________________
આ રાણાને બાઢાએ પ્રતિબધી બદ્ધ કરી લીધા હતા.
હે ગિરનારનું તીર્થ, કે જે વેતાનું હતું, તે પિતાને સ્વાધીન કરી લીધું હતું. સંઘે અહિં આવીને ઘણો પ્રયત્ન કર્યો. ચોરાશી સંઘ એકઠા થયા. પરન્તુ તીર્થમાં પ્રવેશ થઈ શકે નહિં. રાણાએ એજ હુકમ કર્યો કે “ ત્વમે બદ્ધ થાઓ, તેજ યાત્રા કરી શકે. અન્યથા નહિં.’
સંઘ વિચારમાં પડ્યો. બદ્ધ થવાય કેમ અને યાત્રા કયાં વિના જવાય પણ કેમ ? સંઘને આને આ ઝઘડામાં બાર વર્ષ વ્યતીત થઈ ગયાં.
છેવટે સંઘને એક માણસના શરીરમાં અંબિકાદેવીએ પ્રત્યક્ષ થઈને કહ્યું કે–“બદ્ધના એક વ્યંતર દેવે આ તીર્થ સ્વાધન કર્યું છે. હવે જે યશોભદ્રસૂરિ અથવા તેમના શિષ્ય બલિભદ્ર- બેમાંથી એક અહિં આવે, તેજ હમને આ તીર્થની યાત્રા થઈ શકે. ”
સંઘના માણસે પૂછ્યું કે– તેઓને લાવવા કચ્છથી અર્થાત તેઓ હાલ કયાં છે?”
દેવીએ તે પર્વતની ગુફા બતાવી કે–જ બલિભદ્ર રહેતા હતા. સાથે, ચાર માણસને ટની સ્વારીએ ત્યાં મોકલ્યા. આ માણસે લ્હાં જઈને જુએ છે, તો તે પર્વતમાં વેષ વિનાને એક અવધૂત પુરૂષ જે. માણસોએ તે અવધૂતને પૂછયું કે“આ પર્વતમાં બલિભદ્ર કમ્હાં બેઠા છે”? અવધૂત : –
આ રસ્તે થઈને પેલી ગુફામાં આવે.” આ અવધૂત તે બલિભદ્રજ હતા. પેલા માણસને બીજે રસ્તે મોકલ્યા, અને પોતે બીજા રસ્તે થઈ, ગુફામાં જઈ ધાન કરી બેસી ગયા. સંઘના પુરૂએ બલિભદ્રને એક પત્ર આપે. તે પત્રમાં, બલિભદ્રને જૂનાગઢ આવવા માટે લખ્યું હતું. બલિભદ્રે તે માણસને કહ્યું કે-“હૃમે જાઓ, હમારા પહોંચતા પહેલાં હું હાં હાજર હોઈશ.’
સંઘના માણસે હર્ષિત થતા વિદાય થયા. બલિભદ્ર પણ ગગનગામિની વિદ્યાના જોરથી એકદમ જૂનાગઢ આવી પહોંચ્યા.
[ ૧૨ 1
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org