________________
કરી લીધા. સૂરિજી ગગનગામિની વિદ્યાના પ્રભાવે હંમેશાં અપા, અષ્ટાપદ, સમેતશિખર, શત્રુંજય અને ગિરનાર એ પાંચ તીર્થોની યાત્રા કરીને આહાર કરતા.
પાલીથી વિહાર કરીને સૂરિજી સંડેરક આવ્યા. અહિંના સંઘે પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો. પ્રતિષ્ઠામહોત્સવ ઉપર બહારથી ધાર્યા કરતાં ઘણા માણસો એકઠા થયા. તેથી જમણમાં ઘી ખૂટી ગયું. આ વાત મ્હારે સૂરિજીના જાણવામાં આવી, હારે તેમણે વિદ્યાના બલથી પાલીના ધનરાજશાહના ઘેરથી ઘી મંગાવ્યું. અને ઘીનાં વાસણ ભરી દીધાં. પ્રતિષ્ઠા થઈ ગયા પછી પ્રતિષ્ઠા કરાવનાર ગૃહસ્થ દ્રવ્ય લઈને પાલી ગયે, અને તે ઘીના ધણને, હેના ઘીનું દામ આપવા લાગ્યા. હેણે કહ્યું—“મહે હ્યુમને ઘી આપ્યું નથી, તે પછી મને હમે મૂલ્ય શાનું આપે છે ?”
પિલા પૈસા લઈને આવનાર ગૃહસ્થ કહ્યું -“લ્હમે હમારાં ઘીનાં વાસણ તપાસે. જે હેમાં ઘી ન હોય, તે દામ લેજે.
મ્હારે હેણે ઘીનાં તમામ વાસણ તપાસ્યાં, તે હેમાં લગારે ઘી દેખ્યું નહિં.
બહાર આવી હૅણે કહ્યું -“મહારે દામનું કઈ કામ નથી. હું માનું છું કે–હમે જે ઘી ખરચ્યું છે, તે હારી વતીજ ખર
(૧) સરક, એરણપુરાથી પાંચ ગાઉ છે, જહેને સાંડેરાવ કહેવામાં આવે છે. આ ગામના નામ ઉપરથી જ સંડરેકગછ નામ પડ્યું છે.
(૨) આ પ્રમાણે મંત્રશક્તિથી પાલીથી ઘી લાવ્યા સંબંધી હકીકન સં. ૧૫૮૧ માં ઈશ્વરસૂરિએ બનાવેલા “ સુમિત્રપિચરિત્ર' ની અંદર પણ આ પ્રમાણે આપવામાં આવી છે
" यः प्राज्यमाज्यं निजमंत्रशक्त्या
નિના સંરપુરે મુલ્યા: ! तदाद्यनाकाद्भुतसच्चरित्रं
श्रीमद्यशोभद्रगुरुं नमामि ॥६॥ [ ૨૬ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org