________________
નવા નવા ખડિયા આપવા માંડ્યા, પરન્તુ તે ઉપર તેણે દૃષ્ટિ પણ કરી નહિં અને પેાતાનેાજ ખડિયા માંગતા રહ્યા. બ્રાહ્મણના છેકરાએ એમ પણ કહ્યું કે—ત્યુને ત્હારેજ લેાજન કરવા દઈશ કે ઝ્હારે મ્હારો ખડયા હું લઈશ.' સુધર્માં વિચારમાં પડ્યા. બન્ને કુપિત થયા અને લડતા લડતા અધ્યારૂ (અધ્યાપક) પાસે ગયા. અધ્યાપકે બન્નેને સમજાવ્યા, પરન્તુ માન્યું નહિ. છેવટે બ્રહ્મપુત્રે ક્રોધાવેશમાં આવી આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી: “ વિપ્રપુત્રિ રિ દેઈ ગાલિ ક્રૂરકરવ્યુ તુઝ કપાલિ; જી ષા તુ અભણ સહી નહીતર ભરડઉ ભણજે ભઈ! ૧૮ આના ઉત્તરમાં સુધર્માએ પણ આ પ્રતિજ્ઞા કરી:
'
તવ તેષઇ મેલિઉ સુધર્મ જોજે અભણ માહરૂ ક; સૂર્ણ ન મારૂં' તુષ્ઠ પ્રાણીઉ નહીતર નહી સુધઉ વાણીઉ ’ ૧૯ તે છ વર્ષના સુધર્માં માળક તમારી પાર્ટના ઉદયકારક થશે, માટે સંઘ સહિત જઇને હુમે šને લાવેા. ’’
એ પ્રમાણે કહીને દેવી વિદાય થઇ.
ઈશ્વરસૂરિ સ ંઘની સાથે પલાસી આવ્યા. અને šાં પુણ્યસારને ઘરે ગયા. સુધર્મોની માતા ગુણસુંદરીએ આચાશ્રીના સારા સત્કાર કર્યાં. પછી આચાર્યશ્રીએ ગુણસુ ંદરીને સખાધી કહ્યુ :
• હે ગુણસુ ંદરી ! દેવીના વચનથી અમે હમારે ત્યšાં આવ્યા છીએ. ’ ગુણસુ દરીએ કહ્યુ :- મહારાજ ! આપ ફરમાવેા, મ્હારાથી અનતી આના ઉડાવીશ.
>
સૂરિજી- અમે હમારા પુત્રને લેવા માટે આવ્યા છીએ, માટે પુત્રની ભિક્ષા આપીને આન ંદિત કરો. ’
,
ગુણસુ ંદરી ગળગળી થઇને અને કાને આંગળી દઇને ) મહારાજ ! આપને શું લાજ પણ નથી, કે મ્હારા જેવી આંધળીને લાકડી ( ટેકા ) સમાન પુત્રની માગણી કરે છે ?’
( ૧૧ )
:
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org