SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ હારે હૈણે છલ કરવાનું વિચાર કર્યો. એક વખતે મંદિરમાં શ્રાવકે અલી (બાકળા ) ની સામગ્રી એકઠી કરતા હતા. બલી ઉછાળવાની કંઈક વાર હોવાથી આચાર્ય ઉપાશ્રયમાં સૂઈ રહ્યા હતા. આ પ્રસંગને સાધી પેલો બ્રાહ્મણ હાથમાં દંડ અને ખપર લઈ ગેરખ ગેરખ બેલતો આવ્યો અને હુને ભિક્ષા આપે, ભિક્ષા આપો” એમ બોલવા લાગ્યો. પરંતુ કોઈ હામે પણ જોતું નહોતું. એકે કહ્યું:-“આ તો દેવનું મંદિર છે, અહિં વળી ભિક્ષા શાની ?” છતાં પણ અડ્ડારે તે વ્હાંથી ન હશે; હારે કઈ કોઈને હેના ઉપર દયા આવી. અને હેને કેરી, અખંડ વિગેરે ફળ આપવા લાગ્યા; પરન્તુ તેણે ન લીધાં, અને કહ્યું:-“લઘુ ભિક્ષાનું મહારે કામ નથી. મહને પૂરી ભિક્ષા આપો.” સંઘે પૂરી ભિક્ષા આપી. ત્યારબાદ યશોભદ્રસુરિ જાગ્યા અને શ્રાવકોએ આ હકીકત ગુરૂને જણાવી. ગુરૂએ પિતાનું છમાસનું આયુષ્ય જાણ્યું. તેથી સંઘને જણાવ્યું કે –“ આજથી છઠ્ઠામહીને મહારૂં નિવણ થશે. મહારા મસ્તકની અંદર મણું છે. હેને લેવાને માટે તે ચેગી પ્રયત્ન કરશે. વળી વ્હારે હમે હારા શરીરને અગ્નિ સંસ્કાર કરશે, તે વખતે વરસાદ વરસાવશે અને વાયુ ચલાવશે. એ પ્રમાણે તે નવનવા ઉપાય કરશે. માટે હમે ધ્યાન રાખો કે મ્હારી પ્રતિજ્ઞા જાય નહિં. અને હેને માટે ઉપાય એજ છે કે હમે પહેલાં હારી કરેડના કટકા કરીને મણિ અલગ કરી દે, અને પછી શરીર સંસ્કાર કર . આ પ્રમાણે ગુરૂએ શ્રાવકેને એકાંતમાં ભલામણ કરી. સમય પૂરે થયે સૂરિજી સ્વર્ગે પધાર્યા. શ્રાવક સમુદાય એકઠો થયે. હારે પેલે કપટી બ્રાહ્મણ પણ પ્રયત્ન કરવા તૈયાર થયો. હેણે ગુરૂએ ૧ પ્રસ્તુત રાસમાં આચાર્યશ્રીને સ્વર્ગવાસ સંવત ૧૦૨૮ માં બતાવ્યો છે. વ્હારે ચં૦ ૧૬૮૩ માં લખાએલા સંસ્કૃત ચરિત્રમાં સંવત ૧૦૩૯ બતાવ્યો છે. વિત્ર માનવશ્વાસ્રવામિતરે છે [ ૨૦૨૨ ] शुचौ शुक्लचतुर्दश्यां स्वर्गेऽगान्मुनिपुंगवः ॥ १ ॥ [ ૩૫ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004602
Book TitleAetihasik Ras Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy