________________
પેલા કૃણે કહ્યું કે-“ગણે છે શું ? જહેટલા ભાગ્યમાં હશે, તેટલા આવ્યા હશે.” ઋષિએ કહ્યું –“ભાઈ ! હુને કંઈ લેભ નથી. હું જોઉ છું કે મહારે અભિગ્રહ પૂરો થયો છે કે નહિ ? આ અભિગ્રહમાં મહારે ત્રણ મહીના ને ૮ દિવસના ઉપવાસ થયા છે. અને હુને જે ભિક્ષામાં એકવીસ માંડા આવ્યા હશે તેજ હારે અભિગ્રહ પૂરો થય ગણાશે. ”
ભિક્ષામાં આવેલ મંડક ગણ્યા, તો તે થયા પણ એકવીસજ. કૃષ્ણ ચકિત થયા. ઋષિ હાંથી વિદાય થતાં કૃષ્ણ પણ પાછળ પાછલ ગયે. હેણે ઋષિને પૂછ્યું કે–
“મહારાજ મહારું આયુષ્ય કેટલું છે ?” કષિએ જણાવ્યું કે-“હમારૂં છ મહીનાનું આયુષ્ય છે.” કૃણે પિતાનું ટૂંકું આયુ
જાણી ખિમષિ પાસે દીક્ષા લીધી. જડેનું નામ કેણુત્રકષ પાડયું. કૃષ્ણષિની દીક્ષા થતાં દેવતાઓએ કુસુમની વૃષ્ટિ કરી. કૃણષિ છ માસનું પોતાનું આયુષ્ય પૂરું કરી સ્વ ગયા.
બીજી તરફ ખિમષિએ પારણું કર્યા પછી પાછો આવે અભિગ્રહ કર્યો –
સિંધુલરાજાને મદમાં આવેલે હસ્તિ, ગઢ-મકાનને પાડતે પિતાની સૂંઢે કરીને પાંચ મેદિક આપે, તે પારણું થાય.”
ત્રાષિને આ અભિગ્રહમાં પાંચમહીનાને અઢાર દિવસ થયા. આ વખતે સિંધુલરાજાને મદથી ભરેલે હાથી સાંકળને તેડીને ગામમાં થઈ નાઠે જતો હતો. હેવી ખિમઋષિની દૃષ્ટિ પડી, હે. વોજ હેણે કોઈના સૂના હાટમાંથી પાંચ મેદિક ઉઠાવીને લાંબી સૂ સાષિને આપ્યા. વળી હસ્તિને મદ પણ ઉતરી ગયું અને તે હાથીને સાંકળે બાંધવામાં પણ આવ્યું. એક હાથી જેવા પશુઓ ઋષિને દાન કર્યું અને શક્તિ પ્રાપ્ત કરી; આ જોઈ લેકોને બહુ આશ્ચર્ય થયું. એટલું જ નહિ, પરંતુ ઘણુ લોકોએ ધર્મ પ્રાપ્ત કર્યો. આ અભિગ્રહનું પારણું થયા પછી ત્રાષિએ પાછા આવો અભિગ્રહ કર્યો:–
સાસુથી પ્રચંડ લેશ કરતી વિધવા બ્રાહણે બે ગામની
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org