________________
૪ નેમનાથ હમચડી.
આ હુમચડીનેા અંતિમભાગ આ છે:
હુમચી હમચી હુમડી રે હુમચી છઇ ચુરાસી; મુનિ લાવણ્યસમય ઇમ એલઇ હુમચી હરિષ વાસી રે. હ૦ ૮૧ સંવત પનર ખાસŕઈ ૨ ગાયુ નેમિકુમાર;
મુનિ લાવણ્યસમય ઇમ એલઇ વતિઉ જયજયકારા રે.” હુ૦ ૮૩ ( સ. ૧૫૬૨ )
૫ આલાયણુ વિનતિ (સીમંધર સજ્ઝાય )
આ વિનતિના રચ્યા સવત આ છે:-- “ સ ંવત પુનરે ખાસતૢ અલવેસર ૨, આદિસર સાષિ તે; વીનવ્યે સીમધર રે,
વામજ માંડે
દેવ દર્શન દષિ તા. પર
સ. ૧૫૬૨માં આદીશ્વરની શાખે વામજ વિનતિ બનાવી છે.
૬ સેરીસાપાર્શ્વનાથસ્તવ.
આ સ્તવનમાં સેરીસામાં રહેલ લાડણપાર્શ્વનાથનું વર્ણન આપ્યુ છે. આના રજ્ગ્યા સવત્ આ છે:
----
Jain Education International_2010_05
નગરમાં આ
“ પાસ કલ્યાંણુક ઇસમ દીહાડએ મહીયલ મહિમા પાસ દેખાડએ; દ્વેષાડએ પ્રશ્ન પાસ મહિમા સધ આવે ૯મટ્યા, ધ્વજ પૂજ મંગલ આરતી તેણે પાપ પૂરવના ઘટ્યાં; સંવત પન્દર ખાસગ્નિ પ્રસાદ સેરીસાતળું, લાવણ્યસમે ઇમ આદિ ખેલેં નમા નમા ત્રિભુવન ધણી.
( સ. ૧૫૬૨ )
૭ સુરપ્રિયકેવલીરાસ.
સંવત
સનત પનર સડસઠઇ આસા દિ સેામવાર;
[ ä ]
For Private & Personal Use Only
૧૫
www.jainelibrary.org