________________
પરિશિષ્ટ “=”
જોધપુર સ્ટેટના વાલી ગામથી ૪ ગાઉ ઉપર હસ્તીકુડી નામનું એક ગામ છે. અહંનો એક શિલાલેખ વીજાપુર (ગડવાડ)થી એક માઇલ ઉપર આવેલા રાતા મહાવીરના દેરાસરના દરવાજાની " जीवविचारप्रकरणविवरणमाद्विसहस्रमानं च । श्रीललितांगचरित्रं रासकचूडामणीत्यभिधम् ॥ १ ॥ श्रीपालचतुष्परिका षड्भाषास्तोत्रटिचिकाटीका । श्रीनंदिषेणसुमुनेः षड्गीतः पंचमो रासः ॥ २ ॥ श्रीमद्यशोभद्रगुरुप्रबंधः श्रीफाल्गुचिंतामणिनामधेयः । શ્રીમેદ્રાસ્તવને સટ યા: પ્રવંધા સદના રૂમેડથ” | અર્થાત– ૧ જીવવિચાર પ્રકરણ વિવરણ-જહેનું બે હજાર શ્લોક પ્રમાણમાં
માન છે. લલિતાંગચરિત્ર-આનું બીજું નામ સિકચૂડામણિ છે. આ ચરિત્ર, સ.-૧૫૬૧ માં દશપુરમાં (મંદર) બનાવ્યું હતું. અને
આ ચરિત્ર બનાવીને માફjજની સભામાં મહાટું માન મેળવ્યું હતું. ૩ શ્રીપાલચે પાઈ૪ વભાષા સ્તોત્ર ( ટીકા સહિત). ૫ નંદિપેણમુનિગતિ. ૬ યશભપ્રબંધ જોંનુ ફ ભુચિ મણિ” એવું બીજું નામ છે. છ મેદપાટ સ્તવન-( ટીકા સહિત)
૧ વતમાનમાં આ ગામને હુડી કહેવામાં આવે છે. પહેલાં આ ગામ એક તીર્થ તરીકે મશહુર હતું. અહિંના મહાવીરસ્વામીનું નામ પ્રચીન તીર્થમાળાઓમાં કેટલેક સ્થળે મળે છે. મુનિરાજ શીલવિ જયજીએ પિતાની તથા માળામાં લખ્યું છે –
[ પ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org