________________
આચાય હેની અવગણના કરીને ચાલ્યા ગયા. ગુરૂની આ નિસ્પૃ હતાથી સૂર્યને વધારે શ્રદ્ધા થઇ. હુંણે વિચાર કર્યાં કે—જો ગુરૂ, મ્હારા મંદિરમાં આવે, તે હુ પાપરહિત થાઉં.
એક વખત ગુરૂના આવવા સમયે સૂર્ય વરસાદ કર્યો, જેથી બીજું કાઇ એવુ સ્થાન ન દેખી, સૂરિજીએ સૂર્યંના મંદિરમાં પ્રવેશ કર્યાં. પ્રવેશ કરતાંજ મદિરનાં બારણાં બંધ થઈગયાં. એટલે સૂર્ય કહ્યું ઃ મહારાજ ! આપ કંઇપણ વર માગેા. ’ સૂરિજીએ કહ્યું:- જો કે મ્હારે કંઇપણ વસ્તુનું કામ નથી, તેપણુ આ વખતે માગુ છુ કે “ સજીવનું આલેાકન કરી શકું, એવું અંજન આપ. ' સૂર્યે કહ્યું- હું કાલે લઇને આવીશ.
.
"
,
બીજા દિવસે સૂર્ય એ વસ્તુએ લઇને ઉપાશ્રયે આવ્યે:— ૧ સુવર્ણાક્ષરની પાથી અને ૨ અંજનકુષિકા. આ બન્ને વસ્તુઓ આપીને સૂર્ય અદષ્ટ થઈ ગયા.
સૂરિજીએ, તે અંજનકુપિકાને પેાતાની આંખમાં આંજી જોઇ. તા હેમણે ત્રિલેાકીના તમામ પદાર્થો, હેવી સ્થિતિમાં હતા હેવી સ્થિતિમાં જોયા. આ સિવાય પુસ્તકની અંદર હે હે મા લખેલા હતા, તે પણ સિદ્ધ કરી લીધા.
તે પછી આચાર્ય વિચાર કર્યો કે- પાછળ જે શિષ્યા થશે, તેએ આ વિદ્યાને જીરવી નહિ શકે, ’ એમ વિચારી તે પુસ્તક અલિભદ્રને આપ્યું અને કહ્યું કે તું આ પુસ્તક સૂર્યના મંદિરમાં જઈને મૂકી આવ.
"
રસ્તામાં અલિભદ્રે હેમાંનાં ત્રણ પાનાં સંતાડ્યાં. પરન્તુ સૂર્ય, તે પાનાં šાંથી ઉઠાવી લીધાં. પાછા વળતાં અલિભદ્રે તે સ્થાને જોયુ, તે તે પાનાં દેખ્યાં નહિ. પછી અલિભદ્રના રાવાકળકળવાથી યા લાવી સૂર્ય તે ત્રણ પાનાં અલિભદ્રને આપ્યાં. યશોભદ્રસૂરિને આઠ મહાસિદ્ધિ ઉત્પન્ન થઇ. સૂર્યે આ પેલા પુસ્તકમાં જે જે મંત્ર-યંત્ર હતા, તે બધા હેમણે સિદ્ધ
[ ૨૫ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org