમવા ઢાલિઉ કાચ, આવી નારિ અનેરી દેઈ તુ ષિમરસિ પારણું કરેઇ. ૧૯૩ ખંધિ ઘાટ નઈ કરિ વાટલી મસ્તકિ દહીતણ માટલી, [ પ ] 2010_05 Page #72 -------------------------------------------------------------------------- ________________ કઈ ચાચરિ ચવિદઈ દેશું તુ શિમરસિ પારણું કરાઈ. ૧૯૪ ઉપરવાઈ ઊભી રહી સાદ કરી મઝ તેડઇ સહી; દૂધસહિત જઉ આપઈ દ્વાષ , શિમરસિ પારણુઉં ત્રિપાષ. ૧૯૫ નાન્ડી નારી મસ્તકિ પેલી કરિ સેકી કાલી ગડકલી; મેદિક પંચ સહિત જઉ દેઈ તુષિમરસિ પારણઉં કરેઈ. ૧૯૬ કાચા કેલાની કાલી પેલી પંચ તલઈ પાતલી, બાર વરસની બાલા દેઇ તુ ષિમરસિ પારણુઉં કરેઈ. ૧૯૭ "ધી ડેકરિ છું છું કર બેલાવી બહુ રીસઈ મરઈ, દૂધ સહિત જઉ દેવઈ કૂર નહી પમરસિ પારણા અસૂર. ૧૯૮ પાએ ટેપર કુંટુ હાથિ મિલિક જૂઆરી સરડા સાથિ; સેઈ વડાં વિહરાવઈ વીસ તુ શિમરસિ પારણા જગીસ. ૧૯૯ રૂપ રૂડી રંભા જિસી રાની કૂંઅરિ હીડઇ હસી; પીર પાંડ વૃતાદિક દેઇ તુ ષિમરસિ પારણુઉં કરે છે. ૨૦૦ નાનામઈ નારી કેઈ સહીઅર સરિસી રમતી જોઈ, સાદ કરી તેડાવી માત જ દે સાકર લિંગા સાત. ૨૦૧ ચાલિઉ ચઉપટ ચહeઈ રહિ રાઉપટહસ્તી ડેકરિઝ હિઉ, ષારિક પુરમાં ગુલપાપડી રષિ પારણઇ દીઇ સૂષડી. ૨૦૨. રાઉપટહસ્તી ચડિG મદપૂરિ અંગિ સબલ બલવાધિઉં ઊરિ; ત્રોડી સંકલિ થિ છડક ત્રાસઈ નાસ નગરી લેક. ૨૦૩ જાણું રષિ પારણું સરૂપ શાસનદેવી તે કીધું રૂપ, કરિ દુષ્ટ જરાજર્જરી હાથે પાય ઘણુમુષિ લે લરી. ૨૦૪ તવ કરિ ગજરાજ ગ્રહિ8 ગજિ દીઠઉ રષિ આગતિ રહિઉ, અછઈ પસૂઆ પણિ આવિ૬ ગ્યાનભાવ થયુ રષિ દેવા દાન. ૨૦૫ કેજના કુતિગ જોઈ ઘઉં પાસઈ હાટકદેઈ તણું; પારિક પુરમા ગુલપાપડી દેઈ ગજ સૂઇડઇ ચઉહટ ચડી. ૨૦૬ લખધઇ ચઊદપૂરવ હૂઆ સુરના કીધાં સત્તરિ જૂઓ શિમરસિ ચઉરાસી પારણું બેલિયાં સ્વર્ગ તણો બારણું. ૨૦૭ [ ૧૬ ] 2010_05 Page #73 -------------------------------------------------------------------------- ________________ કવિ કઇં હૂં. તે ષિનુ દાસ ઈસ્યા અભિગ્રહ પુહેતા જાસ; યશેાભદ્ર સિંહ ગુરૂ સેવતા પુહતુ સ્થગિ હૂંઉ દેવતા. ૨૦૮ નિઊ વરસ ષિ પૂર્વે આય વરસ ત્રીસમÛ સચમ ડાય; સાત વરસ ગુસેવા કિદ્ધ પ′ અભિગ્રહ તપ સુપ્રસિદ્ધ. ૨૦૯ એ રિષ નામ” સકલસંચાગ એ ષિનામઇં ભલા હુઇ ભાગ; એ રિષનામઇં સંકટ ટલ” એ વિષનામ” વછિત લઇ. ૨૧૦ ་હા. એહુ ષિમરસ કિન્હરસ અલિભદ્ર જસભદ્રસૂરિ; ત્રિણ કાલ પ્રણમતડાં દુરિએ પણાસઇ રિ. ૨૧૧ ચપ એલિક એહાનામ પવિત્ર ષટ્ટ્અ જિ ષિમરસિત ચરિત્ર; સંઘ સભા સુણિયા જે જાણુ એલિસ અલિભદ્રતણુä વષાણુ.૨૧૨ ་હા. મુનિલાણ્યસમય ભણÛ જિહ્વા હુસઇ પવિત્ર; પ્રથમખંડ પૂરૂં કહિ ષિમરસિતણુઉં ચરિત્ર. ઇતિ પ્રથમ ખંડ. _2010_05 [ ૧૭ ] ૨૧૩ Page #74 -------------------------------------------------------------------------- ________________ बलिभद्ररास. દૂહા પુણ્ય પ્રભાવક જાણ વિદ્યાબલિ બલિભદ્ર તસુ ચરિત્ર વષાણી જસ ગુરૂ શ્રી જસભ. અન્ન દિવસ આવી રહિયા પલ્લીપુર ચઉમાસિક ફેરઇ જાતાં આસન રહિછ રવિમંદિર પાસિ. રવિજાણુઇ ગુરૂ જઉ કિમઈ આવઈ મઝ પ્રાસાદિ; તુ ભેટું ભલ ભટણઈ કે ન પુહચઇ વાદિ. એક વાર ગુરૂ આવતાં રવિકર રચાઈ ઉપાય; આણિ વરષા અતિ ઘણુઉ કિહાં ન રહિવા ઠાય. દિનકર મદિર દેષિ કરિ ગુરૂ આવ્યાં તિણિ કાય; હરષિઉ સૂર સેહામણાં દેશી સહ ગુરૂરાય. સહિ ગુરૂ પુણ્ય પ્રભાવથી સૂર હૂઉ પરતધ્ય; માગુ વર દિનકર ભણઈ દેઊ વિદ્યાલક્ષ. ગુરૂ જંપ અહ્મ પ નહી વિદ્યા વિધિ વિદ; દિનકર દરિસણ તુમ્રતણુઇ પુહતુ પ્રગટ પ્રમોદ. તુહઈ દરિસન દેવનું નિફળ નહીં ગુરૂરાજ; વિદ્યાબલિ દીપઈ ઘણું જિમ જિનશાસનિ આજ. આપી અંજન કૂપિકા જીવાલોકન તેઅ; આપિઉં પુસ્તક અભિનવું ત્રિભુવનિ વિધા જેઅ. [ ૧૮ ] 2010_05 Page #75 -------------------------------------------------------------------------- ________________ ચઉપઈ આવ્યા ગુરૂ શાળા સંચરી જોઈ પુસ્તક વાંચી કરી; માહિ વિદ્યાની પરિ કિસી એક એક પાઈ અધિકી તિસી. ૧૦ સારી વિદ્યા સેવનસદ્ધિ રૂપારૂપ પરાષર સદ્ધિ, નવા નીપાઈ નગર નિવેસ વિદ્યા પરકાયા પરેસ. ૧૧ વિદ્યા ગયણું ગણિ ગામણી વિદ્યા મનમેહન કામિની, વિદ્યા નવી ઊપાઈ સૃષ્ટિ વિદ્યા ઇસી અણુવઇ વૃષ્ટિ. ૧૨ વિદ્યાબલિ સૂકાઈ ઝાડ ડાકિણ શાકણિ ભાજઇ હાડ; ભૂત પ્રેત વયરી વેતાલ વિદ્યાબલિ નાસઈ તતકાલ. ૧૩ એ વિધા કયારઈ આવડઈ પણિ પૂઠઇ જર નવિ પડ; થંભણ જણ મેહણ નિર્મલા વસીકરણ આકર્ષણ કલા. ૧૪ તેડિ ચેલઉ તવ બલિભદ્ર આ પુસ્તક મમ છોડસિ મુદ્ર કહિજે મેકલીઊં મુઝ સાથિ જઈ મેહલે દિનકરનઈ હાથિ. ૧૫ તવ બલિભદ્ર વિમાસઈ ઈસિવું એ પુસ્તકમાહિ છઈ કિસિઉં; છાનાં પુસ્તક ડિઉં જાય પત્ર વ્યક્ષિણ મુનિ પરથા તા. ૧૬ માહિં મંત્ર યંત્ર છઈ ઘણા બીજા મર્મ તણી નહીં મણ રાખ્યા મંત્ર કરી વીટલી એના નાકું નિશ્ચઇ કલી. ૧૭ એ છે પત્ર રાખ્યા જાલીઈ બીજા રવિ આગલિ આલીઇ; સૂરતણી મનિ સંકા કરઈ ચોથી પત્ર ઠવ્યાં છઈ પરઇ. ૧૮ વેગ પાછઉ વલીઉ જિસઈ પત્ર ન દેવઇ તેમાં તસઈ; રેતુ રડતુ ફૂટ પિટ જાણિ ગહિલઉ થયુ નફેટ. ૧૯ દિનકરનઈ મનિ આવી દયા મૂરિષ માટઈ કીધી મયા; કહઈ ચેલા ચેરી કાં કરી અણઆલઈ કાં લીધા હરી. ૨૦ ગુરૂનઈ પુસ્તક આલિઉં બહુ પત્ર ત્રિણિસિઉં હું નવિ લહું; હું ચેલ જસુભદ્ર ગુરૂતણુઉ તુ સામી મઝ કાં અવગણુઉ. ૨૧ માગતાં મઝ આવી કાંણિ સાંત્યા પત્ર હતા ઈણિ કાણિ; કાંઇ દિનકર તક્ષે લાભઈ કરી લીલાં પત્ર લીઆ તે હરી. ૨૨ [ ૧૮ ] 2010_05 Page #76 -------------------------------------------------------------------------- ________________ જે પુસ્તક રાખ્યાં ગુરૂરાજિ તે આવઇ ચેલાનઈ કાજ; તુÀ આપીનઈ પાછઉં લીઊ એના કામ અસંભ ક. ૨૩ જઉ ઘરિ આવિઉ મેટઉ કે ભેટ ન રાષછે કયારઈ સેઈ; જુ આલઈ તસ બાલક હાથિ તુહઈ પુહચઈ તેહનઈ સાથિ. ૨૪ ગુરૂ ચેલાનઇ અંતર કિસિઉ સુલલિત વયણે દિણુકર હસિ6; આપ્યાં પત્ર મયા તસ કીધ વિણ સાધઈ વિદ્યા નવિ સીધ. ૨૫ પામી વિઘા પરિ ૨ ઘણું ભેદ્યા યશભદ્ર ગ૭ ધણી; ભગત ગુરૂ મન જઈ ઘણું ઈમ ચારિત્ર પાલઈ આપણું. ૨૬ ગુફેર ઉત્તર દસ ભણી ચરતી દીઠી છાલી ઘણી; લીડી ઢિગ તાજઉ તિણિ તીરિ ભણી મંત્ર છાટિઉ તવ નીરિ. ૨૭ તવ બલિભદ્ર મનિ કુતિગ ભયું લીંડી ધણુ છાલીનું થયું; આવ્યાં ગુરૂ જવ દીઠઉં ઈસિઉં બાલા બલિભદ્ર કિધૂ કિસિઉં. ૨૮ ભેલા વાત ન કીધી ભલી વરવિદ્યા ન કરી એતલી; રહુ અલગ થાઉ અ બાલ છાલા બાલાં કરે સંભાલ. ૨૯ ગુરૂ સંયમ પાલી ઈહ લેકિ પહતાં સ્વ િગયા પરલેકિ; વિદ્યા બલિભદ્ર જન મન હર બીજા મુનિવર મછર ધરઇ. ૩૦ સહિ ગુરૂનામ નિરંતર જપ અલગઈ પર્વતિ રહી તપ તપઇ; સાલિભદ્રસૂરિ થાપ્યાં પાટિ બલિભદ્ર રીસાણ તેહ માટિ. ૩૧ મેલિઉ સંઘ મુનિવર ભેડીઉ ઉછવ વેલા નવિ તેડી; રીસાણુઉ મુનિ માન ન લહિઉ રષિ કાસગિ પર્વતિ જઈ રહિ. ૩૨ ગિરિ પાસઈ ગુફા સધઇ સુધી છગીર્વાદ ચારઈ ઉષધી; જે જે દિવસ વડેરા ચાહિં મંત્ર ના વિસારઇ મનમાહિં. ૩૩ આદિત્ય મંગલ આવઇ સોમ કીજઈ તેહના મલનું હોમ; દીધી દિનકરિ તે પરિ પરી જેઈ વિદ્યા સિઘલી ષરી. ૩૪ ઈણિ અવસરિ અવિક કે સંઘ જઈ વિમલગરિ રેવતિ રંગ; યાત્રા કારણિ ભાવ ભરિ જૂનઈ ગઢિ આવી ઊતરિઉ. ૩૫ રાજકર રાણ પંગાર ઔધે પ્રતિબંધિઉ પરિવાર, [ ૨૦ ] 2010_05 Page #77 -------------------------------------------------------------------------- ________________ તીરથ સહી સ્વેતાંબરતણું રાઉ બલિ કીધઉ આપણુઉં. ૩૬ મિલતાં સંઘ ચકરાચી મયાં મન મારથ કહિ નવિ ફક્યાં લાષ પરિ જોયુ લવલેસ પણિ તીરથિ નહઈ પરસ. ૩૭ છોટી બરા મ શાસિઉ હેવ થઈ બોધનઇ વંદઉ દેવ; રાઉ પંગાર આણ અતિ જાણિ નવિલેપાઈ કેણઈ પ્રાણિ. ૩૮ જેતા જોયું જોગ નવિ મલઈ યાત્રા અણકીધઈ કિમ લઈ, આપણુપાં આવ્યાં હાં થયાં વુલ્યાં બાર વરસ વહી ગયાં. ૩૯ હસઈ બધ પાડ તાલિકા સંઘ પુરૂષ એક તવ બાલિકા; ભલા ભેગ મંગલ માલિકી અવતારી આવી અંબિકા. ૪૦ કહઈ અંબાઈ તીરથ એહ બોધતણુઉ વ્યંતર છઈ જેઅ; તિણિ સંધિ૬ મઈ નવિ મૂકાઇ તીહ નવિ પહુચું પ્રાણ ન થાઈ.૪૧ કઈ જસભદ્ર ગુરૂ આવઇ વહીં કઈ બલિભદ્ર રીસ્વર સહીઃ તું તુહ્મ તીરથ હુઈ જાત્ર ઈમ બેલિઉં છઈ સારિઉં પાત્ર. ૪૨ સામણિ તે આણું કિહાંથિકાં પહચઉ જિહાં પર્વત રક્ષિકા; ચારિ પુરૂષ તવ ઊંટે ચડી ચાલ્યા કષિ લેવા તણું ઘડી. ૪૩ ગઈ પર્વત પાસઈ પહૃત વેષ વિને દીઠઉ અવધૂત; બેલિ બેલિ અવધૂતજ ઈહાં કહુ તે બલિભદ્ર બઈઠઉકિહાં. ૪૪ રે પંથી ઈણિ મારગિ થઈ આવઉ આમ ગુફામાહિ વહી; બલિભદ્ર બીજઈ મારગિ થાઈ બેઠઉ ધ્યાનિ જઈ ગુફામાહિ. ૪૫ આવ્યાં સંઘ પુરૂષ વડવેષ આગલિ આવી મહલિયાં લેષ; વાંચ્યા લેષ ન ષમઈ વિલંબિ એ વાણી અહ્મ આલી અંબિ. ૪૬ કહઈ બલિભદ્ર અધ્યે ત્યાં હજિઅ છઉં તુલ્સે સહું આવિસિઉં અહ્મ પછઉં વાલ્યા સંધ પુરૂષ સુષ ભયુ રિષિ ગય|ગણિ મારગિ ગયુ.૪૭ સંઘ પુરૂષ જોઈ છઈ વાટ આવઈ રષિ ઊદા ઘાટ; આવ્યા સંધપુરૂષ ગહગહ્યાં રિષિ અણદીઠઈ ઝાષા થયા. ૪૮ પૂછિઉં કાં કહુ વહિલા વલ્યાં રષિ બલિભદ્ર કિસિઉ નવિ મલ્યાં કહઈ પુરૂષ તસુ વયણ સુઆંતે અા પહિલા આહાં આવી.૪૯ [ ૨૧ ] 2010_05 WWW.jainelibrary.org Page #78 -------------------------------------------------------------------------- ________________ યૂ' નગર સકલ આરામ તૈયાં જે જે વિસમા ઠામ; સંઘ મઝિ દેવાલઇ જિહાં જઈ જોય ઋષિ દીઠા તીહાં. ૫૦ હર્ષિ સઘ કરઇ વીનતી વલતુ એલઇ અલિઇ અલિભદ્ર યતી; શ્વેતાંબર મત અઆલિસ ગયું તીરથ વહિલ વાલિસ. વિદ્યા જઉ દ્વેષાડીઇ રાઉ જંગાર પગે પાડી'; ૧૧ ૫૬ તઉ જસભદ્ર કેરૂ હ્ સીસ એલઇ અલિભદ્ર આસી રીસ. પર મેલી સંધ સકલ પરિવાર કીધઉ અગ્નિતણુ પ્રાકાર; આગિલ ઊંડી ષાઈ કરી તે મેલ્હી જલ જાસકી ભરી. લીધા માષ તિ અક્ષત ભણી લીધા કમલ કયરતણી; સઘ પુરૂષ સાથઇ સચરી ગ્યા અલિભદ્ર રાજા મંદિરી. અઇઠા ગુરૂ દેઈ આસીસ રા ભંગાર નામ” સીસ; રાજન રાજમાગ એ નહી તીરથ હૂિંઉ અન્નારૂ ગ્રહી. રાજ તે જે ચાલઇ ન્યાય પડઇ નરિંગ કરતુ અન્યાય; જઉ ચારઇ વાડજ ચીભડાં કુણુ રષવાલ કીજ ષડા. સુણી રાય તવ કેપઇં ચડિઉ જિમ ધૃત” વસ્વાનર ધડડિઉ; રે રે મુડ ન તૂ એલષઇ મઝ આગલિ સાખ કિસિ ઝઈં. ૫૭ રાજા જપઈં રે વિષનાડ જઉં તુઝ તીરથની છઇ ચાડ; ખાલા ઐાધમતી તું થાઈ કાઇ ન વંદું તીરથ જઈ. રે રે દુષ્ટ ષિ મમ આપ પતિષ તુઝ દેષાઓૢ પાપ; અલિખલિ ગાહ જિ ીડી ઘણી પણ નવ દીઠઉ મણિધર ફણી, પટ્ તવ અલિભદ્ર ક્ષમા પરિહરી રાસઇ રાતા લેાચન કરી; મંત્રી માષ કરિઉ આરંભ છંટી રાઉ પટરાણી રંભ. આહણી કળા ઊડી જાઈ પટરાણી વીનવી રાઇ; ફ્ટે ચૂંટઇં છઇ મઝ અંગ જાણું કાયા થાઇ ભંગ. જિમ માછી જલવિણ ટલવલ” જિમ ને સાણિસાડી ગલઇં; દાઝઇ દેહ ન માઝા રંગ ષિ રૂઉ લેસÙ સપ્ત ગ પૃથિવીપતિ કહીં સુણ પ્રધાન આવિä મુડ ન દીધૂ માન; ૬૧ ૨ [ ૨૨ ] _2010_05 ૫૩ ૫૪ ૫૫ ૧૮ Page #79 -------------------------------------------------------------------------- ________________ ગણગણ, ઊઠીનઈ ગયુ જાતા રાણુ જીવ જિ લઉ. ૬૩ કઈ ડૂબી કઈ ડાકિણુઉ આવિલ કાલ જસિઉ આપણુ; કઈ કાઢઉ કઈ જઈ પ્રીછવઉ કાંઈ કલેસ વધારઈ નવઉ. ૬૪ નવિ જાણુઈ માહરા બલપૂર સંઘસહિત કરિસૂ ચકચૂર; દિન એતા મઇ દાષિન કરિઉં દયાતણુઉ ગુણ હીયડઈ ધરઉં. ૬૫ કઈ એ રાણું સાજ કરછ કઈ એ હાથિ અઢારઇ મરઈ, જ એહવઉ જાણત આવતુ જાતુ કિમ મેહુત જીવતુ. દદ કહઈ આવી મંત્રીસર ઘણું સ્વામી ગુરૂ પૂછઉ આપણાં; તેહમાહિ સકતિ હુઈ જઉકિસી નહીંતરિ આપણિ જઈ ધસી.૬૭ તેડિG ઔધતણુઉ પરિવાર આવ્યા ગુરરાય કરઈ વિચાર; આવિઉ કે સ્વેતાંબરધણી આપરિ કીધી રાણી તણી. ૬૮ ધ ભણઈ એ થોડી વાત દુઃખ મ ધરસિક માહરી માત, ઘડી બિચ્ચારી જે રહીં હું હવડાં તસ આણુસિ ગ્રહી. ૬૯ આલમાલ કીધા પંપાલ તે સિઘલાં પણિ ધ્યા વિસરાલ, પીડઇ પીડી રાણી કહઈ સ્વામી એ ગુરૂ કિપિ ન લહઈ. ૭૦ સેનાની બેલાવઈ રાઉ સબલ કટક મેલી સજ થાઈ બાલ વૃધમિવ સંઘજિ ધરૂ માહરી આણુ ઇસી એ કરૂ. ૭૧ ચાલિક સેનાની સજા થઈ જેઈ આગિલિ ઊભઉ રહી; ચઉપર પsઈ પ્રાકાર ઝુંબ કબ અગ્નિતણુઉ ઝબકાર, છર પાસઈ ગજનાવ દૂકડા નાસઈ તૂરી જિસિઆ કૂકડાં, અગ્નિમાહિ ઝંપાવઇ કુણ પહિલા મરી ઈ એતાં સૂણ. ૭૩ રાય સમીપિ સેનાની ગયુ સુણવા મનિ ચમકી રહિ8; રાજા મંત્રિ જણાવઈ હેવ નહી પુરૂષ સામાનિજ દેવ. ૭૪ વયણ તુારૂં જઉ અસરૂં રષિ સાથઇ જઈ સંધિ જ કરે; દિધઉ તવ રાજનિ આદેસ અગનિમાહિ કિમ કરઈ પ્રવેસ. ૭૫ દૂહા. જઈ મઝ મનિ નિમલ હુઇ તમઝ દે માગ; [ ૨૩ ] 2010_05 Page #80 -------------------------------------------------------------------------- ________________ પઈઠ મંત્રી ઈમ કહી પામ્યા મુનિવર પાગ. ૭૬ મંત્રી કરજેડી કહઈ મ કરૂ રાઉ વિરોધ; એહ અવનીપતિ લગઇ એહ ઘરિ જૂઠા યોધ. ૭૭ મુનિ હસતુ ઊઠિઉ હાઈ લીલાં લીધી કંબ; ચડી ગરિ કણયરતણી લાબી લીધી કંબ. ૭૮ કહઈ બલિભદ્ર મઝ બલ જેઉ કિય કંબા સંહારિ, વૃક્ષ શિષર તૂટી પડિયાં મંત્રી મનિ વિચારિ. જિમ એ શિષર પરી પડ્યાં વયરી મસ્તક તેમ; મૂકુ તીરથ મારું જઉ સરિ વંછ પેમ. મનિ ચમકિલ મંત્રી ભણઈ કિમ રીઝું ઈણિ કામિ, ઊંદિર પાડઈ ઢાકણું બલતી નાઈ ઠાંણિ. પાડ્યાં વૃક્ષ શિષર સવે જઉ તે આવઈ ઠાણિ વિદ્યા વિસ્વ વષાણુઈ મંત્રી બલઈ વાણિ. કંબા લંબી ફેરવી બલિભદ્રઈ ભુજપ્રાણિક કૃષ્ટઈ શિષર સવે જડ્યાં તેહજિ તીણુઈ ઠાણિ. ચઉપઈ. તવ મંત્રી આવિલ આવાસિ જઈ બઈઠઉ રાજાનઈ પાસિ; સ્વામી ત્રાષિ બલભદ્ર બલહિઉ દીઠ દષ્ટ તે સવિ કહિઉં. ૮૪ કહઈ રાજા મંત્રી મુનિરાજ કુપીક અલ્સે તુમૅ કિહાં રાજ; રષિ પ્રસન્ન થાઈ તિમ કરૂં અહ્યા આદેસ હૂઉ એ જરૂ. ૮૫ ગ્યા મંત્રી લગા રષિ પાય માગઇ રાય પંગાર પસાય; આ છઉં તુલ્તારૂ સેવક પરૂ રાણીની પીડા પરિહરૂ. ૮૬ જગ ભીતરિ તુહ્મ સમુ ન જાણુ મેહુઉ રેસ મ કરૂ પરાણ, જિનશાસન કિમ કી જઈ લેપ આણુઉ ક્ષમા ન ધરીઇ કેપ. ૮૭ જઉ રાજા તુહ્મ લાગઈ પાઈ તુ હિવ રસતણુઉ નહી ઠાય; આવિઉ વઈરી પગિ લાગત રસતણુઉ તવ આવિ અંત. ૮૮ રાઉ રાણી હૂઉ આદેશ પહિય ધાબલ ધૂધલ વેસ; [ ૨૪ ] 2010_05 Page #81 -------------------------------------------------------------------------- ________________ જઉ આવી અહ્મ લાગઈ પાય રાણું સહી સાજી થાઇ. ૮૯ કંબલકૃષ્ણ તિ પહિરી કરી રાસિ રસી રાણું સંચરી; જઈ જમાઇ રાયગંગાર વાલિઉં તીરથ શ્રીગિરનાર. પટરાણ સરિ પીડા ટલી રાઉ રાણી પૂગી મનિ રૂલી; સંઘસહિત ચડીઆ ગિરિનાર નેમિભગતિ કીધી સુવિચારિ. હતા બંધ બુધઈ આગલા ચા ગિરિ છડી તે વેગલા; રાઉતણુઉ દલીલું બહુમાન અવનીમાહિ હવૂ ઉપમાન. મંગલધજ પૂજા આરતી ગાઈ રંભા કઈ ભારતી; સવિ કહિ સંઘ મને રથ ફક્યાં ગિરિ ઊતરીઆ આવી મલ્યાં. ૯૩ સાહમીરછલ કી જઈ જઈ જંગ ભજિક ભાટ ભણઈ નવરંગ; સંઘ પૂજની વેલા થઈ આવ્યા સંઘ સવિ ગહગહી. ૯૪ ઉચિ આસણિ બઈઠા સેઇ બલિભદ્ર આસણ નીં હાઈ; રાજા પૂછઈ આણંદપૂરિ ઊંચે આસણિ બઈઠા સૂરિ. બલિભદ્ર આસણ નીચુ કાઈ રાય પૂછ લઈ રષિરાય, ઊંચે આસણિ જે ગણધાર નીચે સાધઉ ઇસિઉ આચાર. તુ તુહ્મ સૂરિપદ નહીં હું દિવરાઉ લિઉ તુસ્સે સહી; ઈમ લેવા અહ્મ નહી આચાર લોપાઈ ગછનુ વ્યવહાર. ૯૭ અહ્મ ગુરૂ સાલિસૂરિ મરૂદેસિ રહઈ છઈ પલ્લીનગરિ નિવેસિક તેહના દીધાં પદ વિષ્ણુ નહીં રષિ બલિભદ્ર વયણ ઈમ કહી. ૯૮ હરષ અદ્મારા કારણિ કરૂ ગાદીનુ આસન આદરૂ; પહુતુ સંઘ પલ્લિકાપુરી બલિભદ્ધિ ગાદી આસણિ ધરી. ૯ તિહાંના વાસી શ્રાવક સાધ તેહે મલી કરિઉ અપરાધ; કાઢી ગાદી ચ્યા પ્રતિકૂલ પહુતા રિષિ જિહાં નગર નડૂલ. ૧૦૦ શ્રાવક ઘરિ લેવા આહાર કીધઉ બલિભઈ પરિહાર; ભમતુ ગયુ ગંભણ બારણુઈ રોઈ કાં બાલક ઋષિ ભણઈ. ૧૦૧ બાલક દેશ હૂઉ રેવતી ગયુ દેષ જવ હાકઈ યતી; પહતુ કુંડીપુર મેવાડ આહડનગર નહીં કેહનઈ પાડિ. ૧૦૨ [ ૨૫ ] 2010_05 Page #82 -------------------------------------------------------------------------- ________________ ઉલુરા ઘરિ રાણી હતી તેહનાં દેષ હૂક રેવતી; રાય ઘણા કીધા ઉપચાર રાણી દેષ ન લઈ લગાર. ૧૦૩ નગરી પડહુ ઈસઉ છ ઘેષ જે ટાલઇ રાણીનઇ દોષ; રાજ શ્રીમુષિ સુધઉં કઈ અરધરાજ તે માનવ લહઈ. ૧૦૪ વિપ્ર નિqલથિકી કુણ કાજિ આવિલ તિણિ સંભલાવિર્ષે રાજ; રાણી રોગજ ટાલ કાજ તે કુંડિન પુરિ છઈ રષિરાજ. ૧૦૫ ઓરિ પુરૂષ મોકલીયા રાઈ રષિ ભેટિG ફંડીપુરમાહિક આહડનગરથિક આડવિર્ષે સ્વામી તુહ્મ તેડ૬ પાઠવિવું. ૧૦૬ જઉ તિહાં હોઈ તુલ્તારૂ એગ રાણું રેવઈઆનુ રેગ; રચાઈ રાજ ભલ ભંડાર આપશું અરધરાજ વ્યાપાર. ૧૦૭ રષિ લઇ માણુઉ અસમાધિ ઈહાં બઈઠઉ તિહાં કરિસ સમાધિ; દાન પુણ્ય જઈ કરવા વરૂ ઊઠઉ બોલ અલ્લારૂ કરૂ. ૧૦૮ યંત્ર મંત્ર મૂલીનાં જાણ તેહ તણું તારિયાં ઘાણ; કે કે પડપિચડિઆ વારીયા ભારવટિ ચાંપી મારીયા. ૧૯ સ્વામી તસુ વિષમ વેદના આવ્યા વિણ કિમ હુઈ છેદના; રષિ જંપ મ ધરૂ ઊચાટ નગર તુહ્મારૂં જે આઘાટ. ૧૧૦ ટીંબા આગલિ વામ જિ વલઇ ઘટક પાસ બહેડાં તલઈ, દેષ રૂધિર વહંતુ જામ ઈહાં બઠા ગુણ કીધઉ તા. ૧૧૧ વલ્યા પુરૂષ આવઇ ઉલ્હાસિ ૫હતાં આહડનગર જિ પાસિ; પંચશબ્દ વાજિત્ર અનેક ઘરિ ૨ ઉછવ વડા વિવેક. ૧૧૨ કઈ પુરૂષ પૂછિઉં કહુ કિસિઉં ઘરિ ૨ ઉછવ હુઈ ઈસિવું; રાણી રેગ ગયુ તે કાલિ થઈ સાજી જઈનયણિ નિહાલિ. ૧૧૩ પુતા પુરૂષ જિ કરઈ વિચાર પહિલું રાજા કિદ્ધ જુહાર, જે જે રષિ કહીયા અહિનાણુ તે રાનઈ દેષાયાં ઠાણુ. ૧૧૪ રાજા મનિ રષિ જ્ઞાની ધડક તેડી ઉછવ કીધઉ વડ, અરધરાજ લિઉ ન કરૂ કાણિ માહરી વાચા ચડઈ પ્રમાણિ. ૧૧૫ રાજ અલ્લારઈ ષપ નહીં કે કરૂ કાજ ઈક કહી સે; [ ૨૬ ] 2010_05 Page #83 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ સાલિસૂરિ અધવ સયમી ગાડિ અપાવઉ અન્ન બિહૂ સમી. ૧૧૬ સાલિસૂરિ રાય તેડાવીયા આવ્યા છવિ પધરાવીયા; ગાડિ તુહ્મ અલિભદ્ર લડુઇ આપુ રાજા રગ” કહે‰. સાલિસૂરિ તવ મેલ્યાં હુઠી રાજા ભાગન આલઇ કડી; લેાકતણાં વિવહાર મ જોઇ રાજનીતિ અહ્વારઇ હાઇ. ભગતિ કરઇ ગુરૂ હૂઇ ગછવાસિ તુ ગ૰ધણી અહ્વાર પાસિ; અલઇ કરી રાષ્ટ્ર પદ થાપી માં કેતા શ્રાવક આપીયા. ૧૧૯ અલિભદ્ર મુનિનું સારિઉં કામ દીધું વાસુદેવસૂરિ નામ; હસ્તિસ્કુડિ એહવઉ અભિધાન થાપિઉ ગચ્છપતિ પ્રગટ પ્રધાન. ૧૨૦ મહાવીર કેરઇ પ્રાસાદિ વાજઇ ભૂગલ ભેરી નહિ; ચેતિદાષતણુઉ સુર જેઅ પ્રતિષેાધી ગુરિ થાપિ તેઅ. ૧૨૧ વાસુદેવસૂરિ અતિ અભિરામ પૂર્ણ ભદ્રસુરિ બીજૂં નામ; દેવસૂરિ બલભદ્ર નામના વ્યારિ નામની હૂઈ થાપના. જિણિ વાલિ તીરથ ગિરનાર દીપાવ જિનશાસન સાર; કરિઉ પ્રભાવક ભણી વષાણુ ધમતી મૂતિિવઉં માણુ. ખેડા અલિભદ્રતણુૐ ચરિત્ર કહિતાં કાયા પુત્તુવિ પવિત્ર; સુયા સભા પુરૂષ જે જાણુ શ્રીજસભદ્રસૂરિતણુä વષાણુ. ૧૨૪ બેડુ ષિમરસિ કિન્હરસ અલિભદ્ર યશેાભદ્રસૂરિ; તિન્નિ કાલ સમરતડા દુરિય પણાસઇ દ્વાર. સુનિ લાવણ્યસમય ઇમ ભટ્ટ જિી હુસઇ પવિત્ર; દ્વિતીયષડ પૂર કહે અલિભદ્રતણુઉં ચરિત્ર. ૧૩ ઇતિ દ્વિતીય; ખંડ _2010_05 [ ૨૭ ] ૧૧૭ ૧૨૩ ૧૨૫ ૧૨૬ Page #84 -------------------------------------------------------------------------- ________________ ગઈ यशोभद्रसूरिरास. ભાણુઇ કરઈ કયવાર જસ જસભદ્રસૂરિ ચરિત્ર; ભણતા ગુણતાં નિસુણતાં કાયા હુઈ પવિત્ર. ૧ સંઘ ભણઈ સહિ ગુરૂ સુણઉ તે તો કહુ એકતિ; શ્રી જસભદ્રચરિત્ર અહ્મ સુણવા જરીય સુવંતિ. જસ નામઈ જસ વિસ્તરઇ પ્રણમતાં પરહેડિ; મુનિ લાવણ્યસમય ભણઈ લહઈ સંપતિ કેડ. સરગછિ પંચસઈ યતીતણ પરિવાર, ઈશ્વરસૂરિ સુગુરૂ સદા પાલઈ પંચાચાર. ષટ વરષાવધિ ષટવગઈ ત્યાગ કરિ રષિરાજ; બદરીદેવી મનિ ધરી ગુરૂપદ દેવા કાજિ. પાત્રિ પવિત્રિ તે અવતરી દેવી જોવા લાગ્ય; દેવહ ગુરૂ સંઘહતણી દીધી આણ અભંગ. ગુરૂ જંપઇ દેવી સુણુઉ તિસિઉ નહી પરિવાર પદ દીજઇ ગુણિ અગ્નલઉ ગછ સકલ શિણગાર. દેવિ ભણઈ ભગવન સુણ અછઈ પલાસી ગામ; પુણ્યસાર વિવહારીક ગુણસુંદરિ સ્ત્રીય નામ. સુપનિ હિમાચલ આવીઉ જનમિઉ પુત્ર સુધર્મ દહદસિ હોસઈ દીપ, ઉદયવંત જસ કમ. લહૂઆ લગઇ લંક્ષણ ઘણુ રૂપઈ હરાવઈ ઇંદ; સમવય સહામણુઉ દીઠ અતિ આણંદ. ચઉપઈ. વારૂ વિપ્રતણી સાલ પિતઈ પંચ વરસનુ બાલ; મેહલિઉ ભણવા ઉછવ ઘણઈ માત તાત ઊલટિ આપણઇ. ૧૧ [ ૨૮ 1 ૧૦ 2010_05 Page #85 -------------------------------------------------------------------------- ________________ પાટી વડીલ લેષણિ લહઈ વિપ્ર વિનય કુંઅર તેહવઈ; કલા બહુત્તરિ કરઇ અભ્યાસ માત તાત મનિ પૂરઇ આસ. ૧૨ કે વ્યવહારી વિપ્રહતણ છાત્રપાત્ર આઈસઈ ઘણુ; ભણતાં કેઈમ કરિસિઉ કાણિ અધ્યારૂની વારૂ વાણિ. ૧૩ વિપ્રપુત્ર પાસઈ કિણિ કમિ પડીક માગિઉ કુંઅર સુધર્મિક તતષિણિ બંભણિ આવિઉ તામ લીધઉ પડીઉ પડીઉ તા. ૧૪ તે વડીલ ભાગ જાણઉ માગઇ વિપ્ર દુષ્ટ પ્રાણી; નવ નવ ષડીઆ આગલિ ધરઈ તે ઊપરિ તે દષ્ટિ ન કરઇ. ૧૫ માહરૂ તેહજિ વડીલ આપિ સેઇ સુધર્મ પડિ સંતાપિ, તુ તુઝ ભેજન કરવા દિઉં જઉ છું માહરૂ ષડીઉ લે. ૧૬ ચડીઆ કપિ ચાલ્યા ઇંકમનિ ગ્યા વઢતા અધ્યારૂ કદ્ધિ, વાય પંડિત તુહઈ ન રહઈ વિકટિયા એક એકન કહઈ. ૧૭ વિપ્રપુત્રિ ધુરિ દેઈ ગાલિ કૂર કરંબુ તુઝ કપાલિક જુ પાઊં તુ બંભણ સહી નહીતરિ ભરડઉ ભણિજે ભઈ. ૧૮ તવ તેષાં બેલિફ સુધર્મ જોજે બંભણ માહરૂં કર્મ મૂઉં ન મારૂં તુઝ પ્રાણીઉ નહીતરિ નહી સુધઉ વાણીઉ ૧૯ સંઈ પટ વરીસ બાલક સુણઉ સઇ પાટિ ઉદય તસુત; લાવઉ સંઘ સહિત તુણે જઈ ઈમ કહીનઇ દેવી ગઈ. ૨૦ સંઘ સહિત ચાલ્યાં તિણિ કામિ પેહતા સુગુરૂ પલાસી ગામિ, પુણ્યસાર ઘરિ ગુણસુંદરી મેહલ્યાં આસણ આદર કરી. ૨૧ સુગુરૂ ભણઈ સુણિ ગુણસુંદરી આવ્યા દેવિ વચનિ તુલ્બ ઘરી; સ્વામી કાજ કહુ અ કસિઉં જઉ સીઝઈ તુ કીજઈ કિસિઉં. ૨૨ સુગુરૂ ભણઈ તે મેટું કાજ તુક્ષ્મ બેટાઈ દેસિઉ રાજ; અહો આવ્યા છઉં લેવા ભણી આપુ ભિક્ષા તુટ્યું પુત્રતણું. ૨૩ ગુણસુંદરિ તવ થઈ ગલગલી સુણીય વયણ શ્રવણે અંગુલી; લાષીણા ગુરૂ તુા નહીં લાજ મઝનઇ આંધ લાઠી આજ. ૨૪ ભણઈ સંઘ સુણિ ગુણસુંદરી તું થાઈસિ મહિમામંદિરી, તુઝ સુત જગ આધા લાકડી હસઈ વાત કહુ કુણવડી. ૨૫ [ ર૯ ] 2010_05 Page #86 -------------------------------------------------------------------------- ________________ ૨૭ લોકમાહિ લષમી પ્રધાન તેહમાહિ સારું સંતાન સંતિતમાહિ કહિઉ સુત સાર તાયુ દાનલનું નહીં પાર. ૨૬ દૂહા. મરૂતિ માગણહાર મુહ દેવી માગઇ નહી, સો ઈમ સઉ દાતાર જે હૂંતઈ નહી નહી કરઇ. ૨૭ દેઅંતા નહીં દબલાં ઝૂઝતા ન મરંતિ; ઈમાં કાયર બાપડાં પુરૂષારથ મંતિ. ચઉપઈ. જીણુઈ અરથિ ન ભાજી ભીડિજીગુઈ ન લઈ પરની પીડિ; માગણુ અરથ કાજિ ટાવીઇ સા સંપતિ સિઘલી રાલીઈ. ર૯ વૃક્ષ ન લેઈ ફલતણુઉ સવાદ વીણુ અરથિ ન આવઈ નાદ; સૂર સદા અજુઆલું કરઈ ઉત્તમ પરઉપગારી સિરઇ. ૩૦ નદી ન પીઈ નીર લગાર કુરમ કાંઈ ધરઈ ભુઇ ભાર; મહઅલિ મેહ સરેવર ભરઈ ઉત્તમ પરઉપગારી સર. ૩૧ પાન પદારથની વેલડી દૂધ દહી દીસઈ સેલડી, સાકર સરસ સરસ રસ ઝરઈ ઉત્તમ પરઉપગારી સરઈ. ૩૨ જગ સઘલું ભરી નરનાથ નિગુણુ કેઈ ન ઘાલઈ હાથ; આકતણા ફલ સહૂ પરિહરઈ આંબા ફલ સહ આદર કરઈ. ૩૩ જે ફલિ નવિ ભાજઈ ભૂષ જેણઈ ફલિ ન લઈ દુષ દુષ; તે ફલ આપી તું પરહરઈ સુગુણા ફલ સહુ આદર કરઈ. ૩૪ ગુણસુંદરિ ગુણ મેરૂ સમાન તાહરૂ પુત્ર હુઈસ જગિ ભાણ; માને મેહ મહા પરિહરૂ બાઈ બાલ અધ્ધાર કરૂ. ૩૫ સુણિયાં ધર્મવયણ ગુરૂતણ માતા બેલ મ બેલઉ ઘણુ મઈ લાધઉં ગુરૂ પ્રવહણ આજ લેઈ સંયમનઈ સારિસ કાજ. ૩૬ માઇ ભણઈ સુત તૂ સુકમાલ દેહિતી દીક્ષા નાન્હા બાલ; પરઘરિ ભિક્ષા લેવી સદા શાક પાક નવિ કરવા કદા. ૩૭ નિતુ પાલેવા પંચાચાર કરિયા દેસિ વિદેસિ વિહાર; સદા પરીસહ જે બાવીસ સહિવા કદા ન કરવી રીસ. ૩૮ [ ૩૦ ] 2010_05 Page #87 -------------------------------------------------------------------------- ________________ માતા માં જોયું મનિ આજ દીક્ષા સામું નહી કે રાજ; આડા ડી મ કરૂ કિસી માહરઈ મનિ એ દીક્ષા વસી. ૩૯ માતા પિતા મનાવી કરી ગઈ કુંઅરિ દિક્ષા વરી; હરષિઉ સંઘ સકલ પરિવાર ગુરિ આપિઉ વિદ્યા ભંડાર. ૪૦ બારઈ ત્રિ મૂંડાડઈ મલી દેવિબદરિ આરાધ્યા વલી; આવી દેવિ સુધર્મ શરીરિ અવતારી ગુર બાવન વીરિ. તિલક વધારી રંગ રસાલ થાપી કંઠિ કુસમની માલ; કુકમ ચંદનિ કેસર ઘેલ ગાઇ કામનિ કરઈ ટકેલ. દેવી નાટક નિરધ્યાં જામ યશોભદ્રસૂરિ દીધું નામ ઉત્સવ કીધા મેરૂ સમાનિ ચાલી દેવી ચડી વિમાનિ. યશોભદ્રસૂરિ ચિંતઈ સાર વિગ વિષયનુ કરછ વિકાર; વગઈ છે છડી તિણિવારિ લેવઉ આઠ કવલ આહાર. ૪૪ ઈસ્યાં અભિગ્રહ લઈ આકરા અતિસય અંગિ વસ્યાં સવિ ષર; મરૂમંડલ મંડન છઇ નામ પહતા ગુરૂ જિહાં પાલી ગામ. ૪૫ નવલે ભંગલિ ભેરી નાદિ ગાઈ ગોરી સરલે સાદિ સાહમઈ ઉત્સવ કીધા બહુ સંઘ સજનિ મનિ હરષિઉં સહુ. ૪૬ જેણી દસઈ ગુરૂ ફેરઈ જાઇ રવિ પ્રાસાદ અછઈ તિણિ ઠાઈ; ચય પાષઈ પઢા તપ તપ દેશી રવિ ગુરૂના ગુણ જપઈ. ૪૭ મેલ્હી પંથિ પરીક્ષા ભણી મણિ માણિક માલા અવગણી; સૂરતણુઈ મનિ સૂધું જ્ઞાન જેયૂ ગુરૂ ગિરૂઆનું ગ્યાન. ૪૮ જ આવ મઝ મંદિર કિડુઈ પાપરહિત હૂં થાઊં તિમ આણિક વરષા કરી ઉપાય પેહતા ગુરૂ રવિચંદરમાહિ. ૪૯ ગુરૂ મનિ જણાતણુઉ વિચાર વિમંદિર દેવરાણા બાર, સુગુરૂ તારી સારૂં સેવ કહઈ દિનકર કાંઈ માગુ હેવ. ૫૦ સૂરિ કહઈ કાઈ કામ કિસઈ તુહઈ માગુ અવસર ઈસઈ; સર્વ જીવ આલોકન જેઅ જઈ આપુ તુ આપુ તેઅ. ૫૧ ત્યાવિસુ કાલિ કહિઉં નિરધાર પહતા ગુરૂ ઊઘાડી બાર, [ ૩૧ ] 2010_05 Page #88 -------------------------------------------------------------------------- ________________ દિન બીજઇ દિનકર આવીઉ સાઇ ઠાના બિ ત્યાવીઉ. પર સવન અક્ષરિ પથી કરી આપી કુંપી અંજનિ ભરી; આદિત અંબરથિઉ અદષ્ટ ગુરિ અંજનિ તવ અંજી દષ્ટિ. ૫૩ જિહાં જિહાં જેહવઉ તિહાં તિહાં તિસિઉ દેષઈ સહિ ગુરૂત્રિભુવન ઈસિલે જે જે મંત્ર લિથા પારષદ તે તે સીધાં સાધ્યા પાષઈ. ૫૪ પૂડઇ શિય સઇ જે સહી તેહ વિદ્યા નવિ નરસઈ કિસી લઈ પુસ્તક આ બલિભદ્ર ભાઈ મેહે તું રવિમંદિર જઈ. પપ માગિ ત્રિણિ પત્ર સાંતી આ તિહાંથી રવિકરિ કાઢી લીયા; . મેહલી પુસ્તક વલીઉ જામ પત્ર ન દેષઈ વિલવઈ તામ. પદ દિનકરનઈ મનિ આવી દયા પત્ર ત્રિણિ તવ કીધી મયા; થશભદ્ર ગુરૂ ગધણું અષ્ટ મહાસદ્ધિ આવઇ ઘણું. મંત્ર યંત્ર રવિ પુસ્તક કહ્યાં તે તે ગુરિ હીયાઇ સંગ્રહિયા; જિહાં ૨ મંત્ર પ્રકાસઇ જિસિ૬ તિહાં કેવલીઉં પહચ કિસિઉં. ૫૮ વિદ્યા ગયણિતણુ સંકેત ચંપા અષ્ટાપદ સંમેત; પંડરગરિ તીરથ ગિરનાર પંચ જાત્ર કરિ કરઈ આહાર. ૫૯ yહતા સૂરિ નગરિ સંડેરિ હુઈ પ્રતિષ્ઠા ભૂગલ મેરિ, નાંદિ નવલ સંઘ સબલઉ જિમ વૃત ન્યૂટ૬ ગુરૂ જાણિઉં તિમઈ. ૬૦ પહલી નગરિ સાહ ધનરાજ વૃત આણી ગુરિ સારિઉં કાજ; દિન અંતરઇ પ્રતિષ્ઠા ધણી ગયુ પેલી લિષમી લેઈ ઘણું. ૬૧ કહઈ ધન મઈ વૃત દીધૂ કિહાં આપુ તુસ્સે લીધું હુઈ તિહાં; જેઉ જે હુઈ વૃતના ઠામ ઠાલા હુઇ તુ લે કામ. દર જેમાં ઠામ નહીં વૃત રતી કહઇ ધન પરચિઉ માહરી વતી; એ ધન નાવઈ મઝ ભંડારિ એ શ્રાવક સૂધઉ આચારિ. ૬૩ આગિ હરિઉં નીર પરિહરિઉં પાછલ કણિ આપિ અપહરિ; એ ધન તુમઝ આવિર્ષે કામિ પહચ તુક્ષે તુહ્માર હાર્મિ. ૨૪ કરી પ્રતિષ્ઠા સરીઆ કાજ ચિત્રકુટિ પહતા ગુરૂરાજ; મેદપાટ નગરી આઘાટ પ્રગટી પુણ્યતણું તિહાં વાટ. [ ૩૨ ]. 2010_05 Page #89 -------------------------------------------------------------------------- ________________ અધૂરાજા ઘરિ મંત્રીસ સહિ ગુરૂ પાય સેવઈ નસિદી સ; એ વ્યાપાર અછઈ અવતારવેલાં કી જઈ પુણ્ય પ્રકાર. ૬૬ મંત્રી રાજા આયસ લહી જિનપ્રાસાદ કરાવિઉ રહી; ચિત્રકુટિ શ્રી જસાભદ્રસૂરિ ગુરૂ પધરાવ્યા આણંદપૂરિ. ૬૭ કરિયા મહોત્સવ શ્રીજિનપાસ થાખ્યા મંત્રી મન ઉલ્લાસ; કરતા જિનવર ચૈત્રપ્રવાડિ મિલી અવધૂત મહાડિ. ૬૮ ભરીઉ કર ચિત્રામે કરી નાશા દીપશિષા સમ ધરી; મુષ મેડી કીધઉં વિકરાલ કર ઊંચઉ કીધઉ ચઉસાલ. ૬૯ ગુરે દેશી મુષિ વાહિઉ હાથ જે સંઘ સકલન સાથ; પ્રીછિક ભેદ સમસ્યામહિ બેકર ઘસીઆ માહેમાહિ. ૭૦ કાલા કર દેષાડિયાં દેઈ ભલ ભેદ ન પ્રીછઈ કઈ; પલાગી વલીઉ અવધૂત બહુજન કુતિગ થિલ બહૂત. ૭૧ ઈણિકણ સમસ્યા કરી ચિત્ત તુલ્તારૂં લીધું હરી; વલતુ ઊતર દીધઉ તુક્ષે કારણ કિંપિ ન પ્રીછિલ અો. ૭૨ ગુરૂ જઈ તુધ્ધ સુણિજ્યો સહી ઊંચઈ કરિ ઊજેણું કહી મહાકાલ મુષ અતિવિકરાલ ઝાબકિ કરઈ ઝબકાવઈ ઝાલ. ૭૩ નાશા દીપશષા દલિ ગ્રહિઉં કર ચીત્ર ચંદ્રદય કહિઉં; વિદ્યાબલિ મઈ એટૂ લહિઉ તુઝ મેટિમ દેશી મહં કહિઉ. ૭૪ હુઈ વિદ્યા તુ વાહર કરૂ એ મેટી આપદ પરિહરૂ; આપ અપર નવિ છે કે ઉત્તમ નર ઉપકારી હાઈ. ૭૫ ગુરૂ જંપઈ એ નહઈ આલ જિહાં પ્રાસાદ અછઈ મહાકાલ; તિહાં ચંદ્રદય લાગુ કહિઉ મઈ ઉલ્લવીઉ ઈહાંથી રહિ8. ૭૬ દેવ પ્રભાવઇ જાણિઉં એણિ આવત અહ્મ જણાવિવું તેણિ વિદ્યાબલિ સંકટ ટાઉિ એ અવધૂત પછઈ વાલીઉ. ૭૭ રાજા જોઈ પરીક્ષા ઘણું જાઈ જણ ઊજેણું ભણું, મહાકાલ પ્રાસાદઇ જઈ પૂછી વાત હતી તે કહી. ૭૮ તેહજિ વેલા તેહજિ ઘડી આઘી પાછી નહીં ચાપડી, આવ્યા જશું રાઉ આગલિ કહી વાત સમસ્યા સૂધી સહી. ૯ [ ૩૩ ] 2010_05 Page #90 -------------------------------------------------------------------------- ________________ રાજામનિ એ નિશ્ચય હાઈ એહ ગુરૂ સમુ અવર નહી કેઈ; જિનશાસનિ ઊગિઉ ભાણ એહ ગુરૂ સમુ નહીં કે જાણ. ૮૦ આહડ કરડેટ કવિલાણ સંભરિ ભેસર પંચમ ઠાણ; આવ્યા સંઘ સુણાવઈ સાદ પંચે સ્થાનિક પંચ પ્રસાદ. ૮૧ પંચે કામિ પ્રતિષ્ઠાતણું આપ્યાં મહૂરત આપાપણ પચે થાનકિ આપિઉં એક જેઉ જસભદ્ર વડ વવેક. ૮૨ કરૂ સજાઈ પરિ ૨ તો લગન સમય આવિસિલું અન્ને; સુણીય વયણ શ્રાવક ગહગહિયાં આપ આપણે થાનકિ થયા. ૮૩ પંચરૂપ સહિ ગુરિ તવ ધરી વેલા લગનિ પ્રતિષ્ઠા કરી; કવિલાણુઈ બહુ જલુસમુદાય નીર ઘટિઆ ઘણ કૂપમિાહિ. ૮૪ કરી વીનતી ગુરૂ ગણધાર જલવિણ જણ પીડાઈ અપાર; નખષિઉં ચંદન શેખા કુપિઇ ભરીઆ જલિ તે અમૃતરૂપિ. ૮૫ નખસૂતાથ ઈસ્યા છઈ નામ પંચાણું કુઆના ઠામ; આજ લગઈ કેતાં જલ ભરિયાં અછઈ નામિ ઈલુઈ પરવય. ૮૬ આહડ નયર ભદ્રવ્યવહારિ યાત્રા શત્રુંજય ગિરનારિ, તિહાં જોવાં કારણ એક મનઈ અનુમતિ માગઈ રાજક. ૮૭ સાથ મલિઉ સબલ પરિવાર શ્રી જસભદ્રસૂરિ ગણધાર; ગહિગહિતા પહતા ઉહાસિ પાટણિ અણહિલવાડ પાસિ. ૮૮ મૂલરાજ રાજા તિહિ તપઇ આગઈ જસભદ્રગુરૂ મનિ જપ, આવિઉ રાજા વંદિ૨ થતી હતી આશા જે મનિ હતી. ૮૯ મૂલરાજ રાજા ઈમ ભણઈ આવી નગરિ રહુ આપણુઈ, માહરઈ મનિ છઈ એવી આસ આણુઈ પાટણિ રહુ થિરવાસ. ૯૦ ગુરૂ જપંઈ અહ્મ નહી આચાર ભાજ ગછતણુઉ વિવહાર; એકઈ કામિ રહઇ સેઇ યતી જસ વાઉન લહિ એક રતી. ૯૧ તુહઈ એકવાર મનિ ધરી કૃપા કરી પહચઉ મંદિરી; તુહ્ય પરે પવિત્રજિ કરૂ માહિમાંડ બહરિ સંપુટ દી આ કમાડ૯૨ મૂલરાજ સેઇ અઈઠઉ બારિ ગુરૂ જંપઈ રાજા અવધારિ, રાધ્યા બલિ અધિન રહું કિમઈ મૂરિષ મામ કિસિઉં નીગમઈ. ૯૩. [ ૩૪ ] 2010_05 Page #91 -------------------------------------------------------------------------- ________________ જસદ્દગુરૂનું સકલ સરૂપ લીલા કરિ લીધું લઘુ રૂપ; છદ્રિ કપાટિ થઈ તે યતી ગયુ તવ ગયણુગણિ ઉતપતી. ૯૪ મલિક સંઘ ગુરૂ તેડિઉ ભટ્ટ મિલિ જે મૂલરાઉ પરગટ્ટ; કહિએ ધર્મલાભ ગુરિ કહિઉ જેજે તઈ રાષિઉ કિમ રહિ8. ૫ રાજા જવ ઊઘાડઇ બાર ગુરૂ ન દેવુઈ કિરતાર; હૂઈ અવિજ્ઞા ભગતિ ન કરી વિદ્યાબલિ ગુરૂ Oા સંચરી. ૬ રાજા મંત્રી બંધી મૂઠ પયઅહણ હુતા ગુરૂપૂ&િ; જઈ જમાવઈ લાગઇ પાય સ્વામી કહુઉ કેતુ આય. ૯૭ ગુરૂ જંપ રાજન સિઉં ભણુઉં આય અછઠે છમાસહતણુઉં; ઔષધ ધર્મ કર્મ તે કરૂ જિમ સ્વામી તુધ્ધિ સદગતિ વરૂ. ૯૮ મારગિ સંઘ તૃષાતુર થી ભદ્ર ભણઈ મઈ એ સૂ કીઉ; નીર વિના ઊરસઈ ઘાણ પંથ વહેતા જાસઈ પ્રાણ. ૯૯ વનવી આ ગુરૂ બેલ્યાં તિહાં જે કૂપ સરોવર કિહાં, લા સર વિદ્યાબલિ ભરિઉં કે નીર પારણું કરિઉં. ૧૦૦ કીધઉ સંપૂરણ જલ પિષ સવિ કેહનઈ મનિ થિઉ સંતેષ; પપગરષા પાલિ તટિ રહિ ભદ્ર સહિત જણ જેવા ગયા. ૧૦૧ નીરતણું સવિ સરીઆ કાજ દીઠ૬ સરેવર સૂકું નામ; ગુરૂ ગુરૂઅડિ કેતી કર્ઘ સાધુ સરેવર નામજિ હવૂ. ૧૦૨ સેજિ જાત્રા કરી ગિરનાર પુહતા નેમિ ભૂઅણ જવ બારિ, નેમિ કંઠિ કવિઓ સવર્ણ મણિ માણિક જડીઆ આભર્ણ૧૦૩ આઠ દિવસ ગિર ઊરિ રહ્યાં ઊરિવા શ્રીસંઘ સજ થયા; નમઈ ભદ્ર નેમીસ્વર પાય કહુ આભર્ણ ન દીસઈ કાઇ. ૧૦૪ પૂછિયા ગોઠીગણ ગંધવ પૂછિઉ સંઘ હતુ તે સર્વ સવિ કેહનઈ મનિ પઈઠ ઘણુઉ કવણ ચેર આભર્ણહતણઉ.૧૦૫ સંઘમાહિ સહી ચડિ6 કલંક નવિ લાભાઈ તો નહીં નિશંક; ગુરૂ જંપઈ મનિઈ માણ િદ એ આભર્ણ ન જાણુઈ વેદ. ૧૦૬ કઈ ચાર લેઈ ઘણુઘાટ પુહતુ નગર જિહાં આઘાટ; તક્ષે જઈ જે નિરતી દ્રઢિ સાત્યા વાવિ પાષાણુજ હેઠિ. ૧૦૭ [ ૩૫ ] 2010_05 Page #92 -------------------------------------------------------------------------- ________________ જૂઆરી સરિસુ તે રમાઈ સાહિલ આવઈ દિન વીસમઈ; ભઈ જણ મેકલીયાં જાણિ તે આભર્ણ લીયા તિણિ ઠાણિ. ૧૦૮ તે રમતુ જુઆરી સાથિ દીઠઉ ચરજ સાહિઉ હાથિ, બંધ્યાં બંધન કઠિન કઠેર ભદ્રભણું તે આણિઉ ચેર. ૧૯ દિન એતઇ પુહતા છઈ વીસ ગુરૂનું બેલ ફલિક જગદીસ જૈવતિગરિ નેમીસ્વરિ જયુ સંઘલેક નિકલંકી ભયુ. ૧૧૦ સેઠઇ સંભાલિયા આભર્ણ ચોરતણુઉં ગુરિ ટાલિઉ મર્મ, પહિરિ નેમિ સકલસિણગાર ચાલિઉ સંઘ કરિ જયકાર. ૧૧૧ આવિક સંઘ વહી આઘાટિ ગુરૂ બાંસારિયા પિોઢઇ પાટિ; સુગુરૂ વધાવી સહુ ઘરિગિલ કરીઅ જાત્ર રૂલીયાયત થયું. ૧૧૨ ચાલિયાં ગુરૂ તવ ચિત્તિ વિમસિ નડુલાઈ ૫હતે ચુમાસિક કન્ય કથારસ તે તે કહઈ લોકતિ પુણ્યલાભ જિણિ લહઈ. ૧૧૩ બાલપણુઇ જિણિ વેઢજિ કરી આવિઉ વિપ્રવેષ નવ ધરી; ગલિ કંથા સરિ જેગી જટા કરિ કછોટા જેગીવટ. ૧૧૪ વિદ્યા કલા વિવિધ પરિ લહી આવિલ જેગી કપટી થઈ ગુરૂદેશના કરઈછછ જિસઈ ગોરષ ભણતુ બઈઠિઉ તિસઈ. ૧૧૫ જટા ઊતારી માડિG વ્યાપ કીધઉ કપટી સરલ સાપ; ફાડી મુહપતિ કટકાં ભાગ થયા નકુલ બિ નાઠા નાગ. ૧૧૬ યેગી વિકલ થયું તિણિવાર નાઠઉ તવ ઊઘાડી બાર; અન્નદિવસ દીઠી મહાસતી કીધી પૃથલિ નહીં સાંસતી. ૧૧૭ ચઉવટિ ચાચરિ ચહુઇ ભમઇ વિકલ થઈ વનિ સૂનઈ રમઈ. મલીયા જન જેગીનઇ કહઈ કામ તારૂ એ મનિ દહઈ. ૧૧૮ કપિ ચડિઉ તવ લઈ જટી મઈ સિવું એ તેડી છઈ કટી; આવઉ જાવઉ મનિ આપણુ અધ્યનઈ દેસ મ દેજે ઘણું. ૧૧૯ આવી શ્રાવક સૂપઈ વાત જોઈ જસભદ્ર ગુરૂ અવદાત; દર્ભતણૂંઉ કીધું પૂતલું સમરથ સાહી જાગે ગલું. ૧૨૦ પહિલું જોગી દે માન ઈમ કરતાં જ ન લઈ સાન; તુ પૂતલીતણું આંગુલી છેદ કરઈ રહિસઈ દલવલી. ૧૨૧ [ ૩૬ ] 2010_05 Page #93 -------------------------------------------------------------------------- ________________ જિમ અંગુલિનુ કીધઉ છેદ તિમ તુઝ મસ્તક જાણે વેદ; જૂઠઉ જટી ન ચાલિઉ દંભ આણ્યા અઠેર જલકુંભ. ૧૨૨ તિણિ ન્હવારી સાજી કરી ગયુ જોગી તે વન પરિહરી, મનિ માનઇ તિણિ થાનકિ રહઈ કરિઅપ્રતિજ્ઞા તે પણિ દહઈ. ૧૨૩ એક વાત કીધી અભિનવી જિનપ્રતિમા સિરિ ચૂરણ ઠવી, કીધા બિંબ અપરિષિ કલા આવ્યા શ્રાવક સહિ ગુરૂ વલા. ૧૨૪ જોગી ભેટ નગરનરેસ ઊઠી રાઊ કરઈ આદે; ભમત ભમતાં આવિઉ ફરી રહિ બારણુઈ મુદ્રા ધરી. ૧૨૫ માન દેઈ ગુરિ તેડિક ઘણું આવ બાબૂ લિઉ બાઈસણું; કાઈ અદ્ઘારી લીધી કેડિ નહી છૂટ નાસંતા વેડિ. ૧૨૬ ગુરિ મંત્રી બાંસારિઉ પાટિ દઉ માન તે ફેકટ માટિ; યેગી ગવટઉ સાચવ કાઈ કલેસ નવઉ માચવઉ. ૧૨૭ કૂડ કપટ કલહ પરિહરૂ ભમતાં ભિક્ષા પેટજિ ભરૂ; વાત કરંત મ કર રીસ ચડીઉ પુહર બિ પુરજ દીસ. ૧૨૮ રષિની વિહરણવેલા થઈ પાંગરીયાં ગુરૂ આયસ લહી; રાઉલ વાતજિ મેહલી રહિ અવસર અદ્ધ ભિક્ષાનુ ભયું. ૧૨૯ ભમતાં ચક ભરઈ કુંભાર ભમતાં ભૂપ ભરઇ ભંડાર ભમતુ ગી ભિક્ષા લહઈ ભમતી નારી નિજલ દહે. ૧૩૦ એતુ રાઉલ થઇ તુહ્મ વાટ જાઉ જિહાં જેગીનું થાટ; ઊઠઉ તથા અઈ ઊચાટ પૂઠાં વલગુ આવઈ પાટે; ૧૩૧ સૂરિ ઊડિવવા સકતિ તવ ટલી કુણ પાએસઈ પાણી પલી; યેગી ગર્વ ગયુ તે ગલી દાઝ દેહ રહિ લવલી. ૧૩ર. માહરૂ લીલી મૂંકિ અંગ ભારે પીડ રષે હુઇ ભંગ; ધષઈ અંગ અધિકા અંગાર માહરઈ કુણ કરેસ સાર. ૧૩૩ ગુરૂ જંપઈ નહી અવસર એહ આવિ હવઈ ગઈઠાનું છેહ; જેતલઈ અદ્મ આવિયા પાતરાં તેતલઈ નાઠાં સવિ નાતરાં. ૧૩૪ લાજિકુ જેગી લાગુ પાય જિનપ્રતિમા ઉપરાઠી કાઈ; એ અપરાધ અલ્લારૂ ષમુ દેવ અધ્ધારૂ દેહ મ દહઉ. ૧૩૫ [ ૩૭ ] 2010_05 Page #94 -------------------------------------------------------------------------- ________________ મઝ પાઈ તુક્ત અધિક્ ખ્યાન જંપ જેગી માગું માન; બલ તુહ્મારૂ હું સમધરૂં જિનપ્રતિમા સવિ સન્મષ કરૂં. ૧૩૬ બાવનચંદનિ કેસરિ કરી અઠત્તર કુંભ જલ ભરી; જિનપ્રતિમા સિરિ પષાલીઉં તે બુલં સંકટ ટાલી. ૧૩૭ જસભદ્રસૂરિ મનિ આ દયા જાઊં જોગી છૂટી કાયા; સઈ પ્રતિમા સવિ સન્મષ કરી હીંડઈ રાઉલ પુર પરિસરી. ૧૩૮ વિપ્રતણુઈ મનિ રતિ નહીં રતી કરી વાદ જઈ જીપું જતી; તિણિ કીધા ચઉરાસી વાદ ઊતારિઉ સાહમુ ઉન્માદ. ૧૩૯ જે જે પરિ મધ કીધી કિસી સાહસુ હંતા મેહલિ હસી; અવર ઉપાય વિમાસી નવઉ કાંઈ છલ જોયું તેહવુ. ૧૪૦ જોગી છલ જેઅઈ છઈ સદા તિણિ અવસરિ પામિઉ એકદા; દેહર બલિ ઢાઈ બલવંત બઈઠઉ સંઘ સકલ સેહંત. ૧૪૧ કરી વાર વેલા છઈ પરી ગુરૂ પુઢિઉ છ નિદ્રા ભરી; કરી ઉપરનઇ હાથે દંડ ચગી રૂપ ધરિઉં પરચંડ. ૧૨ આવિઉ ચગી અવસર લહી ઊભા રહિઉ ગૌરષ કહી દિઉ ભિક્ષા લઇ બહુ બેલ સન્મષ કેઈ ન જેઠ નિલ. ૧૪૩ મંદિર દેવતણુક એ સિવું રે જોગી ઈહાં તુઝ કિસિઉં; કહઈ કપાલી બેલ જિ શરૂ ઈણિ વેલાં ઊતર કાં કરૂ. ૧૪૮ કહિ ૨ નર મનિ આવી દયા સંઘ કહુઇ ત કીજો મયા, ઉડવીયા ઘણ અંબ અડ મઝ ગુરૂ વડુકનું છ કેડ. ૧૫ લઘુભિક્ષાનું નહી મુઝ કામ દિઉ ભિક્ષા ગુરૂ ધરીઈ ઠામ; સંઘ ભણઈ સીમાડી જાત્ર લિઉ ગુરૂ ભિક્ષા ધરીઉં પાત્ર.૧૪૬ ગિઉ ોગી ગુરૂ જસદ્ધ છલિયાં આવી સંધ સકલ તવ મલ્યાં ગુરૂસરિ થિ અનેરૂં રૂપ લહિઉં કપાલીતણું સરૂપ. ૧૪૭ કાઈ વરસ્યાં તુક્ષે પુણ્યવંત આય અદ્મારા આવિ અંત; સંઘ સહુ સુણિયે જે જાણ છFઈ માસિ હુસઈ નિરવાણ. ૧૪૮ સંઘસાષિ ગુરૂ અણસણ લીધ પહિલું પરભવ સંબલ કીધ; મઝ મસ્તક અછઈ નરમણ કરિસઈ વિદ્યા લેવા ભણી. ૧૪૯ [૩૮ ] 2010_05 Page #95 -------------------------------------------------------------------------- ________________ જવ તુક્ષે દહાસઉ માહરી કાય વાદલ વરષા નઇ ઘણવાય; એ કરસઈ નવનવા ઉપાય છે પ્રતિજ્ઞા માહરી જાઇ. ૧૫૦ પહિલું કટકા કરી કરોડિ નરમણિ અલગૂ લેઈ ફેડિ; પછઈ દહન કર સહી વાત ગુરે એકાંત કહી. ૧૫૧ જઉ કાઈ ચડસિઈ એહનઈ હાથિ તુ કલહી જિનશાસન સાથિ; પૂરવવાત હતી તે કહી તે શ્રાવક સિઘલી ગ્રહી. ૧૫ર પુહતુ આય મલિ સમદાય ત્યારઈ તે કપટી સજ થાઈ; ગુરે કહ્યા તે કરઈ ઉપાય ચે જઈ રહિઉ ન ઈડઈ ઠાય. ૧૫૩ રચી ચિતા કરિ ઊપરિ છત્ર યેગી દૂધ ભરી તવ પત્ર; મેટ્વિઉં ગુરૂ મસ્તક જિણિ લઈ દુગ્ધ મધ્યમણિ આવી મલાઈ. ૧પ૪ આગઈ કીધાં કૂડ વિચિત્ર દીઠઉ દેષીતણું ચરિત્ર, સૂધા શ્રાવક નહી તે ભૂર મસ્તક ક્રેડિ કરી ચકચૂર. ૧૫૫ સુણી શબ્દ ગય|ગણિ જટી ફાટઉં હદય કાલ ગયુ ઘટી; સેઈ જટી અતિઘણુ લવલાઈ છેહા બોલ સુગુરૂનુ મલાઈ. ૧૫૬ ઈક વયરી વીછી વાણિઉ દાહ દીઈ પૂઈ જાણિક મરતાં વિપ્રજિ મારિઉ એણિ બાલપણુઈ કલિ કીધી જેણિ.૧૫૭ કીધી શ્રાવકિ તેની સાર ગુરૂપાસઈ તેહન વ્યવહાર; કરઇ નિરંતર સવિ સંભાલ તેહજિ ગછનુ થયુ રષવાલ. ૧૫૮ નડુલાઈ પાસઈ જે સિલા યાત્રા નર રષિ આવઈ ભલાં, નાલિકેર ઉત્તમ ફલ બહુ ઢઇ વંછિત માગઇ સહુ. ૧પ૯ પ્રત્યા પૂરઈ સવિ કિહિતણાં આજ લગઇ તે દી સઈ ઘણાં વિક્રમ સંવછર પરમાણુ દસ ઉગણત્રીસઇ નિરવાણું. ૧૬૦ એહ ગુરૂના મહિમા જેતલાં મઈ કિમ કહિવાઈ તેતલા; બેલ વિશ્ચારિ કહ્યાં કર જોડિ એ છે અધિકે મ દેજ્યો ડિ.૧૬૧ રષિ ઉદ્યત કયી અતિઘણું પરભાવક જિનશાસણતણું; એહનાં નામ જપતા જેઈ અષ્ટમહાસિદ્ધિ ફલીઈ ઈ. ૧૬૨ રષિ મહરષિના ગુણ છઈ ઘણા ગુણ સુણતાં કી જઈ લુંછણ, ગાતાં ગુણ ભાવઉ ભાવના પામે સમકિત તણુએ વાસના.૧૬૩. [ ૩૯ સે. 2010_05 Page #96 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક પૂજા કીજઇ તિસઈ પુસ્તક પ્રગટ લિષા જિસઈ; મહીયલિ રિષિ મહિમા સહુ ભણઈ જિનશાસનિ જિમ દીપઇ ઘણુઇ ઢાલ દૂહાનુ તપગછિ ગુરૂ ગેયમમાં શ્રીભાગ્યનંદિસૂરિ સાર; શ્રીઅમરસમુદ્ર ગુરૂ રાજી શ્રીહંસસંયમસાર. ૧૬૫ જ્યવંતા ગુરૂ જાણી જાસ નમઈ નરરાય; શ્રી સમયરત્ન સહિ ગુરૂ જવું પ્રભુમય તેહના પાય. ૧૬૬ સંવત પનર નવ્યાસીઈ માઘમાસિ રવિવારિ; અહિમદાવાદ વિશેષઈ પુર બુહાદન મઝારિક ૧૬૭ સંધ સુગુરૂ આદેસડઇ જિહા કરી પવિત્ર; બેહા બલિભદ્ર કિન્ડરસિ જસભદ્ર રચિવું ચરિત્ર. ૧૨૮ ગુણતાં ઘરિ ગુરૂઅડિ ઘણું ભણતાં લહી ભેગ; થતાં થિર કરતિ હુઈ સુણતાં સવિ સંગ. તૃતીયખંડ જસભદ્ર ગુરૂ ચડીઉં ચરિત્ર પ્રમાણિક ધર્મનાથ પસાઉલઈ બેલિઉં સુલલિતવાણિ. ૧૭૦ ગચ્છ ચઉરાસી ગણધરા સાધુ સકલ પરિવાર; ગણિ પવતણિ જે મહાસતી સંઘ સદા જયકાર. ૧૭૧ બે ષિમરસિ કિન્ફરસિ બલિભદ્ર જસભદ્રસૂરિ, તિવિ કાલ પશુમંતડા દુરિઅ પણસઈ દૂરિ. ૧૭૨ જિનશાસનિ ઉદ્યોતકર એ રષિ અવિચલ નામ, મુનિ લાવણ્યસમય ભણઈ નિતુ પ્રહિ કરૂં પ્રણામ. ૧૭૩ ઈતિ શ્રી પંડિતલાવણ્યસમયકૃત બેહાબલિભદ્રશ્રીયશોભદ્રચરિત્રે તૃતીયઃ પંડ સંપૂર્ણ સંવત ૧૬૧૧ વર્ષે માહમાસે કૃષ્ણપક્ષે ચતુથી રવી વાસરે ૫૦ સહજતિલકગણિ શિષ્ય ૫૦ ઈંદ્રસહજગણિલિષિત પપકારાય છે શુભ ભવતુ ને કલ્યાણમસ્તુ છે ચિર જીયાતુ છે [ ૪૦ ] 2010_05 Page #97 -------------------------------------------------------------------------- ________________ કઠિણુશબ્દાર્થસંગ્રહ. અ. અલવઈ–સહસા અંગ-આચારાંગાદિ, જૈનોનાં અગિ- અલિ-ખોટું જૂઠું. પર આગમ. અવગણ-અવગણના કરે અંગડઈ-આંગણે અવગણ-અવગણના કરી, નહિં લેખવી આંગણુથહ–આંગણુથી અવતરીક-પ્રકટ થયો અંજનપિકા-અંજનની કુલી અવની પતિ-પૃથ્વીપતિ, રાજા અંજી–આંજી અવિજ્ઞા-અવજ્ઞા, નહિં લેખવવાપણું અંતરિ–આંતરે, વચ્ચે અસમાધિ-અશાતિ, ફિકર અંબરથિઉ–આકાશમાંથી અહિનાણુ–અભિજ્ઞાન, નિશાની, ઓળપ અંબારસ-કેરીનો રસ આ, અઈ-હે, અતિ આધાં લાઠી-આંધળાની લાકડી અછ-છે આંબૂ-કેરી અઉં-છું આકુલ-આકરા, પૂરા ન થાય તેવા અજપ-અશાન્તિ, વિકળતા આખડી–પ્રતિજ્ઞા, નિયમ અ-આઠ આગઈ–આગળ અણઆલઈ-વગર આપે આગલઉ–આગળ પડતું, વિશેષતાવાળુ અણુસણ-આહારાદિનો ત્યાગ આગિ–આગ વડે, અગ્નિએ આછઉં છું અન્ન-અન્ય, ધાન્ય આઠવિઉં–આવ્યો અનેરી–બીજી આડાછેડી-આડખીલી, આડખીલી, અપરિ–ખેંચાવી લીધેલું નડતર રૂપ અબ-હવે આસિ–આણીશ અભિગ્રહ-નિયમ, પ્રતિજ્ઞા આદિત–સૂર્ય અભિનવું-નવું, જુદીજુદી જાતનું આદેશ–હુકમ, આજ્ઞા અરથિ-ધનવડે આપ-મારાપણું, મારૂં બળ, મારો પ્રતાપ 2010_05 Page #98 -------------------------------------------------------------------------- ________________ આપ અપર–પેાતાનું પારકુ આપણુપાં–પેાતાની મેળે આર્િ--આ દશા, આપાપચાં-પાતપે તાનાં આ રીતે આપીતૂ –પેાતાની મેળે, આપે તે આભગૃહ-ઘરેણાં, દાગીના આયુષ્ય આય આઇ આયસ-આદેશ, આજ્ઞા આતિ-આરત, ગરજ આલ-મેાટુ, કલ કે આલમાટિ-ખાટાને માટે, એળે, વ્ય આલમાલ-આલપાલ, મેટા આલાકન–અવલાકન,એવું આવાસિ-ઘેર આવિસિૐ આવશે આસના સ્નેહવાળા આસની-પાસે, હું કડી આસને–આસન, બેઠક આલુણી-પછાડી ઈ. ઇક એક ઇટડી-મેટા ગાંગડે શુઇ ણિ 1 ઇંધણીઆરી–ઇંધણાં વેચનારી શુભારી–લાકડાંની ભારી એણે, એ ઇમ-એમ ઇસઇ-એવે, આ, આવે ઇસિΖ એવુ ઇસી-એવી _2010_05 ઈહાંથી-અહિંથી ઉ. ઉડવીયા-અડાડવ, મૂકયા, ઉડાવ્યા ઉદ્યાતકર-પ્રકાશ કરનાર ઉપચાર–ઉપાય ઉપરવાડ,--આંતરાની ઉપરથી ઉપસર્ગ-નડતર, હેરાનગતિ ઉપાઊપજાવે, અનાવે ઉદ્ધૃવીઉ–આલયેા, મુઝાવ્યા, ઉલટ-ઉલટ, હાંસ ઉલા-એળે, બ્રઉની ઉંબી અને ચ ાના પાપટા વગેરે શેકીને કરેછેતે ઉલૂરા-અલ્લટ રાજા ઊ. ઊગમી-ઉગતાં ઊપરાઠી-ઉલટી ઊમમઉ-દુભાયેલા- દુઃખિતથયેલા ts. ઋષિપયજલિ- ઋષિના પગ ધોયેલા મનવાળા [ ૪૨ ] એ. એકતિ–એકલા, એક, પૂરેપૂરૂં, અણુિ-એણે એતઇ-એટલે એતા-એટલા પાણીવડે આ. એલગઇ—એળગ, તાબેદારીકરે કઇ-કાં તા કચુંબરી-થ્રુ દે કટી કેડે ૩. Page #99 -------------------------------------------------------------------------- ________________ કાણિ શરમ કચૂડી-માટીને નાને લટકે કાજ કામ કઠી-કોઈ ઠેકાણે કાઠ-લાકડાં કણ–દાણું, અનાજ કહ્યું કે, શું કાંણિ ઈ કણુ-કેઇનાથી કાલી-કાતળી, કડકા કણિકેાઈએ કા મણ-મન વિનાનું કન્હડઉ-કાને, કૃષ્ણ નામનો કામણિ-કામિની, સ્ત્રી કપૂરીયા-કુમળીકરીના કડકાનુ અથાણું કાસગિ–કાઉસગ્નમાં, શરીરની કંઈ પણ કચરા-કેરો ચેષ્ટા કર્યા વિના એકાગ્ર સ્થિર રહેવું તે વાર-રક્ષા કિપિ-કંઈપણ કરમ-કામ કિમઈ–કોઈપણ રીતે કરી-કઠિણ થયેલી રોટલી કિય-કહી કર્મ પસાય–કમસંયોગે કિસિહું કેવું કમિ-કામને માટે કિસ્સા-કશા, કંઈપણ કર વાવરૂ– હાથ વાપરે કિસ્મઈ—કાઈપણ રીતે કરિ–હાથે કુંતાતણુઈ-ભાલાની કરિ-હાથી કુઈ-કોઈ કરિઉં–ર્યું કરે ઈ-કરશે કુણકાજિ-કોઈ કામને માટે કરંબુ ભડકુ, (મારવાડમાં ચે- કુતિગ–કતુક, આશ્ચર્ય, તમાસે કરબલે ખાની કણકી અથવા જુ કુમરનરિંદ-કુમારપાલ નરેંદ્ર વારને લોટ, છ શમાં રાંધીને કરે છે, કુલથ-કળથી તેવું) કુલરિ–કુલેર ફૂડલી-કુલ્લી (ઘી, તેલ ભરવાની ) કવલ-કેાળીયા ફૂર-ભાત, જુવારને કુરીયે. કાવ્ય-કાવ્ય ક્રમ-કાચબો કહિ-કહે, કંઈ કે કે-કંઈ કંઈ કહિ-કહેજે કે જન–કંઇ જ કાંઈ–શા માટે કેટલાં-કેટલાએક કાંબલી–બંગડી કેતું–કેટલું કુઠવડાં કઠવડી કિઠીમડા 2010_05 Page #100 -------------------------------------------------------------------------- ________________ મુંબ માટી કેસગવંત–દડદડતાવાળે ગુતી–ગણતી કેહનઈ–કાઈને (સે કાઈને ) ગુપ્તિ–ગુપ્તરાખવું, મન,વચન, કાયાના કેડિ-કોટિ, અનેક પ્રકારની વ્યાપારને કાબૂમાં રાખવા). કાદંડ-ધનુષ ગુરથ–ગર્થ, રૂપિયા કેદ્રવકેદરા ગુરિ–ગુરૂએ કંઠડઈ-કાંઠે ગુરૂઅડિ–મેટાઈ ગુરૂપયનમીય–ગુરૂચરણેનમીને કંબા ગુલઢિગ-ગોળને ઢગલો ગ ગુલબટ–ગોળ નાખેલી વડી ગજ નાવઈ–હાથી ન આવે ગુલપાભરી-ગળપાપડી, (સૂખડી) ગજરોગ-હાથીનો રોગ ગુલભેલઉં-ગોળનું ઢે, ગોળની ચાકી ગજીઆં–ગુંજીઆ, ઘુઘરા ગઠિ–ગોઠ, ભાગ ગળધણું-ગચ્છનાયક, ગપતિ ગાસીંગઈ-ગાયના શીંધડા વડે ગડકલી–ગલકું ગંધવગંધા, ગાનારા ગઢપાયક-ગઢનાપાયા પાસે ગ્યા–ગયા ગણધાર–ગણને ધારણ કરનાર, ગણનાયક પ્રતિઉપકડ્યો ગણિ–આકાશમાં ગ્રામ-ગામ ગયણું ગણિ–આકાશમાં ગૃથલી–ગાંડી ગયંદતણઉ–ગજેદ્રનો ઘ. ગયવર–મહેોટો હાથી ઘઈસિલ્પેશ ગલગણા–સક્કરપારા ઘડઉઘડ્યું, થયું ગહગહિઉ–ખુશીથયું ધણધણ ગહિલઉં-ઘેલા, ગાંડે ઘણુઘાટ-ઘણું ઘાટ, ઘણું ધરેણાં ગામણિ-ગામિની,ગમનકરવાની જવાની ધરપીઆર-પારકે ઘરે ગાલિ–ગાળ ઘાટ-ઘડે ગિરિકંદરિ–પર્વતની ગુફામાં ધારડા-ધરડા ગિહલી–ઘેલી બિસિ–ઘેંશ ગીતા રથ-શાસ્ત્રના-સિદ્ધાંતોનાજ્ઞાતા, મર્મ ઘઉર-ઘેબર ગુડપિંડ-ગોળનો પિંડ, ગોળ ઘોલ–ગળે, ત્યાં ગુડિ-ગોળથી ઘોલેઈ–ળે તાં–ગણતાં, જપકરતાં ઘંટક-ઘટ, બારડી I જ ! 2010_05 Page #101 -------------------------------------------------------------------------- ________________ ચિ૭ –ચણા છાસિ-છાશ ઉપખેર–ચારે પાસ છેદન-નિવારણ, નષ્ટ ચઉમાસિ–માસામાં કેહ-છેડે, વિશ્વાસઘાત ચઉવટિચારે વાટે છેહિ-છેડે, છએ ચઉસ-સઠ છેડછે -છાંડે, તજી દે ચહિટઈ-ચોકે, બજારમાં ઈડિ-મૂકી, તજી દીધી ચડીઉગરિ–શીવ્રતાથી ચઢી, ક્રોધ કરી ચયપાખઈન્ચારે તરફ ચાચરિ–ચાચર (ચાર રસ્તાવચ્ચને જીએ ચોક) જગિ–જગતમાં ચાડ–ચાહ, હોંશ, જરૂર, ચાડીયા જગીસ-અભિલાષા, હોંશ ચાપડી-ક્ષણપણું જણુ-જન,મનુષ્ય ચારૂલી–ચાળી જશુમન આસ-મનુષ્યના મનની આશા જબ-હારે જય-જયજયકાર, જયવંત ચિત્રામે–ચિત્ર જરણ-સહન કરવાની શક્તિ ચીતરૂ–ચિત્રો, વાલ જરસ ઈ-પચશે, જીરવી શકાશે ચીહલ–ચીલ (એક જાતની ભાજી) જરાજર્જરી-ઘડપણથી બેહાલ થએલી ચૂરિમ–ચૂરમું જરી–પચી, સહન કરાઈ ચેજઈ–કેડે જલવાણી-જીવાણી (સંખારાનું પાણી) ચૈત્રપ્રવાડિ-ચૈત્યપરિપાટી જસ-જેના, જેની, હેનું ચંગ-સારૂં, સુંદર, જસવાય ભરાવાર, કા છJ–છે જાં-જહાં સુધી છદ્રિ કપાટિ-કમાડના છિદ્રમાંથી જાણ-જ્ઞાતા છમકારી-વધારી જાણિ-જાણે છયલપુરૂષ-છેલ, સુજ્ઞજન જાતુ-જત, જતાં છાત્ર–નિશાળીઆ જામ–જ હારે જાલીઈજાળવી, સંતાડી છાન-ગુપ્ત રીતે જાસકી-પુષ્કળ છલીધૃતબકરીનું ઘી જિણિ-જહેશે. [ પ ] જસવાલયવાદ, કીર્તિ 2010_05 Page #102 -------------------------------------------------------------------------- ________________ જિમહેમ જિમપુરિ-યમપુરમાં જિસ-જેવા, જેવા, જે પ્રમાણે જિસ્યા-હેવા જીયુ-જહેનાથી જીવાલેાકન–જીવનું અવલેાકન,અદ્ભુતદૃષ્ટિ વ્યાં–મૂક્યાં જીવી જીવન જીગ’ધરીતણી-જુવારની આરી-નુમારી જોગવ—ત્ર્યતીત કરે, ગાળે જ જો જે, હેમ હેમ જંગ-અર્પણુ કરવું, દાન જ પઇ–મેલે, કહે છે. અખઇ-માલે ઝાંપઇ-ઝાંપે સામ-સામે મેલવું, જવાબ ઝામરથ ઝામરના રાગવાળે ઝાલિ-ઝાલાની અટક ધરાવતી સ્ત્રી ઝીઝર્–જજરૂ, પાતળું, આછુ ઝેઢિભેંસ ૐ ભૂઝબુઝબઝમ . ટકાલ-ટકાર, વિનાદ ઉપજાવે તેવું ટલ્યાં-માં, દૂર થયાં ટાલિ-ટાળી, ખાદ કરી ટાલીઇ-પાછે વાળે ટીંડુાં-ટીંડામાં ટીમસાં–ટીડસી, ( એક જાતનું શાક, મારવાડ વિગેરેમાં થાય છે) કુંટુટુ કાહાયવાળા _2010_05 ઉપર-ટુકા પગવાળા, લંગડા ટાઢા-બાફેલા દાણા વિઓ-ધ નવી મૂકી, ધરી રાખી દાંણુિઠેકાણે, મૂળ જગાએ માણુ-ઠેકાણક હાયડ્રામ, ઠેકાણુ હાડરી-મારેલી સિ–ડસ્યા, કરડ્યા ડાભમુદ્રિકાન્તુતખાંભા-ડાભની વીંટી પહેરેલા બ્રાહ્મણુ ડાવાદ ડાયે બી–સાપે ( સાપની જાત ) ડાકરિ–ડેસી ડેાકરે-ટ્રાસે ડેાડીપમુહુ-ડેાડી વિગેરે હું ઢાલિઉ-ઢાઢ્યા, ખર્યાં, પાથ દ્રઢણુ-દ્રઢણી જાતની ડાંગરના ભાત ઢાઇ-મૂકે, અર્પણ કરે ઢાકલ-ઢોકળાં હાણુન આણે કિનારે તપ-તપ કરવામાં, તપવ તવ-ત્હારે તસુ-હેના, રહેના, હૈતી [ × 3 ત Page #103 -------------------------------------------------------------------------- ________________ તાંહાં સુધી તામ-હેમને, ત્હારે તાય-જ્ઞાત, હેમને તાલિકા-તાળીયા દમઇ-૬મે, દુ:ખ દે દહઇ બાળે, નષ્ટ કરે દાઈ ખન—દ ક્ષિણુતા દાલિ—દાળ દાહ-માળનું તિલવટ—ઝલવડી, રેવડી, તલસાંકળી દિવાર અપાવે તાસ—હેના PPY તુલડ-તાલડી, હાંલ્લી તુહ”—તાપણુ તુહ-તમે તુરિ–તુવેર તેખઇં-ગુરુસાથી તેતાં તેટલાં તેતા-તેટલા તેવડ તેવડાં-જરૂર પૂરતાં ત ત-તે તે ત્રિભુવનિ—ત્રણભુવનમાં ત્રિતુ-ત્રણમાં ત્યાંજિ-ચ્હાંજ ચરણી-ડેાસી થાનકિ—સ્થાનક, ઠેકાણે થાવર-ડેસા, ચાવરી–સાથે રહેલાં ચિષ્ઠ થયા છે ઘુણતાં-સ્તુતિ કરતાં થૂલી-ઘઉંના ફાડાનું રાંધેલુ અન્ન થભણુ–સ્ત ંભન, ( અટકાવવું તે ) ભણુ –સ્ત ભનગર, ખંભાતના 2010_05 દિવારૂ-દેવરાવેા, વગડાવે. પીટાવા દીવાકાણી-દીવા પેઢે, દીવા જેવું દીસ } -દિવસ દુલ્હરી-મુશ્કેલીએ પકડીને દુરગતિ-મૃત્યુપછીની મઢી ગતિ. નરક વિગેરે દુરીયા—ઘણાં પાપ મણુક –દુખિત મનવાળે, દુભાયેલા મનવાળા દૂરિ-દૂર થાય, નષ્ટ થાય દૂઢવી–દુભાયેલી, નારાજ કરેલી દેમી એ નામની સ્ત્રી દેશના-ઉપદેશ દાહિલા-દુઃખભરી રીતે દંતિ-આપે ટ્રેડિં-દૃષ્ટિ, નજર [ ૪૭ ] ધઉલઉ વેળા ધખઇ ધીકે ધડડિ-સળગી ઉઠ્યા ધણ—ધન ધનહીષ્ણુઉ-નિધન ધમધમઇ-અત્યંત ખીજવાઈ જવું ય Page #104 -------------------------------------------------------------------------- ________________ ૫ મકથાક-ધર્મ કહેનાર નિરતિચાર-અતિચાર રહિત, દેવરહિત ધાબલ-ધાબળી નિવરું-ખાલી વાયઉ–ધાયો નિવેસ-વાસસ્થાન ધીંગ-ધીંગુ, મજબૂત, મોટું નિસિ–નિવાસ કરીને ધુરી-મુખ્ય નિષરધાત કરે હેવા ધૂધલ-મે લો નિસિભરિ–રાતની વખતે ધંબડધીંગ-મોટું, બીહામણું નિસુણતાં સાંભળતાં પૂરિ–મુખ્ય, આકરી નીગમૂ-નિર્ગમું, ખાઉં, પૂરો કરું ધંધલિયું-ધંધળ્યું, હલાવી નાખ્યું નીપાઈ-નિપજાવે, બનાવે પાનિ-ધાન ની પાયુ–બનાવ્યો, કરાવ્યો નીમિજ-નિયમ નકુલ–નેળીઓ નીરસ-રસવગરના નગરંતરિનગરમાં નુ-નઉ, નવ, નહિ નફૂલ-નાડોલ(મારવાડમાં આવેલ ગામ) નુહઈ–ન હોય, ન થાય નહડ–હાને નમિયક-નિમિત્ત જેનાર, જોશી નમિત્ત-નિમિત્ત, જોશ, શકુન નયણિ–આંખે પઈડઉ-પેઠે પછ–પછી નરગિ-નરકે પહસ્તિ-મહટેહાથી, ખાસ હાથી નવિ–નહિં પડપિચડિ—પૂછપરછ કરવા નસિ–રાત્રિ પડહુ–પડહ, ઢઢેરે નસિદીસ-રાતદિવસ, હમેશાં પડિ–પડે નાણુ–ન આણે પણહુન્નરી–પંચર નાપૂ-ન આપું પણસઈ–નાશ પામી જાય નાવ–ન આવે પન્નગિ-સાપે નાહશુઠિય-નાહી ઉઠેલો પયઅણુહણ-અડવાણે પગે, ઉધાડે પગે નિટોલ–સહજ, જરા પયરેણુ–ચરણની રજ નિત-નિત્ય પરઇ–જુદાં નિધાન-ભંડાર પરઠિ6--થઈ રહ્ય, બની ગયે, નિયખેત્રી-પિતાના ખેતરમાં મૂક્યું, સ્થાપન કર્યું નિરજણી-છતી પરનઈ–બીજાને, બીજાનું [ ૪૮ ] 2010_05 Page #105 -------------------------------------------------------------------------- ________________ પરંતખ્યપ્રત્યક્ષ પરવસિથી–પરવશતાથી, પરાધીનતાથી પરવેસ-પ્રવેશ, પેસવુ’ પરસર-પાદરે, બહાર પરહેાડિ–પ્રભાતે પરાણુ-બળ પરાઇ-પરાણે, ઘેરથી પરિપરિ–વિવિધ પ્રકારના પરિવરિઉ--પરવર્યાં, ગયેા પરિસદ્દ–નડતર, વેદના પરિરિતજીદને પલી–પળીયાં લેવ-એક પ્રકારની કઢી (મારવાડમાં છાશમાં આટે, અને મશાલે નાખી બનાવેછે) પવતણી-સાધ્વીઓને પવતાંવનારી વ્હાટી સાધ્વી વર-મુખ્ય, શ્રૃષ્ટ પાલી–ધાઇ પાસ–મધન પાહ”—પાસે, કરતાં પીડ–પીડાએ, વેદનાથી પીહરિ-પિતાને ઘેર, પિયરમાં પુઢાડિઉ-પેાઢાડેલા, સુવાડેલે પુષ્ટ પુષ્ટ, ભરાવાદાર પુવિ-પૃથ્વી પસાઉલઇ-કૃપાવડે સાય-પ્રસાદ, કૃપા પસૂઅપશુ-પશુ પણે, પશુ સ્થિતિમાં પુષુતુ-પહેાંચ્યા, પૂરા થયે મૂક-પાંક પદ્ધિરિ -પહેર્યું... પહુત–પહોંચ્યા પૂગી-પહેાંચી પાંગરીયા–નિકળ્યા, તત્પર થયા પૂજ-પૂજા પા-પગ પાએસઇ-પાશે, પીવરાવશે પાએસિΖપગવડે પાટિ-પાટપર, ગાદીએ પાવિક મળ્યે પાડિ–અરે ખરી પાત્રજિ--પાત્રમાં, વાષણમાં પાયરિ-પથ્થરથી પાદુકા—પગલાં, પાવડીએ પામીજઇ-પામીએ _2010_05 પાય૪-પાળા, પગે ચાલતાં પારવિ–પાયું, પારણુ કર્યું પારાવી-પારણું કરી પાલટીઆં-પાલમાં, ખલામાં પાલિ-પાળે પાલિત્તય-પાદલિપ્તાચાર્ય ( હેના નામથી પાલીતાણા નામ પડ્યુ ) પાલી-પાલન કરી પાલેવાપાળવા પાયણી–પ્રાવચનિક, સિદ્ધાંતા નહેર કરનાર પૂરબારણુજી--શહેર બહાર પૂરવ-પૂર્વ,જૈનધર્મ ના પ્રાચીન સિદ્ધાંતે પેાઢઇ-મોટા પતઇ-પહેાંચ્યા પેાલી—પાળી, ટલી પાષ–તૃપ્તિ [ s ] Page #106 -------------------------------------------------------------------------- ________________ પંચદ્રમ–પાંચદ્રામ (નાણું) બાકુલાબાળા પંચસઈ-પાંચસે બાજઈ–બાજમાં, પતરાળામાં પંચાચાર-પાંચ પ્રકારના આચાર બાટ-કરકરો લોટ બાફીને કરે છે તે પંથિ-રસ્તામાં બિ-બે પંપાલ-પંપાળવું, ઉપલક ઉપચાર બુલીઉ–બાલ્યો પ્રણમતડા-પ્રણામ કરતાં બેડીબંભણિમાથું મૂડાવેલી વિધવા પ્રતજ્ઞા–પ્રતિજ્ઞા, નિયમ પ્રત્યા–પ્રતિજ્ઞા બંધા-બાંધ્યા પ્રવચનધણી–સિદ્ધાંતીપ્રવતવનાર પ્રવહણ-વહાણું ભક્ત પાન-ભાત પાણી, આહાર પાણી પ્રહિ-પ્રભાતમાં ભયુ–થયો પ્રાકાર–કોટ, કિલ્લે ભરવા-ભરવા પ્રાણ–બળ, રજબરાઈ ભલ– ભલે, ખરેખર પ્રાણિ–પરાણે બળજબરાઈથી ભવ-જન્મારે પ્રાસુક-વાપરવા યોગ્ય, નિર્દોષ ભવિકલોકમનિ-ભવ્યલોકના મનમાં પ્રીછવઉ-જાણ કરે, સમજાવે ભાઉ–ભાવ, ભાવના, વિચાર પ્રીછિઉ-પ્રીછયું, જાણ્યું ભાજઇ-ભાગે ભાણુ–સૂર્ય ફઈઅર–ફોઈ ભાણુથિકા-ભાણમાંથી, જમવા લીધું ફણી-સાપ હોય તેમાંથી ફલશ્રુતિ-ફલકુલે ભાદરાહત-ભાદન રાવત અથવા “ભાદ' નામનો રાવત, ફાલસૂ-ફાલસાં ભાવણ-ભાવના, ઈચ્છા ફેરઈ–ઝાડે કરવા, ઠંડિલ ભાષડી-કથન,વાણી ફાટફૂટ–સોળ ઉઠે ભીડિ–ભીડ ફેફલપાનસેપારીપાન ભાણિ-ભજનમાં ભુઈ–ભૂમિ બઈઉ–બેઠે ભુજપ્રાણિ-હાથના બળવડે બઈઠા-બેઠાં, બેસીને ભૂઇભાર–પૃથ્વીનો ભાર બરટી–બંટી ભૂર–અનાડી બલિ– બળવ, બળિદાન ભેડીઉભેગા કર્યા બલિ બલિ-દરે દર અંતિ–ભ્રાન્તિ, સંદેહ [ ૫૦ ] 2010_05 Page #107 -------------------------------------------------------------------------- ________________ મ. મનિ મનમાં મંડાં પુલ્લા મુદ્રા-આસન, વીંટી, છાપું મ-નહિ મુષ્ટિ–મુઠી, મુકી મઈ મુહાડિ- સામે, સામે મોઢે . મમ-નહિ મેલ–મેળ કરી, મેળવી મગઈ–માગે મેલઈ–મેળવે મઝ–મારી મેલિ-મોલી, મેળવી મઝારિ-માં, મધ્ય મેલિ-મેળવ્યું, મેળવ્યો મદભંભલ-મદોન્મત્ત મહલિહ-કલ્યો, મૂક્યો મનરૂલિ-મનની હોંસ મેહત્યાં–મોકલ્યાં કલાં–મોકળાં, ઘણાં મન મનમા મેટિમ-મોટાઈ, મોટો મયા–રહેમ, મહેરબાની મેડી-ભાગી નાંખી મરકી–એક જાતનું પકવાન (અડદના મંડકો. ' લોટની બનાવે છે તે) મહિમ-મહિમા, મહત્તા મંડિઉ–માં મહિમાધણી–મહિમાવાન ય મહિમામંદિરી-ઘણું મહીમાવાળી પતિ-જૈન સાધુ, સંન્યાસી મહીઅલિ-મહીતલે પૃથ્વી પર યદા-જહારે માંડ-ઘેડું યક્ટિ-લાકડી, ટકે. માચવઉ–મચાવે માડિ–માં, કરવા માંડ્યો રગઈ–કરગરે માણુમાન રયણિ-રાત માણુઉ–ન આણો. રવિકર-દિનકર, સૂર્ય, સૂર્યના કિરણ મામ-હુંપદ, મમતા રવિમંદિર-સૂર્યનું દેહરૂ માય_માતા રષિતીરિ-રૂપિપાસે મારગિ–માર્ગે રષિનઈ—રૂષિને માષ-અડદ રપિનાડ–વેશધારી સાધુ મિથ્થામતિ–પેટી માન્યતાવાળા રહિઉં–રહ્યા મિલ્હાઈ–મૂકે, મારે રાઉ-રાજા મુખમેડી મરડી રાઉત-રાજપૂત રજપૂત -મુદ્રા,છાપ ગાંઠ રાજનિ-રાજાએ [ ૫૧ ] 2010_05 Page #108 -------------------------------------------------------------------------- ________________ રાડાગારી–વકી લીયા– લીધા રામતિ-રમ્મત લીલા–સહજમાં, થોડીવારમાં રાલીઈ–રાજા લઈ લે લૂંછણ–ઓવારણું રાસિરસી–રાજાની સાથે લેલરી–બોલકણ, લવારો કરવાની ટેવરીસાણુઉ–રીસાયો વાળી રૂધિયું, કયું ત્યાવિશુ-લાવીશું રૂલીયાયત-રળિયાત, રાજી રકાર-રે કહીને પ્રફુલ સાદ કરીને વિચિ–વચ્ચે રેવતિ–ગિરિનાર વડેવેષ–ઉત્તમ પ્રકારનો વેષ રેવતી–એક નક્ષત્ર વડુક–વડાં રેવતીદેવ-ગ્રહદોષ વઢવાદ–વઢવામાં રંજિત-જિત કર્યો, ખુશ કર્યો વમઈ–ઉલટી કરે, કાઢી નાખે રંડિ–રાંડ, રાંડેલી વયણે–વચને, વચનથી લ. વયરી–વેરી લઇ– વર્ધમાન બિલ-જેનેનું એક જાતનું લગલગણ લગ-કાલાવાલા કરે, લાગી રહે. વર–પરણે, ધારણ કરે, વળે, પાછું વાળે લ–પામેલ, લીધેલા વરવિદ્યા-શ્રેષ્ઠ વિદ્યા લપઠ–શપ, ખસી ગયે. વરષાવધિ-માસા સુધી લહિઉ–લીધે. વરસેલાં–વરસાડીનાં ડોડાં લહી–જાણ, લાભ પામી વરિ–મોટા લહૂ–જાણું વલઈ–વલણ, માર્ગ લહૂઆ લગઈનાનપણથી વલગુ-વળગ્યો લાખ પરિ–લાખ રીતે વેલા-તરફ લાગ–લાગી વસ્તગ-વસ્તુપાલ લટિતણું–લાટદેશમાં થયેલી વહી આવ્યો-વટાવીઆ, ચા લાડણ-વર આવ્યો. લાધઈ-લાધે, મળે વાગરી-વાઘરીએ વિહંગટ-લેંગટો ( મારવાડમાં ઘઉંના વાચવાણું. લોટને થેંસ જેવો શીરો બને વાટલી-વાટકી વાટલું–વાટકે [ પ ] 2010_05 Page #109 -------------------------------------------------------------------------- ________________ વાદિ-વાદમાં, વાદ કરતા યુહરી-વહોરી વાદી-વાદ કરનાર વેઢિજ-વઢવાડ, લડાઈ વામજિ-ડાબા હાથભણી વેદ-નિશ્ચય વાર–સંભાળ, દરકાર વેલાં–વખતસર વારીત-વાળતાં, હાંકી કાઢતાં વૈશ્વાનર–અગ્નિ વારૂ–ઉત્તમ, સુંદર વંકિ-વાંકા વાલઉં–વાળું, પાછું મેળવું વ્યાપ-વિસ્તાર, (છળ-કપટપી જાળ વાવિવાવ પાથરવી) વાહર-રક્ષા, રક્ષણ શબ– મડદુ. વાહિઉ-ફેરવ્યો શાલિ–ડાંગર, ભાત વિકલ-ગભરું, ગાંડું શિષ્મા–શિક્ષા વિગઈ- ઘી, દૂધ, દહિં, તેલ, ગોળ અને શ્રીમુખિ-શુભમુખે, પોતે તળેલો પદાર્થ એ છ વિગય શુંખલ–સાંકળ વિચી–વેચી વિજ્ઞ-ધન વિપ્રણિ-બ્રાહ્મણ ઉમસવાડા-છ મહીના વિમલગિરિ-શત્રુંજય ષડગતરવાર, ખલ્સ વિમાસ–વિચાર કરે, પશ્ચાત્તાપ કરે પમઈ–ખમવું, સહન કરવું, વાર કરવી વિરસંતઈ–વસતાં વમાવઈ–ક્ષમા માગે વિરૂ–વિરૂપી. વરવી વયનરોગીઉ-ક્ષયરોગી વિલવ-વિલાપ કરે પરમા–મૂઠીયા ( લાડુને માટે તળવા વિવહાર-વ્યવહાર, રીત બનાવે છે તે) વિસરાલ-ભૂલી જવાયેલું, ભૂતપર્વ, પરાષર–ાર અક્ષર (સર્વ પ્રકારના) પાંડમી-ખાંડમયી, ખાંડપાયેલી વિસ્વ–બધું જગત પાંડિજ-ખાંડ વિહરજીવેલા–ભિક્ષા માટે જવાનો વખત ભાટુ-કઢી (મારવાડમાં કઢી જેવો પદાવિહરાવઈ-વહરાવે, સાધુને આપે ર્થ થાય છે હેને ખાટો કહે છે) વિહરાવિઉં-વહેરાવ્યું, આખું વિમા-ક્ષમાં વિણઉ–વગર, વિના પીચખાવાનો પદાર્થ (મારવાડમાં વીટલી–પિટલી, વીંટાળી, બાંધી બાજરી કે મકાઈના જાડા - યુબ વીત્યાં ટાને જે પદાર્થ બને છે તે [ પ ]. 2010_05 Page #110 -------------------------------------------------------------------------- ________________ નીચલી } ખી પીટલ ડી—ખીંટલી ખીચડી પીલી-સાંધી, ચૈટાડી ઘુડહુડી-ખટવડી, ખાટીવડી ઉ બે મભલુ બેટી નકામા કાઇ રહેવુ મેડિ ખાડ, ટ્રાષ યાલ ખાળે, ષધિ-ખાંધે, ખભે સ. સણીા—સ્નેહી, સબંધી સપ્નગ સાતે અંગ દ્ધિ-સિદ્ધિ સન્તાહ સ્તર સમઇસમે સમતિ–કાઇ પણ ક્રિયાકરવામાં ઉપયાગ રાખવા તે સમી-સરખી અથવા એ નામની સ્ત્રી સરડઉ—સરડા, નાકવીંધેલા, નાથવાળા સરલુ–સરલ, સીધું, લાંખુ સરિ–માથે, શરીરે, જાતપર સમર તડા-સ્મરણ કરતાં સમલાઈ-મલાઈ (તર) સાથે સમાધિ–શાન્તિ સરિસ સરખા સરિસી-સરખી સરિસુ–સરખુ સવિ–સ ર્સા હૂં -સને સદ્ગુ~સદ્દગુરૂ સ્પંદુસ- દુજાર સહિગુરૂ-સદ્ગુરૂ સાંકડલી-તલસાંકળી, સાંકડી સાંતીઆ-સંતાડ્યાં સાંત્યાં સ તાડ્યાં સાસતી શાન્તિ સાકરલિંગા-ગુલાબજા’મુ _2010_05 સાદર-દર સહિત સાધઇ-સાવે, સાધના કરે સાધક–સાધુ સમુ–સામુ સબળ-બળવાન, મુશ્કેલીથી સાધ્ય થાય સામણિ સ્વામિની, દૈવી તેવી. સામર્દનક સામાન્ય, સાધારણું સારીમાજી સબલઉબલવાન, માટેા સાલા-શાક સાન સમજણુ સાનધિ-સાનિધ્ય, સામે, હાજરી સાલિડાં-સારેવડાં ( ચેાખા કે ઇના લેટના પાપડ બનાવામાં આ સાસૂસિલ-સાસુની સાથે સાદુમીવછલ-સ્વામિવા, ( નાના મસાને જમાડવા સાહિઉ-પકડયા સાઉિ આવઇ-પકડેલા આવશે સાહી-પકડી [ s ] Page #111 -------------------------------------------------------------------------- ________________ સિવું–શુ સેનાની–સેનાપતિ સિધલી બધી સેવન્નવસ્ત્ર–સોનાવરણી રિા ઈ-સી, કામ થાય સાવનસિદ્ધ-સોનું બનાવવાની વિદ્યા સિલ – પથરની છાટ સડ-સાંઢ રસીજઈ–સિદ્ધ થાય, સફળ થાય સંધાણુ–સંધાન, મેળ, ગરકાવ, એકતાર સીઝઈ–- , સંપ-સંપથી સાથે મળીને સીધા–સિદ્ધ થયાં સંબલ-ભાથું સુદ્રગુ-અડદની દાળ વિગેરેને પાટિક સંભલાવિ–સંભળાવ્યું, કહ્યું પદાર્થ સયેગ–પામવું, મેળાપ સુરપદ–દેવપણું સંહરિ–મારી, પછાડી સુરવર–મેટો દેવા સુડવા-સેડવી, શમાવી, પહેરી હડહડ-ખડખડાટ સૂલી–સુવાળી, ચોપડાં હુના-હતા સૂડકી-ચૂંઢ ડે હવ–એ, હવે સ્નઈ-સૂના, ધ વગરના સમી–ડર્ષમયી સુધઉ–ખરે સૂસૂતી સુવાવડ સૂતેલી હોસઈ-થશે - a [ પપ ] 2010_05 Page #112 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट 'अ' નાડલાઈની પશ્ચિમ દિશામાં ગામની ભાગોળે એક અષભદેવનું વિશાળ મંદિર છે. આ મંદિરના રંગમંડપમાં ડાબી બાજૂની ભીંતમાં થાંભલા ઉપર એક શિલાલેખ છે. આ લેખની પહેળાઈ ૯ ઇંચ. અને લંબાઈ ૪ ફુટ ૮ ઇંચ છે. સં. ૧૫૭ ના વૈશાક સુદિ ૬ ના દિવસે, સરકગચ્છમાં થયેલ, ઈશ્વરસૂરિએ ચેલી લઘુપ્રશસ્તિને આ લેખ છે– ॥ ५० ॥ श्रीयशोभद्रसुरिगुरुपादुकाभ्यां नमः ।। - संवत् १५९७ वर्षे वैशाखमासे । शुक्लपक्षे षष्ठयां तिथौ शुक्रवासरे । पुनर्वसुऋक्षप्राप्तचंद्रयोगे । श्रीसंडेरगच्छे । कलिकालगौतमावतार । समस्तभविकजनमनोंऽबुजविबोधनकादिनकर । सकललब्धिनिधान युगप्रधान । जितानेकवादीश्वरवृंद । प्रणतानेकनरनायकमुकुटकोटिघृष्टपादारविंद । श्रीसूर्यइव महाप्रसाद । चतुःषष्टिसुरेंद्रसंगीयमानसाधुवाद । श्रीपंडेरकीयगणबुधावतंस । सुभद्राकुक्षिसरोवराजहंस यशोवीरसाधुकुलांबरनभोमणिसंकलचारित्रिचक्रवर्तिवक्तृचूडामणि भ० प्रभुश्रीयशोभद्रसूरयः । तत् पट्टे श्रीचाहुमानवंशश्रृंगार लब्धसमस्तनिरवद्यविद्याजलधिपार श्रीबदरा (री) देवी दत्तगुरुपदप्रसाद । स्वविमलकुलप्रबोधनकप्राप्तपरमयशोवाद भ० श्रीशालिसूरिः त० श्रीसुमतिसूरिः । त० श्रीशांतिसूरिः, त० श्रीईश्वरसूरिः । एव (वं ) यथाक्रममनेकगुणमणिगणरोहणगिरीणां महासु(सू )रीणां वंशे पुनः श्रीशालिसु (सू) रिः । त० श्रीसुमतिसूरिः तत्सटालंकारहार भ० श्रीशांतिसूरिवराणां सपरिकराणां विजयराज्ये ॥ अथेह श्रीमेदपाटदेशे । श्रीसूर्यवंशीयमहाराजाधिराज श्रीशिलादित्यवंशे श्रीगुहिदत्तराउलश्रीबप्पाकश्रीषुम्माणादिमहाराजान्वये । राणाहमीरश्रीषेतसीहश्रीलषमसीहपुत्रश्रीमोकलमृगांकवंशोद्योतकारप्रतापमार्तडावतार। आसमुद्रमहीमंडलाखंडल । अतुलमहाबलराणाश्रीकुभकर्णपुत्रराणा श्रीरायमल्ल [५ ] 2010_05 Page #113 -------------------------------------------------------------------------- ________________ विजयमानप्राज्यराज्ये । तत्पुत्र महाकुअरश्रीपृथ्वीराजानुशासनात ( 1 ) } શ્રીકરશે રાયગરાત્રે રાસાયણપુત્રીમં૦ વર મં૦ मयूरसुत मं० सादुलः । तत्पुत्राभ्यां मं० सीहा-समदाभ्यां सबांधव मं० कर्मसीधारालाखादिसुकुटुंबयुताभ्यां श्रीनंदकुलवत्या (त्यां) पुर्या सं० ९६४ श्रीयशोभद्रसूरिमंत्रशक्तिसमानीतायां त० सायरकारितदेवकुलिकायुद्धारतः સાગરના માનવનયાં ! શ્રીકાશ્વથ સ્થાપના પિતા તા કાંતિसूरिपट्टे । देवसुंदर इत्यपरशिष्यनामभिः आ० श्रीईश्वरसूरिभिः । इति लघुप्रशस्तिरिय लिआचार्यश्रीईश्वरसूरिणा उत्कीर्णा सु (सू) त्रधारसोमाकेन ॥शुभं।। ઉપર્યુક્ત લેખમાં મુખ્ય આ હકીક્ત છે – પ્રારંભમાં લેખ લખ્યાને સંવત્ (૧૫૯૭ના વૈશાખ શુદિ ૬) આપે છે. તે પછી સંડેરકગની પાટ પરંપરામાં થશેભદ્રસૂરિ (માતાનું સુભદ્રા અને પિતાનું યશેવીર નામ આપ્યું છે,') ૨ શાલિસૂરિ (ચઆણવંશીય), ૩ સુમતિસૂરિ ૪ શાંતસૂરિ અને પ ઈશ્વરસૂરિ થયાનું જણાવ્યું છે. તે પછી પણ અનુકમે ાલિસૂરિ સુમતિસૂરિ અને ૩ શાંતિસૂરિ થયાનું બતાવ્યું છે. આ શાંતસૂરિના વખતમાં મેવાડની અંદર સૂર્યવંશીય શિલાદિત્યના વશમાં ગુહિંદર રાઉલ, પાક અને ખુશ્મા ૧ કવિવર લાવણ્યસમયે યશોભદ્રાસમાં, માતાનું નામ ગુણસુંદરી અને પિતાનું નામ પુણ્યસાર આપ્યું છે. ૨ આ ઉપરથી સમજાય છે કે આ પરંપરામાં અનુક્રમે તેનાં તેજ (શાલિસૂરિ, સુમતિસૂરિ, શાંતિસૂરિ અને ઈશ્વરસૂરિ) ચાર નામ આવે છે. આજ વાતની પુષ્ટિ ઈશ્વરસૂરિ એ પોતાના કરેલા “સુમિત્રચરિત્ર’ ની અંતમાં આપેલ પ્રશસ્તિમાં પણ આ પ્રમાણે કરી છે – “ एवं चतुर्न:मभिरेव भूयो भूयो बभूवुर्बहुशोत्र गच्छे । सूरीश्वराः सूरिगुणैरुपेताः पवित्रचारित्रधरा महांतः " ॥ ८ ॥ અર્થાત આ ગચ્છની અંદર વારંવાર એ પ્રમાણે, સૂરિગુણયુક્ત અને પવિત્ર ચારિત્રધારી અનુક્રમે ચાર નામવાળા આચાર્યો થવા લાગ્યા. [ પ ] 2010_05 Page #114 -------------------------------------------------------------------------- ________________ ણાદિના વંશમાં રાણા હમ્મીર, ખેતસિડ અને લખર્માસહ થયા. હેના પુત્ર માલ થયેા. તે પછી કુંભક અને હે પુત્ર રણમલ્લ થયા. આ રાયમલના મ્હોટા પુત્ર પૃથ્વીરાજના અનુશાસનથી એશવાલવંશીય, જડારીગેત્રના રાઉલ લાખણુના પુત્ર કૂદાના વશમાં થયેલ મયૂરના પુત્ર સાલેા અને તેના પુત્રા સીહા તથા સમદાએ કસી, ધારા, લાખાદિ મ આયુકત, યશાભદ્રસૂરિએ મંત્રશકિતથી સ. ૯૬૪ માં નદકુલવતી ( નાડવાઇ) માં લાવેલા અને સાયરે કરાવેલી દેવકુ લેકાના ઉદ્ધારથી ડેનું નામ સાયરજિનવસતી પડયું હતુ, તે મંદિરમાં આદીશ્વરની સ્થાપના કરી અને હેની પ્રતિષ્ઠા, શાંતિસૂરિની પાટે થયેલ દેવસુંદર અપર નાસ ( આચાર્ય પદવી થયા પછીનુ નામ ) ઇશ્વરસૂરિએ કરી, એ પ્રમાણે જણાવી અંતમાં આ લધુ પ્રશસ્તિ ઈશ્વ રસૂરિએ લખી અને સૂત્રધાર ( સલાટ ) સામાએ ત્હને કેલરી; એમ જણાવ્યુ છે. " ૧ યોાભદ્રસૂરિ, મંત્રશકિતથી નાડલાઇમાં મંદિર લાવ્યાનું, હેમ આ લેખમાં લખ્યું છે, તેમ સાહમકુલરત્નપટ્ટાવલી ’ રાસમાં પણુ આ પ્રમાણે લખ્યું છેઃ • “ સંવત દસ દાહાતરે ક્રિયા ચારાસી વાદ; વલ્લભીપુરથી ણિએ ઋષભદેવ પ્રાસાદ. ૧૧ આ છે વચનેમાં ક્રૂક એટલેાજ પડેછે કે-લેખમાં મંદિર લાવ્યાને સ. ૯૬૪ આપ્યું છે, ઝ્હારે રાસમાં ૧૦૧૦ આપ્યા છે. આવીજ રીતે મંદિર લાવ્યાની દંતકથા મારવાડમાં ( ખાસ કર ગેડવાડમાં ) પણ ચાલે છે. પરન્તુ લાવણ્યસમયજીએ આ હકીકત શૈાભદ્ર રાસમાં આપી નથી. 4 ૨ આ લેખ લખનાર ઈશ્વરસૂરિએ સ. ૧૫૮૧ માં દીવાળીને દિવસે નકુલિકા ( નાડાઇ ) ની અંદર સુમિત્રરિત્ર ' સંસ્કૃતમાં બનાવ્યુ છે. હૅની અંતમાં તેમના બનાવેલા કેટલાક ચથાનાં નામ આપ્યાં છેઃ [ ૧૮ ] _2010_05 Page #115 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ “=” જોધપુર સ્ટેટના વાલી ગામથી ૪ ગાઉ ઉપર હસ્તીકુડી નામનું એક ગામ છે. અહંનો એક શિલાલેખ વીજાપુર (ગડવાડ)થી એક માઇલ ઉપર આવેલા રાતા મહાવીરના દેરાસરના દરવાજાની " जीवविचारप्रकरणविवरणमाद्विसहस्रमानं च । श्रीललितांगचरित्रं रासकचूडामणीत्यभिधम् ॥ १ ॥ श्रीपालचतुष्परिका षड्भाषास्तोत्रटिचिकाटीका । श्रीनंदिषेणसुमुनेः षड्गीतः पंचमो रासः ॥ २ ॥ श्रीमद्यशोभद्रगुरुप्रबंधः श्रीफाल्गुचिंतामणिनामधेयः । શ્રીમેદ્રાસ્તવને સટ યા: પ્રવંધા સદના રૂમેડથ” | અર્થાત– ૧ જીવવિચાર પ્રકરણ વિવરણ-જહેનું બે હજાર શ્લોક પ્રમાણમાં માન છે. લલિતાંગચરિત્ર-આનું બીજું નામ સિકચૂડામણિ છે. આ ચરિત્ર, સ.-૧૫૬૧ માં દશપુરમાં (મંદર) બનાવ્યું હતું. અને આ ચરિત્ર બનાવીને માફjજની સભામાં મહાટું માન મેળવ્યું હતું. ૩ શ્રીપાલચે પાઈ૪ વભાષા સ્તોત્ર ( ટીકા સહિત). ૫ નંદિપેણમુનિગતિ. ૬ યશભપ્રબંધ જોંનુ ફ ભુચિ મણિ” એવું બીજું નામ છે. છ મેદપાટ સ્તવન-( ટીકા સહિત) ૧ વતમાનમાં આ ગામને હુડી કહેવામાં આવે છે. પહેલાં આ ગામ એક તીર્થ તરીકે મશહુર હતું. અહિંના મહાવીરસ્વામીનું નામ પ્રચીન તીર્થમાળાઓમાં કેટલેક સ્થળે મળે છે. મુનિરાજ શીલવિ જયજીએ પિતાની તથા માળામાં લખ્યું છે – [ પ ] 2010_05 Page #116 -------------------------------------------------------------------------- ________________ અંદરના ભાગમાં ભીંતમાંથી કેપ્ટન અને પહેલ વહેલી મળી આવ્યો હતો. સ્વાર પછી તે લેખ, વાજાપુરના જેનેની ધર્મ શાળામાં લઈ જવામાં આવ્યો હતે. ત્યહાંથી પછી જોધપુર સ્ટેટના શોધખોળ કરનારા અધિકારીઓ હેને જોધપુર લઈ ગયા હતા. અને તે પછી જોધપુરના મહારાજાએ હેને અજમેરના મ્યુઝિયમમાં આપી દીધો. અત્યારે પણ આ લેખ ઉપર્યુક્ત મ્યુઝિયમમાં મજૂદ છે. આ લેખની પહોળાઈ ૨ ફૂટ ૮ ઇંચ છે, અને ઉંચાઈ ૧ ફુટ ૪ ઇંચની છે. કુલ ૩૨ લાઈનોમાં કેતરાયેલો આ લેખ છે. જે કે હેને સારી રીતે સાચવી રાખવામાં આવ્યો છે, રાતો વીર પુરિ મનિ આશ” “જિનતિલકસૂરિએ પિતાની તીર્થમાળામાં, મહાવીરનાં મદિરા હવામાં જે જે ગામનાં નામ લીધાં છે. હેમાં હથેડીનું નામ પણ લીધું છે. આથી અષ્ટ જણાય છે કે અહિં મહાવીરસ્વામીનું મંદિર હતું. અત્યારે મહાવીર સ્વામીનું મંદિર છે, પરંતુ તે ગામથી અડધે ગાઉ દૂર છે. સંભવ છે કે ગામની દિનપ્રતિદિન પડતીના લીધે આ મંદિર જંગલમાં પડી ગયું હશે. બીજી તરફ આ શિલાલેખ ઉપર વિચાર કરતાં આ ગામમાં આવભદેવસ્વામીનું મંદિર હોવાનું જણાય છે પરંતુ તે વર્તમાનમાં નથી. રૂષભદેવસ્વામીનું મંદિર, તેજ આ મહાવીરસ્વામીનું મંદિર તો નહિ હોય? આની પુષ્ટીમાં એક બીજું પણ કારણું મળે છે. તે એ કે-પહેલ વહેલાં કેપ્ટન બટને આ શિલાલેખ, આ (મહાવીરસ્વામીના ) મંદિરની ભીંતમાંથી મળ્યો હતો, આથી એમ કલ્પના થઈ શકે કે–પહેલાં આ મંદિરમાં ઋષભદેવ ભગવાન હશે. અને પાછળથી મહાવીરસ્વામી બિરાજમાન કર્યા હોયકદાચિત એમ ૫૬ હેઈ શકે કે-આ મદિર સિવાય બીજુ એક મંદિર - ભદેવસ્વામીનું હોય, અને તે મંદિર પડી જતાં હેમાંને શિલાલેખ આ મંદિરમાં મૂકવામાં આવ્યો હોય. આ ઉહાપોહલી સાથે લાવણ્યસમયનું વચન પણ સરખાવવું જરૂરનું છે. લાવાસમય બલિભદ્ર (વાસુદેવસૂરિ) રાસની અંદર લખે છે – હસ્તિક ડ એહવ8 અનિધાન થપિક ગચ્છપતિ પ્રગટ પ્રધાન. ૧૨ મહાવીરઈ પ્રાસાદ વાજઈ ભૂગલ ભેરી નાદ, [૬. ] 2010_05 Page #117 -------------------------------------------------------------------------- ________________ પણ પહેલેથી તે જીર્ણ થઈ ગયેલા હોવાથી કેટલીક લાઈનાના ઘણાખરા અક્ષરે બીલકુલ ઘસાઈ ગયા છે. અક્ષર નાગરી છે. અને હેનું માપ ૩ ઇંચ છે. લેખની ભાષા સંસ્કૃત છે. અને તે કબદ્ધ છે. એક જ પત્થર ઉપર બે લેખ જેવાય છે. પહેલે સં. ૧૫૩ ના માઘ શુદિ ૧૩ રવિવારનો છે, હારે બીજે વિ. સં. ૬ ના માઘ વદિ ૧૧ ને છે. પહેલો લેખ ૨૨ લાઈનમાં છે, મ્હારે બીજે ૧૦ માં છે. એકંદર એકજ પત્થર ઉપર ૩૨ લાઈને કતરેલી છે. વાચકેની સુગમતાની ખાતર લાઈન પ્રમાણે આ લેખ ન આપતાં લેકની ગોઠવણ પ્રમાણે અહિં આપવામાં આવે છે. વિ (?)- – –ાને (?) [રાસંસ્થાનવત: ! પરિશાસિતુ ના– –ારા [ર્થહ્યા ? ] ના નિના: છે ? અહિં મહાવીરનું મંદિર હોવાનું કહે છે. આમાં પણ લગાર વિચારવા જેવું છે, લાવણ્યસમયના આ વચનથી, બે કલ્પનાઓ થાય છે. વ્યા તો લાવણ્યસમયે બીજા કોઈ પ્રાચીન ગ્રંથ-લેખના આધારે મહાવીરસ્વામીના મંદિરનું નામ લખ્યું હશે. અથવા તે હેમના પિતાના સમયમાં મહાવીરસ્વામીનું મંદિર હેવાથી હેનું નામ લીધું હશે. ગમે તેમ, પણ અત્યારે લેખમાં વર્ણવેલ અષભદેવસ્વામીની પ્રતિમા વાળું અહિં વર્તમાનમાં એક મંદિર નથી. અને જે છે તે ગામથી અડધો ગાઉ દૂર રાતા મહાવીરનું મંદિર છે. ગામમાં શ્રાવકનું માત્ર એક જ ઘર છે. પહેલાં અહિં રાઠોડેનું રાજ્ય હતું. હેમાંના કેટલાક રાઠેડે જૈન થયા હતા, કે જેઓ હથુંડીયા કહેવાયા હતા. વાલી, સાદડી, સાંડેરાવ વિગેરે મારવાડનાં કઈ કઈ ગામમાં આ હથુંડીયા શ્રાવકેની થોડી ઘણી વસ્તી જોવામાં આવે છે. વળી આ હસ્તિકુંડીના નામથી સ્થપાયેલા હસ્તિડીગચ્છમાં થયેલા વાસુદેવાચાર્યો (ઉપરના લેખમાં વર્ણવેલ વાસુદેચાય નહિં, પરતુ હેમની પાટ પરંપરામાં થયેલ) સં૦ ૧૩૨૫ ના ફાગુનસુદિ ૮ ને ગુરૂવારે કરેલી પ્રતિષ્ઠાવાળી શ્રીષભદેવસ્વામીની મૂર્તિ ઉદેપુ૨ના બાલાના મંદિરમાં છે. 2010_05 Page #118 -------------------------------------------------------------------------- ________________ ते यः पातु [ जिना ] विनामसम (ये यत्पा) दपद्मोन्मुख खासंख्यमयूख शेखरनखश्रेणीषु विवो (बिंबो) दयात् । प्रायैकादशभिर्गुणं दशशती शक्रस्य शुभद् दृशां फस्य स्याद् गुणकारको न यदि वा स्वच्छात्मनां संगमः ।। २ - - - -क्त- -नासत्करीलो ? [प]शोभितः । सुसे(शे )[खर]- - -लौ । मृद्धि रूढो महीभृतां ॥ ३ अभिवि(बि)भद्रुचि कांता सावित्री [चतु]रा[न]नः । हरिवा व(ब)भूवात्र भूविभुर्भुवनाधिकः ॥ ४ सकललोकविलोक(च)नपंकजस्फुरदनंबुदवा(बा)लदिवाकरः । रिपुवधूवदनेंदुहृतद्युतिः समुदपादि विदग्धनृप[स्तत:] ॥ ५ स्वाचार्यो रुचिरवच[ नैर्वा ]सुदेवाभिधान वों( बर्बो ), नीतो दिनकरकरैन्नीरजन्माकरो व [1] | पूर्व जैनं निजमिव यशो [कारयद्ध]स्तिकुंडयां रम्यं हर्म्य गुरुहिमगिरेः शृंगसुं(शं)गारहारि ॥६ दानेन तुलितब(ब)लिना तुलादिदानस्य येन देवाय । भाग[द्वयं] व्यतीर्यत भागश्चा[चार्यव]र्याय ॥ ७ तस्मादभू [ छुद्ध ] सत्ता(स्वो) मंमटाख्यो महीपतिः । समुद्रविजयो श्लाध्यतरवारिः सदूर्म(र्मि)कः ॥ ८ ॥ तस्मादसमः समजनि [समस्त जनजनितलोचनानंदः । ध[व]लो वसुधाव्यापी चंद्रादिव चंद्रिकानिकरः ॥९॥ भक्तवाघाट घटाभिः प्रकटमिव मदं मेदपाटे भटानां जन्ये राजन्यजन्ये जनयति जनताजं रणं मुंजराजें । [ २] __ 2010_05 Page #119 -------------------------------------------------------------------------- ________________ [श्री]-माणे[ प्रणष्टे हरिण इव- भिया गूर्जरेशे विनटे तत्सैन्यानां स(श)रण्यो हरिरिव शरणे. यः सुराणां य(ब)भूव ॥१० श्रीमदुर्लभराजभूभुजि भुजैर्भुजत्यभंगां भुवं । देडैर्भण्डनशौण्डचंडसुभटैस्तस्याभिभूतं विभुः । यो दैत्यखि तारकप्रभृतिभिः श्रीमान्[महेंद्र पुरा सेनानीरिव नीतिपौरुषपरोनैषीत्परां निर्वृति ॥ ११ यं मूलादूदमूलयद् गुरुबल: श्रीमूलराजो नृपो . दपोधो धरणीवराहनृपतिं यद्वद्वि (दि)पः पादपं । आयातं भुधि कांदिशीकमभिको यस्तं शरण्यो दधौ __ दंष्ट्रायामिव रूढमूढमहिमा कोलो महीमण्डलं || १२ इत्थं पृथ्वीभर्तृभिन थमानैः सा- - -सुस्थितैरास्थितो यः । पाथोनाथो वा विपक्षात्स्वप [क्षं]रि (र) क्षाकांक्ष रक्षणे बद्धकक्षः।। १३ दिवाकरस्येव करैः कठोरैः करालिता भूपकदंव(ब)कस्य [0] अशिश्रियंतापहृतोरुतापं यमुन्नतं पादपयज्जनौघाः ॥ १४ धनुरशिरोमणेरमलधर्ममभ्यस्ययतो जगाम जलधेर्गुणो [गु] रुरमुष्य पारं परं । समीयुरपि संमुखाः सुमुखमार्गणानां गणाः सतां चरितमद्भुतं सकलमेव लोकोत्तरं ॥ १५ यात्रासु यस्य वियदौर्णविषुर्विशेषात् व (द) लगत्तुरंगखुरखातमहीरजांसि । तेजोभिरूर्जितमनेन विनिजितत्वा-- द्भास्वान्विलजित इवातितरां तिरोभूत ॥१६ न कामनां मनो धीमान् ध----लनां दधौ । अनन्योद्धार्यसत्कार्यभारधुयोर्थतोपि यः ॥ १७ [ 3] 2010_05 Page #120 -------------------------------------------------------------------------- ________________ यस्तेजोभिरहस्करः करुणया शौद्धोदनिः शुद्धया भीष्मो वंचनवंचितेन वचसा धर्मेण धम्मात्मजः । प्राणेन प्रलयानिलो व (बोलभिदो मंत्रेण मंत्री परो रूपेण प्रमदाप्रियेण मदनो दानेन क [ो] भवत् ॥ १८ सुनयतनयं राज्ये वा (बा)लप्रसादमतिष्ठिपत परिणतवया नि:संगो यो व (ब)भुव सुधीः स्वयं । कृतयुगकृतं कृत्वा कृत्यं कृतात्मचमु (म) स्कृती रकृतसुकृती नो कालुष्यं करोति कालः सतां ।। १९ काले कलावपि किलामलमतदीयं लोका विलोक्य कलनातिगतं गुणाघ । [ पार्था ] दिपार्थिव [ गुणा ]न् गणयंतु सत्या- नेकं व्यधाद् गुणनिधि यमितीव वेधाः ॥ २० गोचरयंति न वाचो यच्चरितं चंद्रचंद्रिकारुचिरं । वाचस्पतेर्वचस्वी को वान्यो वर्णयेत्पूर्ण ॥ २१ राजधानी भुवो भर्तुस्तस्यास्ते हस्तिकुण्डिका । अलका धनदस्येव धनाढ्यजनसेविता ॥ २२ नीहारहारहरहास[हिमांशुहारि[झा]त्का [२] वारि [भु ? ]विराजविनिर्झराणा। वास्तव्यभव्यजनचित्तसमं [स]मंतासंतापसंपदपहारपरं परेषां ॥ २३ धौतकलधौतकलशाभिरामरामास्तना इव न यस्यां । संत्यपरेप्यपहारा: सदा सदाचारजनपतायां ।। २४ समदमदना लीलालापाः प---नाकुला: कुवलयदृशां संदृश्यते दृशस्तरलाः परं । मलिनितमुखा यत्रोवृत्ताः परं कठिनाः कुचा निविडरचना नी [वौ] बंधाः परं कुटिलाः कचाः ॥ २५ [ ४] ___ 2010_05 Page #121 -------------------------------------------------------------------------- ________________ गाढोत्तुंगानि साई शुचिकुचकलशैः कामिनीनी मनोह विस्तीर्णानि प्रकामं सह धनजघनद्देवतामंदिराणि । भाजते दभ्रशुभ्रा ग्य]तिशयसुभगं नैत्रपात्रैः पवित्रैः सत्रं चित्राणि धात्रीजनहतहृदयैर्बिभ्रमैर्यत्र सत्रं ॥ २६ मधुरा धनपाणो हृद्यरूपा रसाधिकाः ।। यत्रेक्षुवाटा लोकेभ्यो नालिकत्वाद्भिदेलिमाः ॥ २७ अस्यां सूरिः सुराणां गुरुरिव गुरु] भिरवा) गुणीधै भूपालानां त्रिलोकीवलयविलसितानंतरानंतकीर्तिः । नाना श्रीशांतिभद्रोभवदभिभवितुं भास[मा]नासमाना । कामं काम सम[A]जनितजनमनःसंमदा यस्य मूर्तिः ॥२८ मन्येमुना मुनींद्रेण [म] नोभू रूपनिर्जितः । स्वमेपि न स्वरूपेण समगंस्तातिलाजितः ॥ २९ प्रोद्यत्पमाकरस्य प्रकटितावकटाशेषहा (भा)वस्य सूरेः । सूर्यस्येवामृतांशु स्फुरितशुभरुचिं वासुदेवाभिधस्य । अध्यासीनं पदव्या यममलविलसज्ज्ञानमालोक्य लोक लोकालोकावलोकं सकलमचकलत्केवलसंभवीतिः ॥ ३० धर्माभ्यासरतस्यास्य संगतो गुणसंग्रहः । अभग्नमार्गणेच्छस्य चित्रं निर्वाणवांच्छ (छोता (ना) ३१ कमपि सर्वगुणानुगतं जनं विधिरयं विदधाति न दुर्विधः । इति कलंकनिराकृतये कृती यमकृतेव कृताखिलसद्गुणं ॥ ३२ तदीयवचनान्निजं धनकलत्रपुत्रादिकं विलोक्य सकलं चलं दलमिवानिलांदो [लि] । गरिरुक्ष्यगुणगोष्ठ्यदः समुददीधरद्धारधी.... रुदारमतिसुंदरं प्रथमतीर्थकृन्मंदिरं ॥ ३३ [१५] 2010_05 Page #122 -------------------------------------------------------------------------- ________________ रक्त] बा रम्यरमाणां मणिताविराजतं'। इदं मुखमिवाभाति भासमानबरालकं ॥ ३४ चतुरस्त्र [पट्टज ? ] नघा [ड्ड निकं शुभशुक्तिकरोटकयुक्तमिदं । बहुभाजनराजि जिनायतनं प्रविराजति भोजनधामसमं ॥ ३५ विदग्धनृपकारिते जिनगृहेतिजीर्णे पुनः सम कृतसमुद्धताविह भवा(बु)विरात्मनः । अतिष्ठिपत सोप्यथ प्रथमतीर्थनाथाकृति स्वकीर्तिमिव मूर्ततामुपगतां सितांशृद्युति ॥ ३१ शांत्याचार्यस्त्रिपंचाशे सहस्र शारदामियं । माघशुक्लत्रयोदश्यां सुप्रतिष्ठैः प्रतिष्ठिता ॥ ३७ विदग्धनृपतिः पुरा यदतुलं तुलादेईदौ सुदानमवदानधीरिदमपीपलन्नाद्भुतं । यतो धवलभूपतिजिनपतेः स्वयं सात्म (जो) रघट्टमथ पिप्पलोपप[दकू पकं प्रादिशत् ॥ ३८ यावच्छेषशिरस्थभेकरजतस्थूणास्थिताभ्युलस त्पातालातुलमंडपामलतुलामालंबते भूतलं । तावत्ताररवाभिरामरमणी (ग)ध-धीरध्वनि __ामन्यत्र धिनातु धार्मिकधियः [स] दूपवेलावि धौ] ॥ ३ सालंकारा समधिकरसा साधुसंधानबंधा श्लाध्यश्लेषा ललितविलसत्तद्विताख्यातनामा । सद्वत्ताट्या रुचिरविरतिर्यमाधुर्यवर्या . सूर्याचार्यैर्व्यरचि रमणीवाति [रम्या] प्रशस्तिः ॥ ४० संवत् १०५३ माघशुक्ल १३ रविदिने पुष्यनक्षत्रे श्रीरि (R) षभनाथदेवस्य प्रतिष्ठा कृता महाध्वजश्च रोपितः ॥ मूलनायकः ॥ नाहव [14] 2010_05 Page #123 -------------------------------------------------------------------------- ________________ जिंदजसशंपपूरभद्रनगपोचि [स्थ] श्रावकगोष्टिकैरशेषकर्मक्षयार्थ स्वसंतानभवाब्धितर [णार्थच] न्यायोपार्जितवित्तेन कारितः ॥ १ ॥ परवादिदर्पमथनं हेतुनयसहस्रभंगकाकीर्ण । भव्यजनदुरितशमनं 'जिनेंद्रवरशासनं जयति ॥ १ आसीद्रीयनसंमतः शुभगुणो भास्वत्प्रतापोज्व(ज्व)लो .. विस्पष्टप्रतिभः प्रभावकलितो भूपोत्तया (मां) गर्षितः योषित्पीनपयोधरांतरसुखाभिष्वंगसंलालितो . यः श्रीमान्हरिवर्म उत्तममणिः सद्वंशहारे गुरौ ॥ २ तस्माद (द)भूव भुवि भुरिगुणोपपेतो - भूपप्र [भ] तमुकुटार्चितपा[द]पीठ । श्रीराष्ट्रकूटकुलकाननकल्पवृक्षः श्रीमान्विदग्धनृपतिः प्रकटप्रतापः ॥ ३ तस्माद्भपगणा- - -तमा [ कीतः] परं भाजनं संभूतः सुतनुः सुतोतिमतिमान् श्री(श्री)मंमटो विश्र(श्रुतिः । येनास्मिन्निजराजवंशगगने चन्द्रायितं चारुणा तेनेदं पितृशासनं समधिकं कृत्वा पुनः पाल्यते ॥ ४ श्रीबलभद्राचार्य विदग्धनूपपूजितं समभ्यर्च्य । अ (आ) चंद्रा यावद्दत्तं भवते मया - - -॥ ५ [श्रीहस्ति] कुंडिकायां चैत्यगृहं जनमनोहरं भत्तया । श्रीमद्भलभद्रगुरोद्विहितं श्रीविदग्धेन ॥ ६ तस्मिन्लो (ल्लो)कान्समाहृय नानादेशसमाग[ तान् ] । . आचंद्राकस्थितिं यावच्छासनं दत्तमक्षयं ।। ७ रूपक एको देयो वहतामिह विशतेः प्रवहणानां । धर्म- --- -- -- क्रयविक्रये च तथा: ॥ ८ 2010_05 Page #124 -------------------------------------------------------------------------- ________________ संभृतगंत्र्या देयस्तथा वहत्याश्च रूपकः श्रेष्ठः। घाणे घटे च कर्क देयः सर्वेण परिपाट्या ॥ ९ श्री [भट्ट] लोकदत्ता पत्राणां चोहिका त्रयोदशिका । पेलकपेल्लकमेतद्द्यूतक [:] शासने देयं ॥ १० देयं पलास (श) पाटकमर्यादावर्त्तिक--- - प्रत्यरघ[]धान्याढकं तु गोधूमयवपूर्ण ॥ ११ पेड्डा च पंचपलिका धर्मस्य विशोपकस्तथा भारे । शासनमेतत्पूर्व विदग्धराजेन संदत्तं ॥ १२ [ कर्पा] सकांस (स्य) कुंकुम [पुर] मांजिष्ठादिसर्वभांडस्य । द] श दश पलानि भारा देयानि विक---- --॥ १॥ आदानादेतस्माद्भागद्वयमहतः कृतं गुरुणा । शेषस्तृतीयभागो विद्याधनमात्मनो विहितः ॥ १४ राज्ञा तत्पुत्रपौत्रैश्च गोष्ठया पुरजनेन च गुरुदेवधनं रक्ष्यं नोपे [क्ष्यं हितमि(मी) प्सुभिः ॥ १५ दते दाने फलं दानात्पालिते पालनात्फलं । [भक्षितो] पेक्षिते पापं गुरुदे [वधने धिकं ॥ १६ गोधूममुद्यवलवणराल [का] देस्तु मेयजातस्य । द्रोणं प्रति माणकमेकमत्र सर्वेण दातव्यं १७ बहुभिर्वसुधा भुक्ता राजभिः सगरादिभिः । यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं ॥ १८ रामागिरिनंदकलिते विक्रमकाले गते तु शुचिमा से। [ श्रीम ] इलभद्रगुरोग्विदग्धराजेन दत्तमिदं ॥ १९ E ] 2010_05 Page #125 -------------------------------------------------------------------------- ________________ नवसु शतेषु गतेषु तु षण्णवतीसमाधिकेषु माघस्य । कृष्णैकादश्यामिह समर्थितं ममटनृपन (ण) ॥ २० यावद्धरभूमिभानुभरतं भागीरथी भारती । માઢi]ન મુન્નાનમ નિ ગ્રાનવામાધયઃ | તિ ]િ સ્થિત્ર] પુરાણુad [ ]* = સંસ્કાર श्रीमत्केशवसूरिसंततिकृते तावत्प्रभूयादिदं ॥ २१ इदं चाक्षयधर्मसाधनं शासनं श्रीविदग्धराज्ञा(जेन) दत्तं ॥ संवत ॥ ९७३ श्रीमंम राज्ञा] (जेन) [समर्थि] तं संवत् ९९६ ॥ सूत्रधारोद्भव[शत] योगेश्वरेण उत्कीर्णेयं प्रशस्तिरिति । સારાંશ-ઉપરના લેખથી જોઈ શકાય છે કે–પ્રથમ લેખમાં સર્યાચાર બનાવેલી પ્રશસ્તિના ૪૦ શ્લેકે છે. પહેલા બે લે કામાં તીર્થકરની સ્તુતિ છે, ત્રીજે લેક રાજ કુટુંબના વર્ણ બને છે, (ખાસ નામ નથી) ચોથા શ્લોકમાં રાજા હરિવર્મન અને હેની સ્ત્રી રૂચીનાં નામે આપ્યાં છે. પાંચથી સાતમા લેક સુધીમાં હરિવર્મન પછી વિદગ્ધરાજના થયાનું, અને વિદગ્ધરાજે સોનાથી તળાઈ સેનાને ૩ ભાગ દેવને અર્થે વાપર્યો, અને છે ભાગ આચાર્યના ઉપદેશ પ્રમાણે વાપર્યો. હાર પછીના બ્લેકમાં વિદગ્ધરાજ પછી સંમટ અને મમ્મટ પછી ધવલ થયાનું બતાવ્યું છે. ધવલનું વર્ણન ઘણું વિસ્તારથી આપ્યું છે. હેમાં ધવલે દુર્લભરાય વિરૂદ્ધ મહેન્દ્રને આશ્રય આપ્યાના કથન ઉપરાંત ધવલના ગુણેનું વર્ણન છે. તે પછી હેના પુત્ર બાલપ્રસાદને ગાદીએ બેસાડ્યાનું અને પોતે સંસાર ત્યાગ કર્યાનું કથન છે. વળી બાલપ્રસાદની રાજધાની હસ્તિકુંડી (હથુંડી) માં હોવાનું જણાવ્યું છે. આગળ ચાલતાં વાસુદેવસૂરિ. કે જહેમનું નામ પહેલાં લેવામાં આવ્યું છે, અને જેઓ વિદગ્ધરાજના ગુરૂ હતા, તેમના [ ૬૯ ] 2010_05 Page #126 -------------------------------------------------------------------------- ________________ શાંતિભદ્ર નામના શિષ્યનું વર્ણન છે. તે પછી હસ્તિક (હથુંડી) ના ગેષ્ઠિઓ (સમુદાયે) રાષભદેવના મંદિરને (કે કહ્યું ધવલ રાજાએ બનાવ્યું હતું ) જીર્ણોદ્ધાર કરાવ્યાનું અને શાંતિભકે ઋષભદેવની મૂર્તિની સ્થાપના કર્યાનું જણાવ્યું છે. આ પછી વિદગ્ધરાજ સોનાથી તળાઈ તે સેનું મંદિરને ભેટ કર્યાનું, ધવલે પોતાના પુત્રની સાથે મળીને પી૫લ નામને કુ ભેટ કર્યાનું અને છેવટે તે દેવાલય યાવચંદ્રદિવાકર રહા, હેવી ઈચ્છા પ્રકટ કરી સૂર્યાચાયે પ્રશસ્તિ રચ્યાનું જણાવ્યું છે. એ પ્રમાણે વર્ણન આપી અંતમાં સં. ૧૦૫૩ માઘ શુદિ ૧૩ રવિવાર પુષ્ય નક્ષત્રમાં શાત્યાચાર્યે ત્રાષભદેવભગવાનની પ્રતિષ્ઠા અને ધ્વજારોપણું કર્યાનું તેમ નાહક, જિંદ, જશ, શંપ પૂરભદ્ર અને નાગ વિગેરે શ્રાવક સમુદાયે મૂલનાયક બિરાજમાન ક્યનું લખ્યું છે. લેખને બીજો ભાગ, કે જહે ઉપરના લેખથી બિલકુલ સ્વ તંત્ર છે, તે ૨૧ લોકોનો છે. આ લેખની હકીકત ઉપરના લેખની હકીકતમાં ઉમેરો કરે છે. કેમકે આમાં, ઉપરનાજ મંદિરમાં કરેલી કેટલીએક ભેટેનું વર્ણન છે. પ્રારંભમાં જેનધર્મની તારીફ છે. તે પછી હરિવર્મા, વિદગ્ધ. રાજ અને મમ્મટ અનુક્રમે થયા, તે જણાવ્યું છે. ૫ અને ૭ મે લેક એ બતાવે છે કે–પિતાના ગુરૂ બલભદ્ર (વાસુદેવ) ના ઉપદે શથી વિદગ્ધરાજે આ મંદિર બનાવરાવ્યું હતું. અને તે પછી મમ્મટે અને વિદગ્ધરાજે કરેલ ભેટે તાજી કરી હતી. જહેવી કે: (૧) વેચવા માટેની દરેક ૨૦ પિોઠ ઉપર એક રૂપિયે, (૨) ગામડામાંથી કે હાંથી જતી ભરેલી દરેક ગાડીએ એક રૂપિયે, (૩) દરેક ઘાણીએ એક ઘડા દીઠ એક કષ,(૪) ભટ તરફથી નાગરવેલ પાનના ૧૩ ચેલિકા (૫) જુગારીઓ તરફથી પેલપેલક, (૬) દરેક અરઘટ (પાણીના પૈડાવાળો કુવો) પાસેથી ગહું અને જવ. [ 0 ] 2010_05 Page #127 -------------------------------------------------------------------------- ________________ શેર ૪, (૭) પિડા દીઠ પાંચ પળ, (૮) ભાર (૨૦૦૦ પળ) દીઠ એક વિશાપક, (૯) ગુગળ, કુકુમ, તાંબુ, રૂ, મજીઠ વિગેરે પ્રસ્તુના એક ભાર દીઠ ૧૦ પ૩, (૧૦) મીઠું, રાળ, મગ, ગડું, જવ તેમ હેવી બીજી વસ્તુના દરેક દ્રોણ દીઠ એક એક માણક, વિગેરે. ઉપરની ઉપજમાંથી ૩ ભાગ ભગવાનના મંદિરમાં જતો, અને ગુરૂબલિભદ્ર (વાસુદેવ)ને વિદ્યાધન તરીકે જતા. ઓગણી. સમાં લોકમાં વિદગ્ધરાજાએ કરેલી બક્ષીસેની તારીખ સં. ૯૭૩ ન અશાડમાસ જણાવ્યું છે, ડારે મમ્મટે કરેલા ઉમેરાની તારીખ સં. ૯૯૬ ના મહ વદિ ૧૧ ની જણાવી છે. છેવટના લોકમાં એ જણાવ્યું છે કે જ્યાં સુધી પર્વત, દુનિયા, સૂર્ય, ભરતખંડ અને ગંગા, સરસ્વતી, નક્ષત્ર, પાતાળ અને મહાસાગર રહે, હાં સુધી કેશવદેવસૂરિ ( વાસુદેવ-અલિભદ્ર ) ની પરંપરાને માટે આ શાસન કાયમ રહો. છેવટે પુન: પણ તારીખ લખી સૂત્રધાર ( સલાટ ) સત્યગેશ્વરે કોતર્યાનું લખી લેખ પૂરો કર્યો છે. [ ૭૧ ] 2010_05 Page #128 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્ર. સંક્ષિપ્તસાર. અશુદ્ધ. રાજ્યસ્થાન. મંદિનું આચાય मष्ठाभिः नोकाद् શેહેર. प्रसिद्धो चद्र રાજસ્થાન, મંદિરનું આચાર્ય मष्टाभिः नेकाद. શહેર प्रसिद्धो चन्द्र મૂલરાસ. અશુદ્ધ. ૧૦ ચાહિ ૧૫ શુદ્ધ. સો ચાહિ સાવચ જણમણુએસ નવિ ફંડ બે નિરજણી મહિમાયણ સુર સામી સાચય જણમણ આસ નવિછુંડઈ બેનિરજણ મહિમા ધણું સર સામી ૭૩ ] ૩૭ ४६ [ 2010_05 Page #129 -------------------------------------------------------------------------- ________________ 6 કેમગલત કસ ગલતઈ દીધી દીધા કાલુકેબલ કાલ કબલ ૮૧ ગંધાર ધાર ૧૦૯ રષિરીઉં રષિરાઉનું ૧૩૭ યોગમલસઇજિણિ વેગ મલસઈ જિણિ ૧૪૨ ૧૪૫ પલેવ નઇ ૧૪૭ ૧પર ૧૬૨ ૧૭૦ પલેવન જિ વિહરાઈ ફાસૂઉલા સાકરસેવ વિહરાવ ફાસૂ ઉલા સાકર સેવ ૧૭૭ ૧૮૬ ઘણુ ઉહાર નાકૂનામ ઘણુઉ હાર ના નામ ૨૦૧ २०६ २०६ છે. હાટક દઈ સે માગતાં અસંભ કG આવ્યાં મહલિયાં ત્યાં હજિઆ છઉં સંધપુરૂષ વલ્યાં [ ૭૩ ] હાટ કઈ ઇ માગતાં અસંભમ કહા આ વ્યા મેહલિમાં ત્યાંહજિ અછઉં સંઘપુરૂષ વયા I ४६ ૪૭. ૪૮ ૪૯ 2010_05 Page #130 -------------------------------------------------------------------------- ________________ જ જ ક હ ક 6 K $ % ૮ - ૨ ૪ ૪ ૪ % ૮૪ ૧૧૫ - ૨૭ મલ્યાં આવી વિદ્યા જ આસી કમલ વા મનિ બલલહિઉં ધડઉ ભાણુઈ મરૂતિ સે ઈમ સઉ આપી તું તિહાં કેવલીઉં તિડાં ! તુમઝ ઊરસઈ સમધરૂં સબુલું સીમાડી મલિ ૨૭ ૩૪ ૫૮ - ૯૯ ૧૩૬ ૧૩૭ ૧૪૬ ૧૫૩ [ ૭૪ ] 2010_05 Page #131 -------------------------------------------------------------------------- ________________ જલદી મગાવી લ્યા. જે ઐતિહાસિક રાસ-સ ગ્રહુ. ( &ા ગ લી. ) ' 9 મ ભાગમાં કાચર વ્યવહારીના રાસ, રસા રત્ન કાસ, ૯ રિધિવાvકયા, ભીમ થાપાઈ, ખેર! હું ડાલીયા ના રાસ ૧૧ તારિ ગુરૂ બાર માસ એમ છ રાસે, તેના સાર, ઐતિ૧=ોપણીઓ અને કેડિયું શબ્દાર્થ સંગ્રહ પણ આપવામાં s, દરેક પ્રકારના વાંચનારાઓને તે ઉપયોગી થઈ પડે, ૧ર બહાર પાડવામાં આવ્યા છે, હવે માત્ર થોડીજ નકલા છે. ટે જલદી મગાવી લ્યા. કિંમત માત્ર આઠ આના છે. ૧૪ ડિજિ વખતમાં બહાર પડશે. એતિહાસિક રાસ-સંગ્રહ. | ( ભાગ ૩ છે.). '' માહમાં નવ રાતે છે. ૧ વિનય વસૃષ્ટિ, ૨ વિદ્યા15 , ૩ વૃદ્ધિવિજયગણિ, ૪ કાપી ડા, ધ વૃદ્ધિસાગરસૂરિ, જેનેાદયસૂરિ, છ કમ ચદ્રમ ત્રી, ( અણુ દ્રવિમલસૂ ૨ અr . મલવિજયગણ રાસ.. એતિહાહિક રાસ...સંગ્રહ ( ભાગ ૪ થા.) આ સંગ્રહુમાં કેવળ વિજયતિલકસૂરિનાજ રાસ આખ્યા છે. ઉપરના તમામ ભાગોમાં પહેલા અને બીજા ભાગમાં આપ્યા પ્રત્યેક રાસનો સાર, ઐતિહાસિક ટિપણીઓ અને કેણિ સ'ગ્રહ વિગેરે આપી તેની ઉપયોગિતામાં વધારો કર્યો છે. | S. 2010_05 Page #132 -------------------------------------------------------------------------- ________________ એતિહાસિક સઝાયમાળા. ( સાગ 1 લા. ). આ સજઝાયમાળામાં તપાગચ્છમાં થયેલા સુપ્રસિ મારૂ દવિ લસૂરિ, સામવિમલસૂરિ, હીરવિજયસૂરિ, વિજયતિલકસૂરિ, વિજયદેવસૂરિ, વિજયાણુ દસૂરિ, વિજયપ્રભસૂરિ, વિજયરત્નસૂરિ, મેઘવિજય ઉપાધ્યાય, વિજયક્ષમાસૂરિ, વિજચદયાસૂરિ, વિજયદાનસૂરિ, વિજયસિંહુસૂરિ, વિજયરાજસૂરિ, સુનિસુંદરસૂરિ, સામસુંદરસૂરિ, ભાનુચંદ્ર ઉપાધ્યાય અને વિજયધ મસૂરિ વિગેરેની એતિહાસિક વૃત્તાન્તાવાળી સઝાચા આપવામાં આવી છે. તેમ ગચ્છનાયકપટ્ટાવલી કે જે સજઝાય રૂપેજ છે; તે પુણ્ય આપી છે. આની સાથે સજઝાયાના કર્તા અને હેમાં આવતાં બીજા આચારોનાં નામા વિગેરેના સંબંધમાં ઐતિહાસિક નાટે આપી. ઇતિહાસની દૃષ્ટિએ પણ એક ઉપચાગી ગ્રંથ બન્યા છે. સંજઝાયાના ગાનારાઓને તો આ પુસ્તક ઉપયોગી છે, એમાં કહેવું જ શું. ઉપર બતાવેલ રાસસ ગ્રહુ ભાગ 3-4 અને સજઝાયમાળાના પ્રથમ ભાગ છપાઈ ગયેલ છે. જે થોડાજ વખતમાં મહા પડશો. આ સિવાય અઢારા તરફથી ગ્રાચીનલે ખસ ગ્ર ( જયેની અંદર અપ્રસિદ્ધ પ્રતિમાઓ ઉપરના 500 લે મા એ છે. તેમ તેની અંદર આવેલ ગ૭, આચાર્યો અને જ્ઞાતિયા | Rનું વૃત્તાન્ત આપ્યું છે.) * તીર્થસાળાસ'ગ્રહ’ વિગેરે એ સિક પુસ્તક પણ છપાય છે. જમ્હારે અપ્રસિદ્ધ ચાલીસીસચા * પ્રાચીનતવનસંગ્રહ વિગેરે પુસ્તકે પણ તૈયાર થાય છે ? જે ક્રમશ: છપાઈ પ્રગટ થશે. શ્રીયશોવિજયજેનગ્રંથમાળા. ખારૂગેટ- ભાગ 2. ( કાઠીયાવાડ.) - 2010_05