________________ એતિહાસિક સઝાયમાળા. ( સાગ 1 લા. ). આ સજઝાયમાળામાં તપાગચ્છમાં થયેલા સુપ્રસિ મારૂ દવિ લસૂરિ, સામવિમલસૂરિ, હીરવિજયસૂરિ, વિજયતિલકસૂરિ, વિજયદેવસૂરિ, વિજયાણુ દસૂરિ, વિજયપ્રભસૂરિ, વિજયરત્નસૂરિ, મેઘવિજય ઉપાધ્યાય, વિજયક્ષમાસૂરિ, વિજચદયાસૂરિ, વિજયદાનસૂરિ, વિજયસિંહુસૂરિ, વિજયરાજસૂરિ, સુનિસુંદરસૂરિ, સામસુંદરસૂરિ, ભાનુચંદ્ર ઉપાધ્યાય અને વિજયધ મસૂરિ વિગેરેની એતિહાસિક વૃત્તાન્તાવાળી સઝાચા આપવામાં આવી છે. તેમ ગચ્છનાયકપટ્ટાવલી કે જે સજઝાય રૂપેજ છે; તે પુણ્ય આપી છે. આની સાથે સજઝાયાના કર્તા અને હેમાં આવતાં બીજા આચારોનાં નામા વિગેરેના સંબંધમાં ઐતિહાસિક નાટે આપી. ઇતિહાસની દૃષ્ટિએ પણ એક ઉપચાગી ગ્રંથ બન્યા છે. સંજઝાયાના ગાનારાઓને તો આ પુસ્તક ઉપયોગી છે, એમાં કહેવું જ શું. ઉપર બતાવેલ રાસસ ગ્રહુ ભાગ 3-4 અને સજઝાયમાળાના પ્રથમ ભાગ છપાઈ ગયેલ છે. જે થોડાજ વખતમાં મહા પડશો. આ સિવાય અઢારા તરફથી ગ્રાચીનલે ખસ ગ્ર ( જયેની અંદર અપ્રસિદ્ધ પ્રતિમાઓ ઉપરના 500 લે મા એ છે. તેમ તેની અંદર આવેલ ગ૭, આચાર્યો અને જ્ઞાતિયા | Rનું વૃત્તાન્ત આપ્યું છે.) * તીર્થસાળાસ'ગ્રહ’ વિગેરે એ સિક પુસ્તક પણ છપાય છે. જમ્હારે અપ્રસિદ્ધ ચાલીસીસચા * પ્રાચીનતવનસંગ્રહ વિગેરે પુસ્તકે પણ તૈયાર થાય છે ? જે ક્રમશ: છપાઈ પ્રગટ થશે. શ્રીયશોવિજયજેનગ્રંથમાળા. ખારૂગેટ- ભાગ 2. ( કાઠીયાવાડ.) - Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org