________________
કવિની કૃતિઓ.
કવિવર લાવણ્ય સમયે ગુજરાતી પદ્ય સાહિત્યમાં જે ભાગ ભજ છે, તે જાણવાને હેમની નીચે આપેલી કૃતિઓજ બસ થશે.
૧. સિદ્ધાન્ત પાઈ–સં. ૧૫૪૩ના કાર્તિક સુદિ ૮ને રવિવારે આ ચોપાઈ બનાવી છે, આની અંદર લંપકને ઉદ્દેશીને મૂર્તિપૂજાનું ઘણી જ સરસ રીતે પ્રતિપાદન કર્યું છે. કવિએ પિતાની બાવીસ વર્ષની ઉમરે ( દીક્ષા લીધા પછી ચાર વર્ષે ) આ ચોપાઈ રચી છે. આ ચેપાઈ એક નવા નિકળતા મતના પ્રતિવાદરૂપે કરેલી હોવા છતાં, લગાર પણ કેધ કે નિંદાનો અભિપ્રાય રાખ્યું નથી. એ વાત કવિએ પોતાના શબ્દોમાં કહી બતાવી છે –
ક્રોધ નથી પિષિઉં મઈ રતી વાત કહીછરું સઘલી છતી, બલિઉ બ્રાસિદ્ધાંતવિચાર તે નિંદાનું સિલે અધિકાર.”૭૩
વળી પણ કહ્યું છે – “જીવ સવે મઝ બંધવ સમાં પડઈ વરસ ધરો ક્ષમા જે જિમ જાણુઈ તે તિમ કરિઉ પણિ જિનધર્મષરઉ આદરઉ”૭૪
ર ઐતમ પૃચ્છા–એકસે એકવીસ કડીઓની આ પૃચ્છા છે. આને રચ્યા સંવત્ આ છે – પહિલં તિથિની સંખ્યા જાણે સંવત જાણું ઈણિ અહિનાણિ; બાણ વેદનુ વંચઉ વામ જાણું વરસતણું એ નામ. ૧૩ વાસુપૂજ્ય જિનવર જે નમુ ચિત્ર થકી માસ તે તસુ; અજૂઆવી ઈગ્યાર િસાર તહીઈ ગિરૂઉ સુર ગુરૂવાર.” ૧૪
. (સં. ૧૫૪૫ ના ચૈત્રશુદિ ૧૧ ગુરૂવાર) ૩ સ્થૂલભદ્ર એકવીસે-- સંવતુસંવત્ પનરત્રિપન્નઈ જવ દિવસ દીવાલી તનઉ, યૂલિભદ્ર ગાયુ મઈ સુણયઉ એકવીસું એ ભણુઉ.” ૪૦
(સં–૧૫૫૩ ની દીવાળી) :
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org