________________
સિંધુલભૂપતિને હાં એક હજાર હાથી છે. તે બધા રેગથી અત્યંત પીડાય છે. તે બધા પડે છે, બરાડા પાડે છે, આથડે છે, કાન કંપાવે છે. ઇત્યાદિ કષ્ટ પામે છે. જે આપની પાસે કેાઈ આવે અને આપના પગ પખાળેલું પાણું માગે, તો તે જરૂર આપશે, તેમ કરવામાં જિનશાસનની પ્રભાવના થશે.
એમ કહીને દેવતા ત્યાંથી વિદાય થયો. રાજા હાથીઓના દુઃખથી શકાતુર હતા. વૈદ્યો દવાદારૂ કરતા હતા, પરંતુ આરામ થતો નહતો. રાજાએ મંત્રીને કહ્યું કે-“આજ એવી ઉદ્દઘોષણા કરાવે કે જે કઈ માણસ આ હાથીઓને સાજા કરશે, તેને અર્ધ રાજ્ય આપવામાં આવશે.”
એ પ્રમાણે ઉદ્ઘોષણા પણ થઈ. તે વખતે આકાશમાં વાણું થઈ કે-“કંબલગિરિમાં રહેલા અષિનું જે ચરણોદક લાવિને હાથીઓને છાંટવામાં આવે, તે હાથીઓ સાજા થાય.”
રાજાએ, મંત્રીને કંબલગિરિમાં ઋષિ પાસે મોકલ્યો. ષિના પગ પખાળીને મંત્રી પાછું લઈ આવ્યું. હે હાથીઓને તે પાણી છાંટે છે, હે એક તાપસ બોલ્યા કે-પટ્ટહસ્તિને છોડીને બાકીના તમામ હાથીઓને પાણી છાંટે.'(તાપસને આંતરિક વિચાર એ હતો કે આ બધા હાથી મરી જશે. અને મારા પ્રયત્નથી પટ્ટહસ્તિ બચશે.) તે પ્રમાણે કરવામાં આવ્યું. પરંતુ થયું એમ કે બધા હાથી તે સાજા થઈ ગયા અને પેલા તાપસે પટ્ટહસ્તિને બચાવાની ખાતર ઘણું ઘણા ઉપાયો કર્યા, છતાં તે હાથી બચ્યો નહિં, અને મરી જ ગયે.
આથી જિનશાસનની ઘણું પ્રશંસા થઈ. રાજાએ, ઋષિજીને અરધુ રાજ્ય લેવા માટે કહ્યું, પરંતુ ઋષિએ, “સંયમની આગળ રાજ્ય કોઈ ચીજ નથી.” “જે રાજ્યથી નરકગતિ મળે, તે રાજ્યનું
હારે શું કામ છે ?' ઇત્યાદિ સમજાવ્યું. રાજાએ ઋષિની નિર્લોભતા જેઈ એક મંદિર બનાવ્યું. અને હૈમાં સિંહાસન કરાવી ત્રાષિનાં પગલાં સ્થાપન કરી હમેશાં પૂજા કરવા લાગ્યો. વળી રાજાએ કષિના નિમિત્તના અર્ધરાજ્યથી સાતે ક્ષેત્રને પિષણ કર્યા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org