________________
આ પછી એક વખત ખિમઋષિ ચાલ્યા જતા હતા, તેવામાં એક મડદુ તેઓને મળ્યું. ઋષિએ પૂછ્યું- કે આ મડદું કાનુ છે ’? એક માણસે કહ્યું: “ મહારાજ ! આ ધન વ્યવહારીના પુત્ર છે. આજથી છ મહીના ઉપર રાત્રીની અંદર સૂતાં ત્હને એક સર્પ ડસી ગયા હતા. ઘણા મત્ર, યંત્ર વિગેરે ઉપાયેા કર્યાં, પરંતુ તે મચ્યા નહિ.
""
ઋષિએ કહ્યું:- મનમાં લગાર પણ ખેદ કરશે! નહિં, છેકરા જીવે છે.”
>
છોકરાના પિતા ઋષિને પગે પડ્યા, અને પ્રાર્થના કરવા લાગ્યું કે હું સ્વામિન્! મ્હારે ઘરે ઋદ્ધ ઘણી છે. પરન્તુ આ એકના એકજ પુત્ર છે. જો આ છેાકરા નહિં ખર્ચે, તે મ્હારૂ કુલ સૂનુ થશે અને મ્હારે માથે મેસમાન દુ:ખ આવી પડશે. ઋષિએ પ્રાસુક પાણી પાત્રમાં લઇને નવકારમત્રના જાપ કોં. છેકરા એકદમ જાગી ઉઠશેા. આ જોઇને સર્વત્ર જયજયકાર ફેલાયા. વળી આથી શ્રદ્ધાલુ ખની ધનરાજે પોતાના પરિવાર સાથે માર વ્રતના સ્વીકાર કર્યાં,
બીજી તરફ ષિમઋષિએ વિચાર્યું કે- આ બધા ગુરૂને જ પ્રતાપ છે. માટે હવે ગુરૂસેવામાં જવું ઉચિત છે,
એમ વિચારી ઋષિ ત્યહાંથી ચિત્રકૂટ (ચિન્તાડ) આવ્યા, કે જ્હાં શ્રીયશેાભદ્રસૂરિ હતા. સ ઘે ઋષિજીને ખૂબ સત્કાર કર્યાં, ષિમઋષિએ ભક્તિપૂર્વક ત્રણ પ્રદક્ષણા દઈને ગુરૂને વિધિપૂર્વક વંદણા કરી. તે પછી ઋષિએ પાછા એક પછી એક અભિગ્રહા લેવા શરૂ કર્યાં.
ષિમઋષિએ ઉત્કૃષ્ટ અભિગ્નહેા કરી કુલ ચારાસી પારણાં કર્યાં, ષિમઋષિએ ત્રીસ વર્ષની ઉમરે સયમ લીધું હતું, સાત વર્ષ શુસેવામાં રહ્યા હતા, અને તે પછી જુદા જુદા પ્રકારના અભિઊંડા અને તપસ્યા કરી એકદર નેવુવનું આયુષ્ય વ્યતીત કરી સ્વગે પધાર્યાં.
Jain Education International_2010_05
I c.]
For Private & Personal Use Only
www.jainelibrary.org