SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ અલિભદ્ર પણ વિદ્યાના મલથી એક પ્રભાવક પુરૂષ થયા છે. આ અલિભદ્ર, શ્રીયાભદ્રસૂરના શિષ્ય હત!. ॥ મ્ ॥ અલિભદ્ર. એક વખત શ્રીયશેાભદ્રસૂરિએ પક્ષીપુર (પાલી) માં ચામાસુ કર્યું હતું. યોાભદ્રસૂરિ રોજ સૂર્યના મંદિર પાસેની જગામાં ડેડિલ જતા હતા. સૂર્ય દેવ, વિચાર કરતા હતા કે- ગુરૂ કઇ પણ પ્રકારે મ્હારા મદિરમાં આવે, તે હુ એવા પ્રકારની વસ્તુ ભેટમાં આપું કે, હેમને કાઇ પણ વાદિ વાદમાં જીતી શકેજ નહિ.' કાઇ એક વખતે ગુરૂ આવતા હતા, હેવામાં સૂર્ય, ગુરૂને પેાતાના મંદિરમાં લાવવા માટે સખ્ત વરસાદ વરસાવ્યેા. કાઇ પણ ઉભું રહેવા જેવુ સ્થાન ન દેખી શ્રીયશેાભદ્રસૂરિએ સૂર્યના મંદિરમાં પ્રવેશ કર્યાં. દિનકર ખુશી થયેા. ગુરૂના પુણ્યપ્રભાવથી તે પ્રત્યક્ષ થઈને કહેવા લાગ્યું કે-આપ વર માગેા. હું લવિદ્યા દેવાને તૈયાર છુ.' ગુરૂએ કહ્યું:— મ્હારે વિદ્યાની કંઇ પણુ જરૂર નથી. હું દિનકર ! હુમારા ઢનથી મ્હને સ પ્રકારે પ્રમાદ છે.' જી ૧ તપાગચ્છની પટ્ટાવલી, કે જે, સ. ૧૮૮૯માં લખાએલી, છે, હેની અંદર અલિભદ્રને, શ્રીયશાભદ્રસૂરના ગુરૂભાઇ તરીકે ઓળખાવ્યા છે, પરન્તુ તે ડીક નથી. કેમકે પ્રસ્તુત રાસની પ્રથમ કડીમાંજ લાાસનય લખે છે કે પુણ્યપ્રભાવક જાણીઇ વિદ્યાધિ સિભદ્ર; 1 મુ ચરિત્ર વખાણીઇ જસ ગુરૂ શ્રીજસલદ્ ૧ વળી આજ પ્રમાણે શ્રીમુનિસુદકિત उपदेशरत्नाकर ना પૃષ્ઠ ૯૩ માં પશુ લખ્યું છેઃ 66 શ્રીયો મદ્રસૂરિશિષ્યવઢમામિત્રજીવત્ , ઇત્યાદિ પ્રમાણેાથી સિદ્ધ થાય છે કે-અલિભદ્ર, યશાભદ્રસૂરિના ગુરૂભાઇ નહિં, પરન્તુ શિષ્ય હતા. [ ૯ ] *k Jain Education International_2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004602
Book TitleAetihasik Ras Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy