________________
| 8. મઃ |
श्रीवीतरागाय नमः । कविलावण्यसमयविरचित खिमऋषिरास.
ભારતિ ભગવતિ મનિ ધરી ગુરૂપયે નમીય પવિત્ર; બેલિસુ બુદ્ધઈ આગલઉં બહાતણુઉ ચરિત્ર. ૧ જસ જસવાય અછાં ઘણુઉ જયુ તિ જસુભદ્રસૂરિ, ત્રીજઉ કહીઈ કિન્ડરસિ નામઈ દુરીયા દ્વરિ. ૨ પ્રહિ ઊગમિ નિત્ પ્રણમતાં લહી નવ નિધાન; ભજનિ દૂર કપૂર રસ ભૂપ ભલા બહુમાન. કવિજન કેહિસઈ કેતલાં જેહના જેહવા ઠામ, સુણ સહુ આદર કરી આઠ પ્રભાવક નામ. ધર્મકથક પ્રવચન વાદી વિદ્યા સિદ્ધ) તપસી જૈમિત્યક કવિ અટ્ટ પ્રભાવક લદ્ધ. હેમસૂરિ પ્રતિબધી કુમરન રેસર જે; ધર્મકથક ગુરૂ એહસમુ અવર ન બીજેઉ કે ઈ. ચદઇ પૂરવ જે લહઈ જાણુઈ અંગ ઈગ્યા; પાવયણ પૂરૂ કહઈ ધમધર્મવિચાર.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org