________________
।। ઈમ્ ।
સંક્ષિપ્ત સાર.
ખિમઋષિ.
( પૃષ્ઠ ૧–૧૭ )
સુપ્રસિદ્ધ કવિવર લાવણ્યસમયે સ. ૧૫૮૯ના માઘ મહીનમાં રિવવારે એક રાસ રચ્ચા છે, જડ઼ેને ત્રણ ખંડમાં વિભક્ત કરેલા છે. પ્રથમ ખંડમાં ખિમઋષિ ( મેહા )નું વૃત્તાન્ત આપ્યું છે, બીજા ખંડમાં અલિભદ્રનું અને ત્રીજામાં શ્રીયશોભદ્રસૂરિનું,
કવિએ પ્રથમખંડની ૨૦ કડીમાં મંગલાચરણ, પેાતાની લઘુતા અને પછી શાસનમાં કેવા કેવા પ્રભાવકે થયા છે, તે ખતાવ્યુ છે. અને ત્યારમાદ એકવીસમી કડીથી ખિમઋષિનું વૃત્તાન્ત શરૂ કર્યુ છે.
એūા, ચિત્રકૂટ ( ચિત્તોડ ) ની પાસે આવેલા વડગામના રહીશ હતા. તે પાતે ધનહીન હતા. તેલ, ધી ચિત્રકૂટના અજારમાં વેચીને તે પેાતાનુ ગુજરાન ચલાવતા હતા. એક વખતે તે પાંચડ્રામનું કુડલીની અંદર ઘી લઇને પેાતાના ગામથી ચિત્રકૂટ આવતા હતા, હેવામાં કચેાગે પગ લપસી ગયા અને કુડલીમાંથી ઘી ઢળી ગયું. આથી લેાકેાતે હેના પ્રત્યે બહુ દયા આવી. એટલુજ નહિ. પરન્તુ ત્હને પાંચદ્રામ કરી પણ આપ્યા. આનું ઘી લઈને મ્હારે તે પાા વન્યા; હેવામાં ફ્રીથી પગે ઠેસ વાગી અને ઘી ઢળી ગયું,
Jain Education International 2010_05
[ ? '
For Private & Personal Use Only
www.jainelibrary.org