________________
?
તેમહારા મસ્તકના છેદ થશે.
જોગીના દંભ ચાલ્યા નહિં. હેણે એકસા આઠ જલકુંભથી સ્નાન કરાવીને સાધ્વીને સાજી કરી.
એક વખત જોગીએ જિનપ્રતિમા ઉપર કઇક ચૂર્ણ નાખીને બિએને વિમુખ કરી દીધાં. શ્રાવકેાએ આ હકીકત આચાર્ય શ્રીને જણાવી, એવામાં ભમતા ભમતે યાગી બારણે આવીને ઉભું રહ્યા. એટલે આચાયે માનપૂર્વક તેને બાલાવ્યે. અને મંત્રેલી એક પાટ ઉપર હુંને બેસાડયા. આચાય અને યાગીને આપસમાં અનેક પ્રકારની વાતચીત કરતાં એ પહેાર દિવસ ચઢી ગયા. આચાય શ્રીની વ્હારવાની વેળા થઇ. તેએ ભિક્ષા માટે તૈયારી કરવા લાગ્યા. કેમકે:— “ભમતાં ચક્ર ભરઇ કુંભાર ભમતાં ભૂપ ભઇ ભંડાર; ભમતુ ચેાગી ભિક્ષા લહુઇ ભમતી નારી નિજકુલ દહ”
. ૧૩૦
યેાગી પણ ઉડવા લાગ્યા. પરંતુ ઉતાંની સાથેજ પાટ ત્યેની સાથે ઘસડાવા લાગી. એટલુ જ નહિ, પરન્તુ ચેાગીનું શરીર બળવા લાગ્યું, યાગીને ચિંતા થવા લાગી કે-હવે હારી કાણુ સાર કરશે.’ આચાયે કહ્યું:- ઠીક છે, આ પણ એક અવસર છે.’
ચેગી લજ્જિત થયા. હેનું અભિમાન ગળી ગયું. હેંણે દીનવદને આચાર્ય શ્રીને કહ્યું : “હે સ્વામિન્! હે દેવ! મ્હે જિનપ્રતિમાને વિમુખ કરી છે, એ મ્હારા અપરાધને આપ ક્ષમા કરે. અને મ્હારા શરીરને ન દહેા. મ્હારા કરતાં આપનું અધિક જ્ઞાન છે. આપના વચનને હું માન્ય કરૂં છું. અને જિનપ્રતિમાને સન્મુખ કરૂ છું.
77
એમ કહી વ્હેણે માવનાચંદન અને કેસરયુક્ત એકસે આઠ ઘડાથી જિનપ્રતિમાના પ્રક્ષાલ કરી જિન પ્રતિમાને સન્મુખ કરી. પછી યશેાભદ્રસૂરિએ દયા લાવી હૅને છૂટા કર્યો.
આ પછી ચેાગીએ જાણ્યુ કે—આવા મંત્રાદિથી હું હેમને નહિં હરાવી શકું. ત્હારે હુંણે આચાર્યની સાથે રાજા સમક્ષ શાસ્રાથ કર્યાં. આચાર્ય ચારાશીવાદ કરીને પણ વ્હેના મદ ઉતારી દીધા. હવે કાઇ પણ રીતે તે આચાર્યની સ્હામે ફાવી ન શકયેા,
[ ૩૪ ]
Jain Education International_2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org