________________
સૂયે કહ્યું -“મહારાજ ! દેવનું દર્શન નિષ્ફળ હેતું નથી. મા હું આપું તે વિદ્યા દ્રવ્યો કે જે વિદ્યાના બળથી જિનશાસન દાણું દીપશે.
એમ કહી સૂચે એક અંજનકુંપિકા આપી, જહના અંજ નથી સર્વ જીવો જોઈ શકાય. અને બીજું એક એવું પુસ્તક આપ્યું કે હેમાં ત્રિલોકીની વિદ્યાઓ હતી.
તે પછી શ્રીયશોભદ્રસૂરિ ઉપાશ્રયે આવ્યા. પુસ્તક વાંચી જોયું, હેમાં સુવર્ણસિદ્ધિની, રૂપસિદ્ધિની, નવાં નગર ઉત્પન્ન કરવાની, પરકાયામાં પ્રવેશ કરવાની, ગગણગામિની વિગતો અનેક પ્રકારની વિદ્યાઓ હતી. આ વિદ્યાઓ ગ્રહ કરી લઈને શ્રીયશોભદ્રસૂરિએ, પોતાના શિષ્ય બલિભદ્રની સાથે તે પુસ્તક પાછું મોકલાવ્યું. વધુમાં કહ્યું કે-“તું આ બાંધેલું પુસ્તક છોડીશ નહિ અને દિનકરના હાથમાં જઈને મૂકજે.”
માર્ગમાં જતાં બલિભદ્રે વિચાર કર્યો કે-“આ પુસ્તકમાં શું છે. તે જોઉં તો ખરે.’ ઝટ પુસ્તક ખેલ્યું, અને જોયું તો હેમાં એક એકથી ચઢીયાતી વિદ્યાઓ જોઈ. બલિભદ્ર, આ પુસ્તકમાંથી જે ત્રણ પાનાઓમાં વિદ્યાઓ ભરી હતી. તે ત્રણ પાનાં કાઢી લઈ એક સ્થળે સંતાડ્યાં. બાકીનું આખું પુસ્તક સૂર્યની આગળ જઈને મૂક્યું, અને પાછો વળે. પાછા આવતાં પેલાં સંતાડેલાં પાનાં લેવા ગયે, પરંતુ ત્યાં પાનાં મળ્યાં નહિં. બલિભદ્ર ખૂબ રેવાને કૂટવા લાગે. આથી દિનકરના મનમાં દયા આવી. હેણે કહ્યું કે- તે ચેરી કેમ કરી. વગર આપે શા માટે લીધાં?” બલિભદ્ર બે -“હારે ગુરૂને આખું પુસ્તક આપ્યું, તે શું હું ત્રણ પાનાં પણ ન લઉં ? હું યશોભદ્રગુરૂને ચેલો છું. તો પછી હે સ્વામિન ! હને શા માટે આપ અવગણો છે? હુને માગીને લેતાં શરમ આવી. એટલા માટે તે પાનાં અહિં સંતાડ્યાં હતાં. હે દિનકર ! ગુરૂએ સંગ્રહેલાં પુસ્તકો ચેલાનાં જ ગણાય છે, એ ન્યાયથી પણ આ પુસ્તકનો અધિકારી હું જ છું. હવે હમે પુસ્તક આપીને પાછું છ ગ્ય કહેવાય. અરે, જ્યારે કોઈ મેટે પુરૂષ ઘર આગળ આવે છે, અને તેને જે કોઈ ભેટ કરે, તે તે લેતો નથી. પરંતુ તેના
[ ૧૦ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org