SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ બાળકના હાથમાં આપવામાં આવે, તે તે વસ્તુ ને જ પોંચી ગણાય છે. અર્થાત્ એ ન્યાય પ્રમાણે પણ જો આ પુસ્તક હુને આપ આપે, તે પણ ઉચિતજ ગણાય.” | બલિભદ્રનાં વચન સાંભળી દિનકરને કઈક હસવું આવ્યું દિનકર દયા કરીને તે પાનાં હેને આપી દીધાં. ભલિભદ્ર ઘણે ખુશી થતો ગુરૂ પાસે ગયા અને ગુરૂને ખુશ રાખવા માટે ખૂબ ભક્તિ કરવા લાગે. એક વખત બલિભદ્ર ઉત્તર દિશા તરફ ઠંડિલ ગયા ત્યાં હૈમણે લીંડીઓનો એક ઢગલો દેખ્યો. આ ઢગલા ઉપર મંત્રીને પાણુ છાંટયું, કે તુર્તજ તે ધનનો ઢગલે થઈ ગયે. આ દેખીને સ્વયં બલિભદ્રને બહુ આશ્ચર્ય થયું. આવા અવસરમાં શ્રીયશો. ભદ્રસૂરિ હાં આવ્યા, અને આ પ્રમ ણે બલિભ વિદ્યાને દુરૂપયોગ કરેલો જોઈ હેને ઠપકે આ કે-“હે બાલ બલિભદ્ર ! આ શું કર્યું ? શું આટલી વિદ્યા પણ હવે જરીજ ન શકી ? ઠીક હવે હમે અલગા થઈને રહા.' આ પછી શ્રીયશોભદ્રસૂરિ સ્વર્ગે ગયા. બલિભદ્ર પિતાની વિવાથી કેનાં મનને હરણ કરવા લાગ્યા. તેથી બીજા સાધુઓ હેમના ઉપર ઈષો કરવા લાગ્યા. બલિભદ્ર એક પર્વતની અંદર રહીને ભિન્નભિન્ન પ્રકારની તપસ્યા કરવા લાગ્યા. બીજી તરફ શ્રીયશોભદ્રસૂરિની પાટે ચહુઆણવંશમાં ઉત્પન્ન થએલ શ્રીશાલિભદ્રને સ્થાપતાં બલિભદ્રને ઘણું જ ખોટું લાગ્યું. વધુમાં ઉત્સવ ઉપર પણ હેમને તેડાવ્યા નહિ, તેથી ઓર વધારે છેટુ લાગ્યું. તે એક ગિરિગુફામાં ચાલ્યા ગયા. ત્યાં ઘાસ ચરવાને માટે આવતાં બકરાંઓની લીંડીયોથી રવિ મંગલ કે સેમવારે હેમ કરીને પિતાની વિદ્યાઓની સત્યતાની પરીક્ષા પણ કરતા હતા. એક વખતે સિદ્ધાચલની યાત્રા કરીને એક મહટો સંઘ જૂનાગઢ (ગિરનાર) આવ્યા. અહિં રાગે બેંગાર રાજ્ય કરતા હતા. ૧ બેંગાર રાણ નવઘણુનો પુત્ર. અને જહેણે વિ. સ. ૯૧૬માં રાજય પ્રાપ્ત કર્યું હતું. જા એ ટૅડ રાજસ્થાન, પૃ. ૩૪૨, પં. ગૌરીશંકર સંપાદિત. [ ૧૧ ]. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004602
Book TitleAetihasik Ras Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy